રા. સ્વ. સંઘનો તૃતીય વર્ષ સંઘ શિક્ષાવર્ગ સમાપન સમારોપ

    ૧૭-જૂન-૨૦૧૬

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો તૃતીય વર્ષ સંઘ શિક્ષાવર્ગનો સમાપન સમારોપ ૯ જૂન ૨૦૧૬ના રોજ નાગપુર ખાતે યોજાઈ ગયો. સમારોપ કાર્યક્રમમાં રા.સ્વ.સંઘના પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતે ઉદ્બોધન કર્યું હતું તથા કોલકાટાથી પ્રસિદ્ધ થતા ‘વર્તમાન’ સામયિકના સંપાદક રંતિદેવ સેનગુપ્તએ પણ પોતાના વિચાર રજૂ કર્યા હતા. પ્રસ્તુત છે, આ સમાપન સમારોપનો એક અહેવાલ...

ઇસ દેશ કી સંસ્કૃતિ હમ સબ કો જોડતી હૈ યહ પ્રાકૃતિક સત્ય હૈ - ડૉ મોહનજી ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કિસી પ્રતિક્રિયા કે સ્વ‚રૂપ મેં કામ નહીં કરતા, સંઘ કા ઉદ્દેશ્ય સંપૂર્ણ સમાજ કો સંગઠિત કરના હૈ. સમાજ મેં સંગઠન ખડા કરને કા ઉદ્દેશ્ય નહીં હૈ. એસા પ્રતિપાદન રા.સ્વ.સંઘ કે સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતને તૃતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગ સમારોપ કાર્યક્રમ મેં કિયા.
ડૉ. મોહનજી ભાગવત ને બતાયા કિ શોષણ મુક્ત, સમતાયુક્ત સમાજ કા નિર્માણ કરને કે લિએ સંઘ કામ કર રહા હૈ. સંઘ કે સ્વયંસેવકો કે વ્યવહાર એવં નિસ્વાર્થ સામાજિક કાર્ય કે કારણ સંઘ કી લોકપ્રિયતા બઢ રહી હૈ. સમાજસેવા કા કામ કરને વાલે કાર્યકર્તાઓ મેં સંઘ ભેદ નહી કરતા. જો સંઘ સે સંબંધિત નહીં હૈ લેકિન નિસ્વાર્થ ભાવ સે સમાજ સેવા કરતે હૈ, એસે સમાજસેવકો કે સંપર્ક મેં ભી સંઘ રહતા હૈ તથા આવશ્યક હો તો ઉન્હે સહાયતા ભી દેતા હૈ.
ડૉ. મોહનજી ભાગવત ને આગે કહા કિ ઇસ દેશ મેં વિવિધ સંપ્રદાય એવં રીતિ-રિવાજ હૈ લેકિન "હમ ભારતવાસી હૈ સબ કી યહ સમાન ભાવના હૈ જિસે સિખાને કી આવશ્યકતા નહીં હૈ. ઇસ દેશ કી સંસ્કૃતિ હમ સબ કો જોડતી હૈ, યહ પ્રાકૃતિક સત્ય હૈ. હમારે સંવિધાન મેં ભી ઇસી ભાવનાત્મક એકતા પર બલ દિયા ગયા હૈ તથા હમારી માનસિકતા ભી ઇન્હી મૂલ્યો સે ઓતપ્રોત હૈ.
પ.પૂ. સરસંઘચાલકજી ને સચેત કિયા કિ દેશ કી એકાત્મતા કા સૂત્ર ઈતના મજબૂત હોતે હુએ ભી ઇતિહાસ મેં અલગાવવાદી તાકતો કે શક્તિશાલી હોને કે કારણ દેશ પરાધીનતા કી બેડિયોં મે જકડા ગયા, ઇસે હમેં ભૂલના નહીં ચાહિયે. યદિ હમને ઇતિહાસ સે સીખ નહીં લી તો ફિર સે દેશ કી એકતા એવં સ્વતંત્રતા કે લિયે ખતરા ઉત્પન્ન હો સકતા હૈ.

શિક્ષા વર્ગ મેં ૯૭૮ સ્વયંસેવકને ભાગ લિયા...

  • સંઘ શિક્ષાવર્ગના સમાપન સમારોહના મંચ પર મહાનગર સંઘચાલક શ્રી રાજેશજી લોયા, વર્ગના સર્વાધિકારી વન્નીય રાજન ઉપસ્થિત હતા.
  • પ્રાસ્તાવિક તથા આભારદર્શન વર્ગ કાર્યવાહ હરીશજી કુલકર્ણીએ કર્યા.
  • સંઘ શિક્ષાવર્ગમાં ૯૭૮ સ્વયંસેવક શિક્ષાર્થીઓએ ભાગ લીધો.
  • સમાપન સમારોપમાં શિક્ષાર્થીઓેએ યોગાસન તથા વ્યાયામ યોગ પ્રાત્યક્ષિક પ્રસ્તુત કર્યાં.
  • આ અવસર પર રાષ્ટ્ર સેવિકા સમિતિના સંચાલિકા શાંતાક્કાજી તથા અનેક ગણમાન્ય નાગરિક ઉપસ્થિત રહ્યાં.

અલગાવવાદી શક્તિઓ સે સાવધાન હોના હોગા : રંતિદેવ સેનગુપ્ત

શ્રી રંતિદેવ સેનગુપ્તને ઇસ અવસર પર કહા કિ ઇસ દેશ કે સામાજિક વિકાસ કે લિએ- દેશ કી સંસ્કૃતિ, પરમ્પરા એવં ધર્મ ચિંતન પર આધારિત, જાતિ-પાંતિ તથા છુઆછુત સે પરે એક રાષ્ટ્રવાદી સંગઠન કા નિર્માણ હો યહ સ્વામી વિવેકાનંદ કા સ્વપ્ન ડૉ. હેડગેવારજીને રા. સ્વ. સંઘ કી સ્થાપના કર પૂર્ણ કિયા. ઉન્હોને કિસી સંગઠન કા નામ લિએ બિના રાષ્ટ્રવિરોધી અભિયાન ચલાને વાલી શક્તિયોં કી આલોચના કી.
શ્રી સેનગુપ્ત ને આગે કહા કિ ભારત કિ સ્વતંત્રતા કે લિયે લડને વાલે સુભાષચંદ્ર બોસ કે લિએ અપશબ્દો કા પ્રયોગ કરને વાલી, ભારત કે ટુકડે કર કશ્મીર, કેરલ, મણિપુર કો ભારત સે તોડને કી બાતેં કરને વાલી શક્તિયાં કભી સફલ નહીં હોંગી લેકિન દેશવાસિયોં કો ઈન શક્તિયો સે સાવધાન રહકર ગુજરાત સે બંગાલ તક ઔર કશ્મીર સે ક્ધયાકુમારી તક "ભારત માતા કી જય કા ઘોષ કરના હોગા.