મોરારિબાપુ

પૂ. મોરારિબાપુ એટલે પ્રવૃત્તિનો પાવરહાઉસ.પૂ. બાપુએ ૫૦૦થી વધારે કથાઓ ગુજરાતીમાં દેશ-વિદેશમાં કરીને માતૃભાષાની બહુમૂલ્ય સીવા કરી છે. સંતશ્રી તુલસીદાસ પછી રામાયણને ઘરે-ઘરે પહોંચાડવાનો શ્રેય બાપુને જ જાય છે. તેમણે હજારોની માનવ મેદનીને જીવન શિક્ષણના પાઠ ભાણાવ્યા છે. કથા દરમિયાન એ  પ્રસંગ પારિજાતના  અહિં સાધનાના વાચકો હવે વાંચી શકશે...બાપુ કહે છે કે ૨૧મી સદીનો નવો ધર્મ એટલે મુસ્કુરાહટ. જે હવે બાપુની આ કોલમ થકી સૌ વાચકોને મળશે....

 

@@BEFORE-BODY-END-DATA@@