નવા વર્ષમાં આ પાંચ સંકલ્પ દરેકે લેવા જ જોઇએ

સૌને નવા વર્ષની શુભકામના, નવા સંકલ્પ લેવાનો આ ઉત્સવ છે. નવા વર્ષમાં સફળ થવા દરેક કોઇને કોઇ નવો સંકલ્પ લેતા જ હોય છે. અહીં એવા સામાન્ય, સરળ અને ખૂબ અસરકાર પાંચ સંકલ્પની વાત મૂકવામાં આવી છે. જેને અનુસરસો તો નક્કી તમારા જીવનમાં ખૂબ સારું પરિવર્તન આવશે…

    29-Oct-2022
કુલ દૃશ્યો |

nava varsh na sankalp
 
 
 
#૧ સ્વાસ્થ્ય
 
કોરોનાકાળે આપણને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું છે, શેર બજારનો કિંગ સ્વ. રાકેશ ઝુનઝુનવાલાનું એક વાક્ય છે મને દુઃખ છે કે હું મારા સ્વાસ્થ્યમાં રોકાણ કરી શક્યો નહી. માટે આ વર્ષે સ્વસ્થ રહેવાનો સંકલ્પ લો
 
#૨ સંબંધ
 
અનેક સર્વે થયા છે આ બાબતે અને મોટા ભાગના સર્વેનું એક સચોટ કારણ છે કે જે વ્યક્તિના સંબંધ સારા હોય છે તે ક્યારેય તણાવમાં આવતો નથી અને કળયુગમાં તે વ્યક્તિ જ આરોગ્યપ્રદ અને આનંદમય જીવન જીવી શકે છે. માટે સંબંધોને સાચવવાનો સંકલ્પ લો
 
#૩ બચત...
 
આ જમાનામાં બચત કરવી ખૂબ જરૂરી છે. જરૂર હોય ત્યાંજ સર્ચ કરવાનો આગ્રહ રાખો, ખર્ચ ઓછો કરવાનો અને બચત કે રોકાણ કરવાનો સંકપ્લ લો
 
#૪ ધીરજ...ધૈર્ય
 
આ શબ્દો ખૂબ શક્તિશાળી છે. દરેક કામ ધીરજ અને ઘૈર્ય સાથે કરવાનો સંકલ્પ લો. આ સંકલ્પ તમારા સંબંધો પર સારી રીતે સાચવશે
 
#૫ પરિવાર
 
આ દુનિયામાં તમારા ખરાબ સમયમાં તમારી સાથે માત્ર તમારો પરિવાર જ ઉભો રહેશે. પરિવારને સમય આપો, પરિવારને ખુશ રાખવાનો સંકલ્પ લો.