અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યોજાયું વિશાળ પથસંચલન
૦૫-માર્ચ-૨૦૧૮
અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથસંચલનનું આયોજન કરાયું હતું .શહેરના ત્રણ રૂટ પર પથસંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 5 હજારથી વધુ સ્વયંસેવકો જોડાયા હતા.