જીવનશૈલી

જાહેરખબરો : ભ્રામક દાવાઓ અને ભારત વિરોધી એજન્ડા । હવે જાહેરખબરો જુઓ તો એની પાછળના એજન્ડાને સમજવા પ્રયત્ન કરજો

જાહેરાતની નકલી દુનિયા અને નકલી દાવાઓની બધી જ માહિતી માત્ર એક લેખમાં.....

સંબંધ સાચવતા શીખવું હોય તો ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણએ જણાવેલી આ ૫ વાતો સમજી લો

ભગવદ ગીતામાં જણાવેલી આ પાંચ વાતો પર ધ્યાન આપો. સંબંધ સંદર્ભની તમારી બધી મુશ્કેલી દૂર થઈ જશે..!!..

શ્રી ગણેશજીના સ્વરૂપની દરેક વસ્તુંનું મહત્વ છે...સમજો આ મહત્વ

ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…..

જીવનનો આનંદ લેવો હોય, જીવનમાં આગળ વધવું હોય તો આ ૧૧ વસ્તું ઝડપથી છોડી દો…

ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…..

ઉત્તમ બાળક માટે ગર્ભસંસ્કારનું આ ગીત ગાવું રહ્યું | Garbh Sanskar

પોઝિટીવ થિન્કિંગ જ તમને શ્રેષ્ઠતા સુધી લઇ જશે. ગર્ભવતીની પ્રાર્થના ઈશ્વર તરત સાંભળે છે કારણ કે એ બે જીવે કરેલી પ્રાર્થના છે. નવ મહિનાની સંભાળ બાળકનું નવ વર્ષ સુધી રક્ષણ કરે છે. ..

૪૦ની ઉંમર પછી આ ૧૦ મંત્રો અપનાવો, હંમેશાં આનંદમાં અને સ્વસ્થ રહેશો

તો આ દસ વાતો યાદ રાખો, હકારાત્મક રહો, નક્કી તમારા જીવનમાં હકારાત્મક બદલાવ આવશે…...

આ કળયુગમાં સુખી થવાના આ ૮ મંત્ર યાદ રાખી લો...! એક વાર અચૂક વાંચો. માત્ર ૧ મિનિટ લાગશે...!!

આ કળયુગ છે. આનંદમાં રહેવું હોય તો આ ૮ મંત્રોને સમજી લો અને તેને બરાબર યાદ રાખી લો.....

૩૦ વર્ષના કે તેનાથી વધુ ઉંમરના યુવાનોએ આ વાતો અચૂક યાદ રાખવા જેવી છે...!!

Life Advice For Youth in gujarati | ૩૦ વર્ષના થયા છો આટલું તો સમજી જ લો. અહીં આપેલી ૧૫ વાતો દરેક યુવાનોએ એકવાર જરૂર સમજવા જેવી છે. આ ઉંમર સમય બગાડવા કરતા કંઇક કરવાની છે. આ ૧૫ વાતો તમને જીવનમાં કઈ રીતે આગળ વધવું તેની સ્પષ્ટતા આપશે..વાંચો..

કોઇ પણ જગ્યાએ સફળ થવું હોય તો આ વાતો હંમેશાં યાદ રાખો

નાની નાની વાતો ધ્યાનમાં રાખીને તેની સાથે આગળ વધવામાં આવે તો નક્કી તેની અસર દેખાતી હોય છે. સફળ થવું હોય, જીવનમાં આગળ વધવું હોય તો અતૂટ ઇચ્છાશક્તિ અને અણથક મહેનતની જરૂર પડે પણ તેની સાથે થોડું સ્માર્ટ વર્ક કરવામાં આવે તો લક્ષ્ય મેળવવામાં ઘણો ફાયદો થતો હોય છે...

આવો, નિષ્ફળતાનો સામનો કરતા શીખીએ અને શીખવીએ...!!

નિષ્ફળતામાંથી કારણો શોધવાના હોય કે જેથી આપણે ક્યાં ભૂલ કરી એ જાણી શકાય અને બીજીવાર એ ભૂલ ન થાય. માણસ તરીકે આપણા હાથમાં માત્ર પ્રયત્ન જ છે...

દરેક માતા-પિતાએ બાળઘડતરની આ રીતો જાણવી જોઇએ

બાળકોને નાનપણથી જ આ શીખવો, મોટા થઈને ખૂબ પ્રભાવશાળી વ્યક્તિ બનશે બનશે ..

ડિજિટલ રોગો આવી ગયા છે?! શું દુનિયાને ડિજિટલ ડોક્ટર્સની જરૂર પડશે? તમને આ ડિજિટલ રોગ થયો નથી ને?

મોબાઈલ, નેટ, સોશિયલ મીડિયા આવ્યા પછી કેવા કેવા રોગો ઘર કરી ગયા છે, તમને ખબર છે? આજના આધુનિક જગતમાં મોટાભાગના લોકોને ડિજિટલ ડીસીઝ છે. આ નવા પ્રકારના રોગો છે. તમે પણ આ રોગ થયો હોય એવું બની શકે? આવો જાણીએ આ રોગો કયા છે?..

આ 12 વસ્તુઓ લોકો ખૂબ મોડેથી શીખે છે: સમય પહેલા આ વાતો જાણી લો

૧૨ એવી વાતો જે દરેકે આજે જ જાણવા જેવી છે. આજના સમયે આ વાત શીખી લો, સમજી લો ખૂબ કામમાં આવશે...

આ સાત સાધારણ અને અસરકારક આદતો તમારી જિંદગી બદલી નાખશે | Tips To Change Your Life

Tips To Change Your Life | જો આપણે આપણી થોડી જ આદતો બદલીએ અને તેના પર ધ્યાન આપીએ તો આપણા જીવનમાં ઘણું પરિવર્તન આવી શકે તેમ છે. આવો જાણીએ કેટલી સાધારણ આદતો જે આપણું જીવન બદલી નાખવા માટે સક્ષમ છે…..

તણાવમુક્ત જીવન જીવવાની 9 જડીબુટ્ટી । ખૂબ સામાન્ય પણ ખૂબ અસરકારક છે આ વાતો

આજકાલ ચિંતા, તણાવ, સ્ટ્રેસ જેવા શબ્દો સામાન્ય બની ગયા છે. બધાને તણાવમુક્ત રહેવું છે. નાની નાની વાતોને લઈ લોકો એવા તો ટેન્શનમાં આવી જાય છે આવ સમયે ચાલો જાણીએ કે લાંબા સમય સુધી તણાવમુક્ત રહેવા માટે શું કરવું જોઈએ. | how to be stress-free and happy..

નવા વર્ષમાં છોડી દેવા જેવી 7 કુટેવો | આ કુટેવો છોદી દેશો તો જીવન જીવવા જેવું લાગશે

7 Bad Habits You Need to Quit Right Now | કુટેવો છોડવી જોઇએ કે નહી? આપણને ખબર છે કે આ મારી કુટેવ છે પણ છતાં આપણે તે કુટેવને છોડતા નથી અને પછી તેનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે. ચાલો આજે આપણે એવી સામાન્ય કુટેવોની વાત કરીએ જેની બધાને ખબર જ છે પણ તેઓ છોડી શકતા નથી… ..

મનને શાંત રાખવાના ખૂબ સામાન્ય સૂત્રો । વાંચો માત્ર ૨ મિનિટ લાગશે

મનને શાંત રાખવું કે સ્થિર રાખવું આજે પડકર રૂપે છે પણ છતાં અશક્ય તો નથી જ. બસ, થોડું ધ્યાન રાખો તો મન પર પણ કાબૂ મેળવી શકાય છે અને આપણે તો અહીં મનને માત્ર શાંત રાખવાનું છે. આવો જાણી મનને શાંત કેવી રીતે રાખી શકાય!..

નવા વર્ષમાં આ પાંચ સંકલ્પ દરેકે લેવા જ જોઇએ

સૌને નવા વર્ષની શુભકામના, નવા સંકલ્પ લેવાનો આ ઉત્સવ છે. નવા વર્ષમાં સફળ થવા દરેક કોઇને કોઇ નવો સંકલ્પ લેતા જ હોય છે. અહીં એવા સામાન્ય, સરળ અને ખૂબ અસરકાર પાંચ સંકલ્પની વાત મૂકવામાં આવી છે. જેને અનુસરસો તો નક્કી તમારા જીવનમાં ખૂબ સારું પરિવર્તન આવશે…..

પાંચ પાવરફૂલ આદતો જે તમારી ૮૦ ટકા સમસ્યા દૂર કરી દેશે!

આવો આજે આપણે પાંચ એવી આદતો વિશે જાણીએ તે તમારામાં હશે તો આ સંદર્ભની મોટાભાગની સમસ્યા તમને સમસ્યા લાગશે જ નહી… ..

બાળકના મગજને ધારદાર બનાવવા તેનો આઈ ક્યૂ લેવલ વધારવાની પાવરફૂલ ટિપ્સ

દરેકે માતા-પિતા ઇચ્છે જ કે તેના બાળકનું મગજ એકદમ આઈન્ટાઈન જેવું ગજબનું હોય. સ્વામી વિવેકાનંદ જેવું હોય કે જે એકવાર વાંચે અને તેને બધું યાદ રહી જાય. આપણને પ્રશ્ન થાય કે આવું થઈ શકે? આવું તો થવું અઘરું છે પણ .....

રેશમી ઝભ્ભો । અહીં માન જ્ઞાન કરતા દેખાવ અને કપડાને વધારે મળે છે?!

સંતના આ શબ્દો પછી બધાને પોતાની ભૂલ સમજાઈ અને સંતે આ ઉદાહરણ દ્વાર એક ખૂબ સરસ સંદેશ આપ્યો. વ્યક્તિને તેના કપડાથી નહી તેના વિચારોથી સમજો. કપડા નહી વિચારો શ્રેષ્ઠ હોવા જોઇએ…..

અપશબ્દો ક્યાં જાય ? સંતોએ સાધકને ગમ ખાવાની આજ્ઞા કેમ કરી છે?

ગાળો, અપમાન, સતામણી વગેરે ખાઈ જવાથી આત્મબળ વધે છે. માટે જ સંતોએ સાધકને ગમ ખાવાની આજ્ઞા કરી છે અને ગમ ખાઈને ઉપર જેવાં અનેક દૃષ્ટાંત સાધકોને પ્રેરણા આપવા માટે પોતાના જીવનમાં જ જીવી બતાવ્યાં છે...

આજનો જીવનમંત્ર । રડી લેવું – રડવું પણ જરૂરી છે…

તમને બધાંને દુઃખ થાય ત્યારે તે કાંઈ ખોટું હોઈ શકે નહિ. એ દુઃખ વાસ્તવિક છે, એ જ રીતે આનંદ-ઉત્સવના પ્રસંગે હસવું જોઈએ..

તમારી એકાગ્રતા ઘટી ગઈ છે? તેનું કારણ આ તો નથી? આ રીતે પાછી મેળવો તમારી એકાગ્રતા!

એકાગ્રતા મેળવવા માટે ત્રણ મહિના માટે ઇન્ટરનેટનો ઉપયોગ બંધ કરી દો. રોજ ૮ કલાકની ગાઢ નિદ્રા લો. ..

જીવન એક ઉત્સવ છે એ વિધાન છે તેટલું જ વિજ્ઞાન છે | Motivational Article in Gujarati

જીવન એક ઉત્સવ છે એ વિધાન છે તેટલું જ વિજ્ઞાન છે. એ અધ્યાત્મ છે તેટલો જ અનુભવ છે. ‘ઉત્સવપ્રિયા: ખલુ મનુષ્યા:’ને સમજવાની આ મથામણ છે. ..

છેલ્લા ૧૦ વર્ષમાં મોટાભાગના ઘરોની આર્થિક સ્થિતિ બગડવાના મુખ્ય ૧૦ કારણ

Financial problems in family | ૧૦ કારાણો જેના કારણે દરેક ઘરની આર્થિકસ્થિતિ બગડતી જાય છે ઉધારનું જીવન આપણે જીવી રહ્યા છે...

ટ્વિટર, ટોળાંશાહી અને લોકશાહી...Twitter, mobocracy, Democracy

... અને હા, એક નવું ટ્વિટર ( Twitter ) વાંચતાં પહેલાં આ વસંતે એક પંખીને સાંભળવાનું ચૂકીએ નહીં. કદાચ તાજા વિચારોનું ઝરણું હવામાંથી વહેતું વહેતું આપણને મળવાની ઉત્કટતામાં હોઈ શકે...

નવા વિશ્ર્વને કેવી રીત જોઈશું ? આ રહી ફોર્મ્યુલા - ગીતાએ પ્રબોધેલી...

શ્રીકૃષ્ણ અર્જુનને જીવનનું સંગીત સંભળાવી રહ્યા છે, એટલે જીવનની સફળતા કરતાં સાર્થકતા માટે મથવાની વાત કરે છે...

કુદરતે ભારતને આપેલા મજબૂત ફેંફસાઓ વિશે તમે જાણો છો? આવો જાણીએ અને કદર કરીએ

હિન્દુસ્તાન ભાગ્યશાળી છે કે કુદરતે તેને વડલા, પીપળા, રૂખડા, શીમળા, રાયણ, ગુલમહોર જેવાંઅનેક મહાકાય વૃક્ષો આપ્યાં છે..

સમગ્ર સૃષ્ટિનો સર્વપ્રથમ ખેડૂત પૃથુવૈન્ય

ઇન્દ્રે સોનાનો મુગટ, યમરાજાએ દંડ, વિષ્ણુએ ચક્ર, રૂદ્રે ખડ્ગ, વિશ્ર્વકર્માએ રથ અને સમુદ્રે શંખ આપ્યો...

ઇશ્વર અને આપણી પોતાની દોસ્તીને ઘટ્ટ બનાવે એવો સમય આવીને ઉભો છે. આવો, એ નવી દુનિયાને આવકારીએ....

હવે એક વાત લગભગ સ્વીકૃત બની છે કે આ વાયરસ તરત ભાગી જાય કે મરી જાય કે નાશ પામે એવો નથી. ..

જૂની એકત્ર થયેલી ,જમા થયેલી ચરબી ને ઓગાળવાનો અને શરીર ને ડીટોક્ષ કરવાનો આ અવસર છે

આ પ્રયોગનો શ્રેષ્ઠ લાભ મેળવવો હોય તો ભોજનમાં દૂધ કે દૂધની બનાવટ, સૂકા દાળ-કઠોળ, ગળપણ અને ખટાશ વગેરેથી પરહેજ કરો ,હાલ તેની કોઈ આવશ્યકતા નથી. ભોજન ખૂબ જ શાંતિથી ચાવી ચાવીને ખાવું ,ભોજન ખાતાં વચ્ચે કે પછી પાણી પીવું નહીં, ભોજન ના એક કલાક બાદ પાણી પી શકાય...

વિચાર વૈભવ । મિત્ર કેવો હોવો જોઇએ? મિત્ર આવો હોવો જોઈએ!

મિત્રો લાગતા હોય છે સામાન્ય માણસ જેવા પણ એ દેવદૂતો હોય છે..

ભગવદ ગીતાનો દસમો અધ્યાય : અર્જુન બનીને અનુભવશો તો શોધનો સંકેત મળશે

આદિત્યોમાં હું સૂર્ય છું, નક્ષત્રોમાં ચંદ્ર અને દેવોમાં ઇન્દ્ર છું, સરોવરોમાં સાગર, મહિનાઓમાં માર્ગશીર્ષ, મહર્ષિઓમાં ભૃગુ.....

વિચાર વૈભવ । અસ્તિત્વ એક વળાંકે હવે, અંત કે વસંત !

હું આ વસંતપંચમીએ સરસ્વતીની તદ્દન અલગ મુદ્રા જોઈ રહ્યો છું. એનો જેટલો રોમાંચ છે એટલી જ ચિંતા છે...

નવા વર્ષનો સૂરજ કઈ પૂછે એ પહેલાં...

મળીએ, મઝા કરવી હોય તો જ મળજો આ મારું કન્વિક્શન છે, એક સંકલ્પ છે. પોઝિટિવિટી. ..

વિચિત્ર ઋતુ ચાલે છે એવું કહેવાનો જીવ નથી ચાલતો, પણ શિયાળો આવી રીતે...

સાંજે ફાર્મહાઉસમાં યોજાતી રોટલા-કઢી-ખીચડીની પાર્ટીઓ જમવા કરતાં જીવવાની મઝા શોધનારાઓની મહેફિલ વધારે હોય છે...

સર્જકતા અને સામાજિકતા અને સહજતા અને સરળતા

સર્જક થવું એ પાનના ગલ્લેથી પાન લેવા જેટલું સહેલું નથી, એ તપશ્ચર્યા છે, એ સમાજ પાસેથી શબ્દ લઈને એને શણગારતો હોય છે, એને એક બીજું સ્વરૂપ આપતો હોય છે. ..

૧૦ કામ જે આગામી ૧૦ વર્ષમાં તમારે કરવા જ જોઇએ

આગામી ૧૦ વર્ષ તમારા માટે મહત્વના હશે. આ મહત્વના સમયમાં આ ૧૦ કામ કરી લો…..

ગોળ ગોળ નહીં મને એક વાત નિશ્ર્ચિત રૂપે કહી દો કે કર્મ સારું કે સંન્યાસ સારો?

‘બ્રહ્મણિ આધાય’. જે બ્રહ્મને જાણીને કર્મ કરે છે, જે લિપ્ત થયા સિવાય કામ કરે છે તે જ સાચો સંન્યાસી અને સાચો કર્મયોગી છે. ..

મંદિરમાં ઘંટ કેમ હોય છે? નખ રાત્રે કેમ ન કપાય? ઘર કે દુકાનની બહાર લીંબુ મરચા કેમ લટકાવાય છે? જાણો આ પાછળનું વિજ્ઞાન…

મંદિરમાં ઘંટ કેમ મૂકાય છે, ભક્તો તેને કેમ વગાડે છે? આવી તો અનેક માન્યતા છે પણ આપણને તેની પાછળની હકીકત જાણતા નથી. આવો આજે આવીજ કેટલીક માન્યતા પાછળની કેટલીક હકીકત જાણવાની કોશિશ કરીએ…..

બાળકોના વેકેશનમાં ખોવાતાં ખોવાતાં જડી જવાની મઝા...

 આવ રે કાગડા કઢી પીવા... વેકેશનનો માહોલ છે, બહુ કામગરા લોકોની જેમ હવે ઓછા કામગરા લોકો પણ વેકેશનની વાતો કરે છે. શાળાના પ્રવાસો અને મામાના ઘરના વેકેશન સિવાયની વાતો થાય છે. મધ્યમવર્ગ જીવનને એન્જોય કરવા માંગે છે, ‚ટિનની લઢણને અને રટણને તોડવાની તમન્ના ઊભી થઈ છે. આ એક સારી નિશાની છે. પ્રજા મોબાઈલ પાસેથી શીખી રહી છે. કોઈ એક ફંક્શનમાં ખામી જણાય તો મોબાઈલ સંપૂર્ણ સ્વીચ-ઑફ કરી નાંખી નવેસરથી ચાલું કરવાથી સારો ચાલે છે. જો કે અહીં શેરીમાં વેકેશન એટલે સવાર-સાંજ બાળકોની મસ્તી, મઝાના ફુવારા ઊડતા હોય ..

ખિખિયાટા ગેંગ - એક નવીનતમ પ્રયોગ સમાન હાસ્યકથા

"સુન ખિખિયાટે ! તેરી ગેંગ કો લેકર આજ ચાર બજે નાઝ બિલ્ડિંગ પહુંચ જાના !..

‘હાસ્ય’ વિશે.... હાસ્યની વિવિધ વિભાવના, ગંભીરતા અને જીવનમાં તેની જરૂરિયાત વિશે છણાવટ

‘ગંભીરતા’ અને ‘વિનોદ’ જીવનના સિક્કાની બે બાજુ છે. ગાંધીજીએ કહ્યું છે કે, ‘વિનોદ વગરનું ગાંભીર્ય અને ગાંભીર્ય વિનાનો વિનોદ અર્થહીન છે.’..

સર્વ રોગોની શ્રેષ્ઠ દવા એટલે - હાસ્ય વિષે તમે જે જાણવા માંગો છો એ બધું જ

સર્વ રોગોની શ્રેષ્ઠ દવા એટલે - ખડખડાટ હાસ્ય..