આજનું ઉખાણું |ચતુર કરો વિચાર | જનાવરનો જમાદાર, ને શિકારે શૂરવીર.
૧૩-જૂન-૨૦૧૯
આજનું ઉખાણું....ચતુર કરો વિચાર...
લુચ્ચાનો સરદાર, ને પાખંડનો છે પીર,
જનાવરનો જમાદાર, ને શિકારે શૂરવીર.
# શિયાળ # ઉંદર #સસલું
આવા જ ઉખાણા અને પ્રેરણાત્મક ગુજરારી સુવિચાર મેળાવા અમારી વેબની મુલાકાત લેતા રહો
gujarati ukhanu
ukhana
gujarati suvichar