RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat | સમાજને દિશા આપવાનું કામ કરવાનું છે

    ૦૩-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |
         
 
RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat | સમાજને દિશા આપવાનું કામ કરવાનું છે 
 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નાગપુર , બૌદ્ધિક વર્ગ | 26 April 2020 # કોઇપણ ભેદભાવ વિના બધા માટે સેવાકાર્ય કરવાનું છે, જેને મદદની જરૂર છે તે બધા જ આપણા છે, કોઇ પણ અંતર રાખ્યા વગર મદદ કરજો. અને આ મદદ કરી આપણે ઉપકાર નથી કરતા આપણું કર્તવ્ય નિભાવીએ છીએ… # સંઘ દ્વરા અનેક મોટા સેવાકાર્ય થઇ રહ્યા છે, દુનિયા આખી તેને જોઇ રહી છે પણ આપણે કામ આપણો ડંકો વગાડવા નહી પણ આપણા સમાજ માટે કરી રહ્યા છીએ. # લોકડાઉન એકાંતમાં સાધના જેવું છે. સ્વયંસેવક પોતાની જાતે એકાંતમાં શાખા લગાવી રહ્યો છે, સમયસર પ્રાથના કરી રહ્યો છે