બાલાસન
જેનાથી તનાણ દૂર થશે, શરીરને ઊર્જા મળશે
ભુજંગાસન
આ આસન કરવાથી કરોડરજ્જુનાં હાડકાં સશક્ત બને છે અને પીઠમાં લચીલાપણું આવે છે.
તાડાસન
પગમાં મજબૂતી આવે છે. પંજા મજબૂત બને છે, પેટ સંબંધી રોગ દૂર થાય છે.
વક્રાસન
આ આસનના અભ્યાસથી લીવર, કિડની, પેનક્રિયાઓ પ્રભાવિત થાય છે, જેનાથી આ અંગ નિરોગી રહે છે.
વીરભદ્રાસન
યોગ શરૂ કરનાર માટે છે, શક્તિ વધારે છે, પગ, ઘુંટણ સારા રહે છે. આળસ દૂર થાય છે
જુવો વિડીઓ...