જીવનમાં કેટલીક વાતો કોઇને ન કહેવી જોઇએ. આચાર્ય ચાણક્ય પણ કહેતા કે જે વાત તમારે ગુપ્ત રાખવી હોય તે વાત તમારા સિવય બીજા કોઇને ખબર જોવી જોઇએ નહી. આજે ડિજિટલ યુગ છે. પ્રાઈવસીની સમસ્યા બધે જ છે. આજના યુગમાં બધું જાહેર કરવું યોગ્ય નથી. અહીં આવી ૮ જેટલી વાતો પોસ્ટરના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. આ રહી એ આઠ વાતો જે તમારે ખાનગી રાખવી જોઇએ...