શબરીમાલા આંદોલન સમાજનો સંઘર્ષ છે : મા. મોહનજી ભાગવત

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૯   

 
 

કુંભમેળામાં ધર્મસંસદ

પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભમાં વિશ્ર્વહિન્દુ પરિષદ દ્વારા બે દિવસીય ધર્મસંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસદમાં જગદ્ગુરુ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય સરસંઘચાલકશ્રી ડૉ. મોહનજી ભાગવત, વિશ્ર્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મહામંત્રી મિલિંદ પરાંડેજી સહિત ૫૦૦૦ જેટલા સંતો અને વિહિપ તેમજ રા. સ્વ. સંઘના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત છે આ અંગે વિશેષ અહેવાલ...

શબરીમાલા આંદોલન સમાજનો સંઘર્ષ છે : ડૉ. મોહનજી ભાગવત

જગદ્ગુરુ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં પ્રારંભ થયેલ પ્રયાગરાજની ધર્મસંસદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક મા. શ્રી ડૉ. મોહનજી ભાગવતે કહ્યું હતું કે, શબરીમાલા આંદોલન એ સમાજનો સંઘર્ષ છે. વામપંથી સરકાર કપટપૂર્વક કેટલાક ગેરશ્રદ્ધાળુઓને મંદિરમાં ઘુસાડી રહી છે. જે સાચા અયપ્પા ભક્તો છે તેમનું દમન થઈ રહ્યું છે, જેના કારણે સમાજમાં ગુસ્સો છે અને અમે સમાજના એ આંદોલનનું સમર્થન કરીએ છીએ. ન્યાયાલયમાં જે અરજકર્તાઓએ અરજી કરી હતી તે પણ અયપ્પા ભક્તો ન હતા. આજે હિન્દુ સમાજને વિભાજિત કરવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે. અનેક પ્રકારનાં સંઘર્ષોનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જાતિગત સંઘર્ષો ભડકાવવામાં આવી રહ્યા છે. તેના સમાધાન માટે સામાજિક સમરસતા, જાતિગત સદ્ભાવ તથા કુટુંબ પ્રબોધન માટે પગલાં ઉઠાવવાં પડશે. જે હિન્દુ ભાઈઓ આપણને છોડી ગયા છે તેઓને ધર્મજાગરણ મારફતે સ્વધર્મ વાપસી કરાવવી પડશે અને તે આપણાથી ફરી છૂટી ન જાય તે માટેના પ્રયાસ કરવા જરૂરી છે.
 
વિશ્ર્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મહામંત્રી મિલિંદ પરાંડેજીએ કહ્યું હતું કે, હિન્દુ સમાજ એક જાગૃત સમાજ છે, નમ્બુદરિયાદે લખ્યું હતું કે, કેરળમાં સામ્યવાદ ફેલાવવો હશે તો ભગવાન અયપ્પા પ્રત્યે લોકોની શ્રદ્ધા ખતમ કરવી પડશે. ઈ.સ. ૧૯૫૦માં અયપ્પા મંદિરને ખંડિત કરવામાં આવ્યું હતું. તેમાં આગ લગાડવામાં આવી હતી. આ કૃત્ય અયપ્પાના ભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવા માટે કરવામાં આવ્યું હતું. વામપંથી સરકાર ત્યાં અત્યાચાર કરી રહી છે, જેમાં પાંચ ભક્તોને પોતાના જીવ ખોવા પડ્યા છે. જાતિના આધારે મહારાષ્ટ્ર અસમ અને ગુજરાતના હિન્દુ સમાજને હિન્દુ સમાજ સામે લડાવવાનું ષડયંત્ર થયું છે.

પ્રસ્તાવ : ૧

શબરીમાલા મેં પરંપરા ઔર આસ્થા કી રક્ષા કરને કા સંઘર્ષ અયોધ્યા આંદોલન કે સમકક્ષ

શબરીમાલા સહિત ભારત મેં સ્થિત પ્રત્યેક મંદિર કા અપના ઇતિહાસ એવમ્ વિશિષ્ટ પરંપરા રહી હૈ, જો ભારત કે પૂજ્ય ઋષિ-મુનિયોં દ્વારા સ્થાપિત હૈ. સદિયોં સે હિન્દુ સમાજ ઈન પરંપરાઓ કે આધાર પર શ્રદ્ધા સે પૂજન કરતા આયા હૈ.
 
ગત કુછ વર્ષોં સે દેખને મેં આયા હૈ કિ હિન્દુ પરંપરાઓં કે પ્રતિ સમાજ મેં અશ્રદ્ધા ઔર અવિશ્ર્વાસ નિર્માણ કર અપમાનિત ઔર કલંકિત કરને કા કુપ્રયાસ કિયા જા રહા હૈ. દક્ષિણ ભારત કા શબરીમાલા મંદિર ઇસકા સાઝા ઉદાહરણ હૈ. કભી પર્યાવરણ કે નામ પર તો કભી આધુનિકતા કે નામ પર ઇસ પ્રકાર કે વિવાદ જાનબૂઝ કર ખડે કિયે જાતે હૈં ઔર હિન્દુ પરંપરાઓં કે પ્રતિ સમાજ મેં અશ્રદ્ધા ઔર અવિશ્ર્વાસ નિર્માણ કર બદનામ કિયા જાતા હૈ, જબકિ હિન્દુ સમાજ ક્રાન્તિધર્મા હૈ. ઉસને આવશ્યકતાનુસાર અપને ગુણ-દોષોં કા સ્વયં હી પરિમાર્જન કિયા હૈ.
 
શબરીમાલા મંદિર મેં ૧૯૫૦ મેં ઈસાઈયોં દ્વારા આગ લગાઈ ગઈ ઔર વિગ્રહ ભંગ કિયા ગયા, ૧૯૮૨ મેં મંદિર કી જમીન પર ક્રોસ ગાડા ગયા ઔર અભી હજારોં મુસ્લિમ મહિલાએં ‘મહિલા દીવાર’ શબરીમાલા કે વિરુદ્ધ મેં બનાતી હૈ, યે સબ ઉદાહરણ ઈસ ષડયંત્ર કી વ્યાપકતા કો દર્શાતે હૈં. યહાં પર ન્યાયપાલિકા કી આડ મેં કેરળ સરકાર ને ભગવાન અય્યપ્પા કે ભક્તોં પર દમનચક્ર ચલા રખા હૈ. જિસકે કારણ ૫ ભક્તોં કો જાન સે હાથ ધોના પડા. સૈંકડો ભક્તોં કો ગિરફ્તાર કિયા ગયા. ૫૦૦૦ પ્રકરણોં કે માધ્યમ સે લગભગ ૧૫,૦૦૦ ભક્તોં કો ગિરફ્તાર કરને કા ષડ્યંત્ર રચા ગયા હૈ. લાખોં અય્યપ્પા ભક્તો ને શ્રૃંખલા બનાકર ઔર અન્ય પ્રદર્શનોં કે માધ્યમ સે મન્દિર કી પુરાતન પરંપરા કો બનાએ રખને કે લિયે સંઘર્ષ કિયા હૈ, ક્ધિતુ કેરળ સરકાર દ્વારા ષડયંત્રપૂર્વક ઇનકા અપમાન કરને કે લિયે જિનકી શ્રદ્ધા નહીં હૈ, ઉનકો રાત મેં ભેષ બદલકર વ છલપૂર્વક દર્શન કરવાએ ગયે.
 
ભારત કા સંત સમાજ અય્યપ્પા ભક્તોં વિશેષ તૌર પર હિન્દુ મહિલાઓં, એન.એસ.એસ., કે.પી.એમ.એસ., એસ.એન.ડી.પી., આર્યસમાજ, પીપુલ ઑફ ધર્મા તથા અન્ય કઈ હિન્દુ સંગઠનો કે ઈસ પાવન સંઘર્ષ કા અભિનંદન કરતી હૈ, જિન્હોંને શબરીમાલા કે સંઘર્ષ કો અયોધ્યા આંદોલન કે સમકક્ષ ખડા કર દિયા હૈ.
 
ઇતના સબ કુછ હોને કે બાદ હિન્દુ સમાજ કી ધારણા બની હૈ કિ કેરળ કી વામપંથી સરકાર જેહાદી તત્ત્વોં, વામપંથી અરાજક ગુણ્ડો તથા પ્રશાસન કે માધ્યમ સે ભગવાન અય્યપ્પા કે ભક્તોં પર દમનચક્ર ચલા રહી હૈ. ધર્મસંસદ કા યહ અભિમત હૈ કિ ન્યાયપાલિકા તથા સરકાર કો હિન્દુ પરંપરાઓ વ માન્યતાઓં કે પાલન મેં હસ્તક્ષેપ સે દૂર રહના ચાહિયેં.
ધર્મસંસદ કેરળ કી વામપંથી સરકાર કે ઇસ દમનચક્ર કી ઘોર ભર્ત્સના કરતી હૈ ઔર હિન્દુ સમાજ સે આહ્વાન કરતી હૈ કિ ઇસ દમનચક્ર કે વિરોધ મેં રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાયા જાએ. દેશ કે સંપૂર્ણ હિન્દુ સમાજ સે યહ અપીલ હૈ કિ ઇસ જન જાગરણ આંદોલન કે કાર્યક્રમોં મેં બઢ-ચઢકર સહભાગિતા કરે.

પ્રસ્તાવ : ૨

હિન્દુ સમાજ કે વિઘટન કે ષડયંત્ર

હિન્દુ સમાજ કી એકતા તો તોડને કે લિયે ઇસ્લામિક, ચર્ચ તથા સામ્યવાદી સંગઠન હંમેશા સે કુચક્ર રચતે હૈં. અબ કુછ રાજનૈતિક દલ વ અન્ય સંગઠન ભી અપને નિહિત સ્વાર્થોં કે કારણ લોક લુભાવને નારે દેકર વ હિંસા કા સહારા લેકર ઇન ષડયંત્રો કો તેજી સે બઢા રહે હૈં. ઈનકી કાર્યપદ્ધતિ દેખકર ઐસા લગતા હૈ કિ યે દેશ મેં અશાંતિ ભી ફૈલા સકતે હૈં.
ભીમા કોરેગાંવ (મહારાષ્ટ્ર) મેં દલિત-મરાઠા વિવાદ પૈદા કિયા જાતા હૈ તો પત્થલગઢી (ઝારખંડ) મેં ચર્ચ વ માઓવાદી વહાં કી જનજાતિ સમાજ કો શેષ હિન્દુ સમાજ વ દેશ સે અલગ-થલગ કરને કા ષડયંત્ર રચ રહૈ હૈ. સહારનપુર (ઉ.પ્ર.) મેં બાબાસાહબ આંમ્બેડકર કી શોભાયાત્રા પર હમલા કરવાકર દલિત-સવર્ણ કે મધ્ય વિવાદ પૈદા કિયા ગયા, વહીં ઉના (ગુજરાત) મેં પરંપરાગત વ્યવસાય મેં લગે અનુસૂચિત જાતિ કે યુવકોં કી પિટાઈ કરવાકર સામાજિક વૈમનસ્ય પૈદા કરને કા કુત્સિત પ્રયાસ કિયા ગયા. પિછલે કુછ સમય સે શહરી નક્સલિયોં કે રાષ્ટ્ર વિરોધી ષડયંત્ર દેશ કે સામને આયે હૈં. ઇનકે દ્વારા હિન્દુ સમાજ કો બદનામ કરના, આતંકવાદી એવમ્ રાષ્ટ્રવિરોધી લોગોં કો પ્રોત્સાહિત કરના, ભારત કે ગૌરવશાલી ઇતિહાસ કો તોડમરોડકર લોગોં કો ભ્રમિત કરના, જનજાતિ ક્ષેત્રો મેં નક્સલિયોં કી હર પ્રકાર સે સહાયતા કરના, યહાં તક કિ દેશ કે પ્રધાનમંત્રી કી હત્યા કરવાને તક કા પર્દાફાશ હુઆ હૈ.
હિન્દુ સમાજ મેં ઉત્પન્ન હો રહે વિભેદ મેં પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ ‚પ સે ઐસે હી સમૂહોં તથા સંગઠનોં કા હાથ હૈ જો કિ વિભિન્ન જાંચ એજન્સીઓ કે દ્વારા પ્રમાણિત ભી હુએ હૈં. કેરળ વ બંગાળ જૈસી સરકારેં ભી અપની સંવૈધાનિક મર્યાદાઓં કા ઉલ્લંઘન કરકે વિભિન્ન કૃત્રિમ આધારોં પર હિન્દુ સમાજ કા વિઘટન વ દમન કરને કા પ્રયાસ કર રહી હૈ.
પિછલે કુછ વર્ષોં સે દલિત-મુસ્લિમ ગઠજોડ કરને કા ભી અસફલ પ્રયાસ હો રહા હૈ. જિન જિહાદિયોં કો બાબાસાહબ અમ્બેડકરને સ્વયં બર્બર તથા અવિશ્ર્વસનીય કરાર દિયા થા અબ ઉન્હીં કે નામ પર યહ દુષ્ચક્ર કિયા જા રહા હૈ જિસે ઉજાગર કરને કી આવશ્યકતા હૈ.
 
ભારત મેં મહર્ષિ વાલ્મીકિજી, સંત રવિદાસજી, ગુરુ નાનકદેવજી, પૂજ્ય રામાનુજાચાર્યજી, પૂજ્ય રામાનન્દાચાર્યજી, નારાયણગુરુ, સ્વામી વિવેકાનન્દ, સ્વામી દયાનંદ જૈસે પૂજ્ય સંતો તથા વીર સાવરકર, મહાત્મા ગાંધી, ડૉ. હેડગેવાર જૈસે મહાપુરુષોં દ્વારા હિન્દુ સમાજ કી એકતા કા સદૈવ પ્રયાસ હુઆ હૈ. દેશ મેં આયોજિત હોને વાલે કુંભ તથા અન્ય મહાપર્વોં પર ભી સંપૂર્ણ હિન્દુ સમાજ ને ઊંચ-નીચ, જાત-પાત, છૂઆ-છૂત, મત-પંથ વ સંપ્રદાયો સે ઉપર ઉઠકર ભાગ લિયા હૈ. સાથ હી સમય-સમય પર એસે કુચક્રોં કા મુંહતોડ જવાબ ભી દિયા હૈ.
 
ધર્મસંસદ હિન્દુ સમાજ સે આહ્વાન કરતી હૈ કિ ક્ષેત્રવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ, જાતિવાદ વ છદ્મ ધર્મનિરપેક્ષતા કે નામ પર દેશ કો તોડને કા જો પ્રયાસ કિયા જા રહા હૈ. ઉસસે દિગ્ભ્રમિત ન હોતે હુએ ઐસે કુત્સિત પ્રયાસોં કા સંગઠિત હોકર પ્રતિકાર કરેં. જિન રાજનૈતિક દલોં દ્વારા ભી એસે પ્રયાસ કિયે જા રહે હો ઉનસે ભી સાવધાન રહેં તથા ઉચિત જવાબ દે.

પ્રસ્તાવ : ૩

શ્રીરામ જન્મભૂમિ

શ્રીરામ જન્મભૂમિ કી મુક્તિ કા સંઘર્ષ ૧૫૨૮ સે હી હિન્દૂ સમાજ કે સન્તો કે નેતૃત્વ મેં નિરંતર કરતા રહા હૈ. ઈસી કા પરિણામ હૈ કિ આજ વહાં ગુલામી કા પ્રતીક બાબરી ઢાંચા નહીં રહા. આજ વહાં શ્રીરામલલા કા મંદિર હૈ, જિસમેં નિરંતર પૂજા-અર્ચના હો રહી હૈ. અબ ભવ્ય મંદિર કા નિર્માણ કરના શેષ હૈ. ઇસકે લિયે સંતો કી ઉચ્ચાધિકાર સમિતિ ને ૦૫ અક્તૂબર, ૨૦૧૮ કો દેશભર મેં જાગરણ સભાએં વ અન્ય કાર્યક્રમ કરને કા નિર્ણય લિયા થા. ૪૦૦ સે અધિક સંસદીય ક્ષેત્રો મેં વિશાલ ધર્મસભાઓં કા આયોજન હુઆ. ઈન સભાઓં મેં કરોડોં રામભક્તોં કી સહભાગિતા સે યહ સ્પષ્ટ હો ગયા કિ શ્રીરામ જન્મભૂમિ પર રામમંદિર કે નિર્માણ કા જો સંકલ્પ ૧૫૨૮ મેં લિયા ગયા થા. આજ ઉસ સંકલ્પ મેં ઔર ભી દૃઢતા આઈ હૈ. ઈસ અભિયાન મેં નવયુવકોં કી સહભાગિતા બહુત હી ઉત્સાહવર્ધક રહી. અબ યહ નિશ્ર્ચિત હો ગયા હૈ કિ શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર કે નિર્માણ તક રામભક્ત હિન્દૂ ન ચૈન સે બૈઠેગા ઔર ન કિસી કો બૈઠને દેગા.
શ્રીરામ જન્મભૂમિ ન્યાસ ને અયોધ્યા મેં કેન્દ્ર સરકાર સે અપની અધિગૃહીત જમીન વાપસ દેને કી માંગ કી હૈ.. કેન્દ્ર સરકાર ને સમાજ કે સંકલ્પ કે સાથ અપના સંકલ્પ જોડા ઔર માનનીય સર્વોચ્ચ ન્યાયાલય સે ઈસ જમીન કો વાપસ દેને કે લિયે અનુમતિ પ્રાપ્ત કરને કી યાચિકા દાયર કી. ધર્મસંસદ કેન્દ્ર સરકાર કે ઇસ પ્રયાસ કા સ્વાગત કરતી હૈ ઔર વિશ્ર્વાસ વ્યક્ત કરતી હૈ કિ ઇસ ગૈર વિવાદિત જમીન કે સાથ હી કથિત ‚પ સે વિવાદિત જમીન કો ભી અતિશીઘ્ર હિન્દુઓ કો સોંપને કે લિયે હર સંભવ પ્રયાસ કરેગી.
 
સ્વતંત્ર ભારત મેં શ્રીરામ જન્મભૂમિ મુક્તિ કે ઇસ મહાયજ્ઞ કા સ્વ‚પ પૂર્ણ‚પ સે અહિંસક વ સંવૈધાનિક માર્ગ પર હી ચલા હૈ. ૧૯૫૦ સે હમ નિરંતર ન્યાયપાલિકા કે દરવાજે પર ખડે હૈં. પરંતુ ન્યાયપાલિકા સે આધા-અધૂરા ન્યાય ૬૦ વર્ષ કે બાદ ૨૦૧૦ મેં હી મિલ પાયા. ૨૦૧૧ સે સર્વોચ્ચ ન્યાયાલય મેં યહ મામલા લમ્બિત હૈ, લેકિન અભી તક મૂલ મુદ્દે પર સુનવાઈ ભી નહીં હો પાઈ હૈ. હર બાર કેવલ તારીખ હી મિલી હૈ, લેકિન જબ મુખ્ય ન્યાયાધીશ ને યહ કહા, ‘યહા મામલા હમારી પ્રાથમિકતા મેં નહીં હૈ’ તો સર્વોચ્ચ ન્યાયાલય કે પ્રતિ હિન્દૂ સમાજ કી આસ્થા હિલ ગઈ. જો સર્વોચ્ચ ન્યાયાલય આતંકિયોં વ અન્ય કુછ મામલોં કી સુનવાઈ કે લિયે રાતભર જાગતા હૈ, ઉસકે લિયે કરોડોં રામભક્તોં કી આસ્થાઓં સે જુડા મામલા, જિસકે લિયે લાખોં રામભક્તોં ને બલિદાન દિયે, ૪૯૦ વર્ષો સે નિરંતર સંઘર્ષ કિયા જા રહા હૈ, ઉસકી સુનવાઈ કે લિયે કેવલ તીન મિનટ કા સમય ? હમારે સામાજિક સરોકારોં એવમ્ પરંપરાઓં મેં અનાવશ્યક હસ્તક્ષેપ કરને કે કારણ સમાજ મેં પહલે સે હી અસંતોષ હૈ. અપને પ્રતિ સમ્માન બહાલ કરને કા દાયિત્વ અબ સર્વોચ્ચ ન્યાયાલય કા હી હૈ. નિરર્થક કારણોં સે સુનવાઈ ટલતે રહને કે કારણ અબ સર્વોચ્ચ ન્યાયાલય કો હી સિદ્ધ કરના હૈ કિ વહ ઈસ મામલે મેં ભી ગંભીર હૈ. ઉસે પ્રતિદિન સુનવાઈ કર દો તીન મહિને મેં હી નિર્ણય દેના ચાહિએ. સંતસમાજ કા યહ સ્પષ્ટ અભિમત હૈ કિ રામ મંદિર સંપૂર્ણ રાષ્ટ્ર કા ભી મંદિર હૈ. ન્યાયાલય કે આદેશ પર હુઈ ખુદાઈ કે કારણ યહ પૂર્ણત: સ્પષ્ટ હો ગયા હૈ કિ વહાં પર કેવલ રામ મંદિર હી થા, જિસે વિદેશી આક્રાન્તા બાબર ને તુડવાયા થા. ઈલાહાબાદ ઉચ્ચ ન્યાયાલય કી લખનઉ બૈંચ ને અપને નિર્ણય મેં ઈસે સ્વીકાર કિયા હૈ. ફિર ભી વોટ બૈન્ક તથા અન્ય નિહિત સ્વાર્થોં કે કારણ દેશ કી કથિત સેક્યુલર બિરાદરી ને રામ મંદિર કે નિર્માણ મેં જિસ પ્રકાર કી બાધાએં ડાલી હૈ, સુનવાઈ કો કૃત્રિમ આધારોં પર ટલવાને કા પ્રયાસ કિયા હૈ, વહ ઘોર નિન્દનીય હૈ. દેશવિરોધી વિદેશી શક્તિયોં કે હસ્તક બનકર જેહાદી વ વામપંથી શક્તિયાં કોંગ્રેસ કે નેતૃત્વ મેં જિસ પ્રકાર કે ષડયંત્ર રચ રહી હૈ, આજ વે દેશ કે સામને ઉજાગર હો ચુકે હૈં.
 
ધર્મસંસદ કા યહ અધિવેશન સ્પષ્ટ શબ્દોં મેં ચેતાવની દેતા હૈ કિ ઉપર્યુક્ત સભી તત્ત્વ શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ કે માર્ગ મેં બાધા ઉત્પન્ન કરને સે વિરત હોં. હમ મન્દિર નિર્માણ કી બાધાઓં કો હટાને કે લિયે કિસી ભી સીમા તક જાકર કષ્ટ સહને કે લિયે તૈયાર હૈ. વે બાધાએં ચાહે રાજનૈતિક દલ દ્વારા યા કાર્યપાલિકા અથવા ન્યાયપાલિકા કે દ્વારા હી ક્યોં ન ખડી કી ગઈ હો. જો ભી શક્તિયાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ મેં બાધા ઉત્પન્ન કર રહી હૈ, વે હમારી દૃષ્ટિ મેં રાષ્ટ્રવિરોધી હૈ.
વર્તમાન કેન્દ્ર સરકાર સે સંતસમાજ કી અપેક્ષાએં હૈ. ભૂમિ વાપસી કી હમારી પ્રાર્થના પર તુરંત કાર્યવાહી કરકે ઇન્હોંને અપની પ્રતિબદ્ધતા સ્પષ્ટ કર દી હૈ. ઇનકે હી કાર્યકર્તા રામ મંદિર આંદોલન કે વિભિન્ન ચરણોં મેં હમારે સાથ મિલકર સંઘર્ષ કરતે રહે હૈં. રામ મંદિર કે નિર્માણ મેં વિલમ્બ અવશ્ય હુઆ હૈ, પરંતુ હમે વિશ્ર્વાસ હૈ કિ વે રામ મંદિર સહિત હિન્દુ ગૌરવ વ રાષ્ટ્રીય હિત સે જુડે અન્ય મુદ્દોં કે સમાધાન કી દિશા મેં સાર્થક કદમ અવશ્ય ઉઠાયેંગે.
 
અબ ચુનાવ કા બિગુલ બજને વાલા હૈ. ચુનાવ લોકતંત્ર કા રાષ્ટ્રપર્વ હૈ. સેક્યુલર બિરાદરી સે જુડી સમસ્ત રાજનીતિક શક્યિતાં અપની પૂરી તાકાત કે સાથ ઇકઠ્ઠા હોકર સમાજ વ રાષ્ટ્રવિરોધી ષડયંત્ર રચ રહી હૈ. મંદિરનિર્માણ મેં વિલમ્બ કો ચુનાવી મુદ્દા બનાકર મંદિરનિર્માણ કે સદૈવ વિરોધી રહે રાજનૈતિક દલોં કો લાભ પહુંચાને કા પ્રયાસ કર રહી હૈ. યહ ધર્મસંસદ એસે સભી પ્રયત્નોં કી ઘોર નિન્દા કરતી હૈ તથા સમસ્ત હિન્દૂ સમાજ સે આગ્રહ કરતી હૈ કિ ઇસ ષડયંત્ર કો સમઝેં ઔર એસા કોઈ કદમ ન ઉઠાએ જીસસે મંદિર વિરોધી શક્તિયોં કો લાભ પહુંચે.
 
ચૈત્ર શુક્લ પ્રતિપદા તદ્નુસાર ૦૬ એપ્રિલ, ૨૦૧૯ કો આનંદ સંવત્સર પ્રારંભ હો રહા હૈ. સૂર્યોદય સે હી પુષ્પ નક્ષત્ર પ્રારંભ હોગા. યહ સર્વાર્થ સિદ્ધિ યોગ કી અમૃત બેલા હૈ. ઈસ દિન જો ભી પ્રાર્થના કી જાએગી, વહ અવશ્ય પૂરી હોતી હૈ તથા સબ બાધાએં દૂર હો જાતી હૈ. સન્તસમાજ પૂરે દેશ કે રામભક્તોં કા આહ્વાન કરતા હૈ કિ ઉસ દિન ૧૩ કરોડ વિજય મંત્ર શ્રીરામ જય રામ જય જય રામ કા જાપ કરે. ઇસ મંત્ર કા જાપ કરને કે લિયે સામૂહિક ‚પ સે મંદિરો મેં એકત્રિત હોંગે તો હમારી સામૂહિક શક્તિ સે યહ મંત્ર અધિક ફલદાયી હોગા. હમેં વિશ્ર્વાસ હૈ કિ જાગરણ કે ઈન દોનોં ચરણોં કા પ્રભાવ શીઘ્ર સામને આયેગા ઔર ભવ્ય રામ મંદિર કે નિર્માણ મેં આને વાલી બાધાએં દૂર હોગી.