આ દેશને હિન્દુ રાજ્ય જાહેર કરો

    ૨૧-મે-૨૦૧૬


જ્યારે બલરાજ મધોકે તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી સંજીવ રેડ્ડીને પત્ર લખ્યો કે...

"આ દેશને હિન્દુ રાજ્ય જાહેર કરો


થોડા સમય પહેલાં જ દેશના મુઠ્ઠી ઊંચેરા મહાનુભાવ, ચિંતક, બૌદ્ધિક શ્રી બલરાજ મધોકનું નિધન થયું. એમને શ્રદ્ધાંજલિ જીવનકથા દર્શાવતા લેખો અનેક લખાયા પણ આજે અહીં એક વિશેષ લેખ પ્રસ્તુત છે. સ્વ. બલરાજ મધોક હિન્દુરાષ્ટ્રના પ્રખર સમર્થક હતા. તા. ૧૨મી ઓગસ્ટ ૧૯૮૧ના રોજ તેઓએ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી ડૉ. સંજીવ રેડ્ડીને એક દીર્ઘ પત્ર લખ્યો હતો જેમાં "હિન્દુ રાજ્યની વાત માર્મિક અને સ્ફોટક દલીલો સાથે રજૂ કરી હતી. એ પત્ર અહીં વાચકો માટે પ્રસ્તુત છે...
રાષ્ટ્રપતિ કો જ્ઞાપન
શ્રદ્ધેય ડૉ. સંજીવ રેડ્ડી

જે-૩૯૪, શંકર રોડ,
નઈ દિલ્લી.
૧૨-૮-૮૧


હમારા દેશ ઇસ સમય બહુમુખી સંકટો સે ગ્રસ્ત હૈ. આર્થિક સંકટ તો બઢતી હુઈ મહંગાઈ, બેરોજગારી ઓર મુદ્રાસ્ફીતિ કે કારણ સર્વવિદિત હૈ. યહ મૂલત: ગલત આર્થિક નીતિયોં ઓર ગલત નેતૃત્વ કા પરિણામ હૈ, જિન્હોંને પ્રકૃતિ ઓર પરમાત્મા દ્વારા સમૃદ્ધ બનાયે ગયે હમારે દેશ કો નિર્ધનતમ દેશોંકી શ્રેણી મેં લા દિયા હૈ.
ઈસસે અધિક ખતરનાક ચરિત્ર કા સંકટ હૈ. ઈસકે અનેક કારણ હૈ, પરંતુ પ્રમુખ કારણ દેશ કે નયે રાજાઓ (મંત્રીયો, સાંસદો, વિધાયકો ઓર સરકારી તથા વિરોધ પક્ષ કે રાજનીતિજ્ઞો) દ્વારા અપને ચરિત્ર સે જનતા કે સામને રખા જાને વાલા ગન્દા ઉદાહરણ હૈ..
ઈસ ચરિત્ર કે સંકટ કે કારણ વિશ્ર્વાસ કા સંકટ ખડા હો ગયા હૈ. જનતા કા વિશ્ર્વાસ રાજનીતિજ્ઞોં, રાજનીતિક દલોં ઓર ઉનકે નેતાઓ પર સે ઉઠ ગયા હૈ. ઈતના હી નહીં અપિતુ ઉનકી આસ્થા સંસદીય પ્રણાલી કે રાજતન્ત્ર સે ભી ઉઠને લગી હૈ.
ઇન સબસે અધિક બૂરા ઓર ભયાનક સંકટ અસ્તિત્વ કા સંકટ હૈ. ન કેવલ હમારી રાષ્ટ્રીય એકતા ઓર સુરક્ષા કે લિયે નયે ખતરે પૈદા હો રહે હૈ અપિતુ હમારે વિશિષ્ટ રાષ્ટ્રીય ચરિત્ર ઓર પહચાન કો ભી નષ્ટ કરને કે સુનિયોજિત પ્રયત્ન હો રહે હૈ. મૈં આપકા ધ્યાન વિશેષ ‚પ સે ઈસ સંકટ કી ઓર આકર્ષિત કરના ચાહતા હૂં.
જૈસા કિ આપ જાનતે હૈ, હમારા દેશ ૧૪ અગસ્ત, ૧૯૪૭ કો દો રાષ્ટ્રો કે સિદ્ધાન્ત કે આધાર પર વિભાજિત કિયા ગયા થા. ઈસકે બાદ કટા-ફટા હિન્દુસ્તાન ૧૫ અગસ્ત કો બ્રિટીશ દાસ્તાં સે મુક્ત હુઆ. માતૃભૂમિ કા યહ વિભાજન રાષ્ટ્રવાદી હિન્દુસ્તાન કો આઝાદી કે મૂલ્ય કે ‚પ મેં મુસ્લિમ લીગ કો, જો ઉસ સમય લગભગ ભારત મેં રહને વાલે સભી મુસલમાનોં કા પ્રતિનિધિત્વ કરતી થી, દેના પડા થા.
મુસલમાનોં કે અલગ રાષ્ટ્ર હોને કી પરિકલ્પના કા આધાર ઈસ્લામ કે ‘મિલ્લત’ ઔર ‘કુફ્ર’ સમ્બન્ધી બુનિયાદી સિદ્ધાન્ત હૈ. ઈસ્લામ માનવ જાતિ કો દો ભાગોં મેં બાંટતા હૈ. એક વહ જો ઈસકે પૈગમ્બર મુહમ્મદ ઓર પુસ્તક કુરાન પર ઈમાન લાતે હૈં ઓર દૂસરે વહ, જો એસા નહીં કરતે. પહલે વર્ગ કો યહ ‘મિલ્લત’ કી સંજ્ઞા દેતા હૈ ઓર સંસાર કે સભી મુસલમાન ઈસકે અન્તર્ગત આતે હૈ. અન્ય સબોં કો યહ ‘કાફિર’ કહતા હૈ. ઈન્હે યા તો મુસલમાન બનાના યા ખત્મ કરના મુસલમાનોં કા મજહબી કર્તવ્ય હૈ. ઇસ્લામ કે અનુસાર કિસી મુસલમાન કે લિયે સબસે બડા સમ્માન ‘ગાજી’ બનના હૈ ઓર ગાજી વહ હોતા હૈ જિસને કમ-સે-કમ એક ગૈર મુસલમાન કા ગલા કાટા હો.
ઈસ્લામ સંસાર કી ભૂમિ કો ભી દો ભાગોં મેં બાંટતા હૈ. જિન દેશોં પર મુસલમાનો કા રાજ્ય હો વે ‘દાર-ઉલ-ઇસ્લામ’ કહલાતે હૈં ઓર જિન પર ઉનકા રાજ્ય ન હોવે ‘દાર-ઉલ-હરબ’ હૈ. મુસલમાનો ઔર મુસ્લિમ દેશોં કા યહ મજહબી કર્તવ્ય હૈ કિ આન્તરિક તોડ-ફોડ ઓર બાહરી આક્રમણ દ્વારા અમુસ્લિમ દેશોં કો દાર-ઉલ-ઇસ્લામ મેં પરિવર્તિત કિયા જાય. ઈસ હેતુ લડે ગયે યુદ્ધ કો ‘જિહાદ’ યાની ધર્મ-યુદ્ધ કહા જાતા હૈ.
ક્યોંકિ હિન્દુસ્તાન મેં રહને વાલે અધિકાંશ મુસલમાન તલવાર કે બલ પર મુસલમાન બનાયે ગયે થે, ઈસલિયે ઇસ્લામ કે ઈન સિદ્ધાંતોં કે વિષય મેં ઉન્હે અધિક જાનકારી નહીં થી. ઈસકા યોજનાબદ્ધ પ્રચાર તો પહલે-પહલ ૧૯૨૦ કે બાદ ખિલાફત આન્દોલન કે દ્વારા હુઆ. ઇન સિદ્ધાંતો કી જાનકારી કા મુસલમાનો પર ક્યાં પ્રભાવ પડા ઈસકા ઉદાહરણ કવિ ઈકબાલ કે જીવન સે મિલતા હૈ.
એક કશ્મીરી બ્રાહ્મણ પરિવાર કે વંશજ હોને કે કારણ શુ‚ મેં ઈકબાલ રાષ્ટ્રવાદી આન્દોલન કી ઓર સહજ મેં હી ઝૂકે. ઉનકે ઉસ કાલ કે લિખે ઇસ વિખ્યાત કવિતાંશ મેં ઉનકી દેશભક્તિ ઓર રાષ્ટ્રભાવના કી ઝલક મિલતી હૈ.
‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા,
હમ બુલબુલે હૈં ઈસકી યહ ગુલસિતાં હમારા,
મજહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના,
હિન્દી હૈ હમ વતન હૈ હિન્દોસ્તાં હમારા.’
પરંતુ યહી ઈકબાલ જબ ખિલાફત આન્દોલન કે પ્રભાવ મેં આયે ઔર ઇસ્લામી સિદ્ધાંતવાદ કે પોષક બને તબ વે મુસ્લિમ રાષ્ટ્રવાદ ઓર પાન-ઈસ્લામવાદ કે પ્રવક્તા બન ગયે. રાષ્ટ્રવાદી સે સમ્પ્રદાયવાદી ઓર અલગાવવાદી મુસ્લિમ બનને કા યહ બદલાવ ઉનકી ખિલાફત આંદોલન ઓર ઉસકે બાદ કી લિખી-
"મુસ્લિમ હૈ હમ વતન હૈ સારા જહાં હમારા
ચીન-ઓ-અરબ હમારે હિન્દોસ્તાં હમારા.
જૈસી કવિતાઓં મેં સ્પષ્ટ ઝલકતા હૈ.
જબ ઈસ્લામી સિદ્ધાન્તો કે જ્ઞાન ઓર ઉનમેં આસ્થા સે ડૉ. ઈકબાલ જૈસે પઢે-લિખે મુસલમાન મેં યહ બદલાવ આ સકતા હૈ તો સાધારણ મુસલમાનોં કે માનસ પર ઉસકે પ્રભાવ કી કલ્પના સહજ હી હો સકતી હૈ. દેશ મેં ઓર વિશેષ ‚પ સે આજ કે કટે-ફટે હિન્દુસ્તાન મેં રહને વાલે મુસલમાનોં દ્વારા ૧૯૪૬ કે નિર્ણાયક ચુનાવ મેં મુસ્લિમ લીગ ઓર ઉસકે દ્વારા ઉઠાયી ગયી ‘પાકિસ્તાન’ કી માંગ કો પૂર્ણ સમર્થન દેના ઈસી કા પરિણામ થા.
અંગ્રેજ શાસકોં કો ભારતીય મુસલમાનો મેં સમ્પ્રદાયિકતા ઓર અલગાવ કી ભાવના પેદા કરને કા દોષ દેના ગલત હૈ. ઉન્હોને ઈસ ભાવના કા (જો ઈસ્લામ કે સિદ્ધાંતો મેં નિહિત હૈ) અપને સામ્રાજ્યવાદી હિતો કે લિએ ઉસી પ્રકાર લાભ ઉઠાને કા પ્રયત્ન કિયા જિસ પ્રકાર સ્વતંત્ર ભારત કે અધિકાંશ રાજનીતિક દલ મુસલમાનો કી ઈસ ભાવના કા લાભ રાષ્ટ્રહિત કી કિંમત પર અપને દલગત સ્વાર્થો કી પૂર્તિ કે લિયે ઉઠાને કા પ્રયત્ન કરતે રહે હૈ.
પાકિસ્તાન ભારતમાતા કે તન કા વહ ટુકડા હૈ જો ભારત કે મુસલમાનો ને રાષ્ટ્રવાદી ભારત સે ખંડિત ભારત કી આઝાદી કી કિંમત કે ‚પ મેં પ્રાપ્ત કિયા. ઈસ પ્રકાર પાકિસ્તાન ભારત કી પ્રાકૃતિક સીમાઓ કે અન્દર એક નયા ‘દાર-ઉલ-ઇસ્લામ’ બન ગયા. પાકિસ્તાન કે નિર્માતા ઈસસે સન્તુષ્ટ નહીં હુએ. વે તો સારે હિન્દુસ્તાન કો હી દાર-ઉલ-ઈસ્લામ બનાના ચાહતે થે. ઉનકે મન કા યહ ભાવ ૧૯૪૭ મેં લાહોર મેં લગને વાલે ઈસ નારે સે સ્પષ્ટ ઝલકતા થા.
"હંસ કે લિયા પાકિસ્તાન,
લડ કે લેંગે હિન્દુસ્તાન
ઈસ્લામ કે પ્રારંભિક કાલ મેં મુસ્લિમ રાજ્યો મેં રહને વાલે ગેર મુસ્લિમો કે સામને કેવલ એક વિકલ્પ થા - ઈસ્લામ મજહબ મેં પ્રવેશ યા મૌત. બાદ મેં અપવાદ કે ‚પ મેં ઉન્હે ‘જજિયા’ કર દેકર ‘જિમ્મી’ કે ‚પ મેં (ઘટિયા નાગરિક કે ‚પ મેં) જીવિત રહને અનુમતિ દી ગઈ. શેખ હમદાની દ્વારા લિખી જસીરાત-એ-ઉલ-મુલ્ક કે અનુસાર ખલીફા ઉમર ને અમુસ્લિમોં કો ઇસ્લામી દેશો મેં જીવિત રહને કે લિએ શર્તે લગાઈ થી...
યદિ અમુસ્લિમ ઇનમેં સે કિસી ભી શર્ત કો તોડેંગે તો મુસલમાનોંકો ઉનકી જાન ઔર માલ લેને કા અધિકાર હોગા.
(નોંધ : કુલ ૨૦ શરતો વૈચારિક વિકલ્પ પ્રકાશન, નઈ દિલ્હી દ્વારા પ્રકાશિત પુસ્તક ‘હિન્દુ રાજ્ય : તથ્ય, તર્ક ઔર ઇતિહાસ કે કસોટી પર’માં વાંચી શકાશે.)
* * *
ડૉ. ભીમરાવ અમ્બેડકર ઇસ્લામ કે ઇતિહાસ ઔર કાનૂન સે ભલી પ્રકાર પરિચિત થે. ઇસલિયે ૧૯૪૬મેં અપની વિચાર-ઉદ્બોધક ‘થૉટ્સ ઓન પાકિસ્તાન’ પુસ્તક લિખકર ઉન્હોંને રાષ્ટ્રવાદિયોં કો ચેતાવની દી થી પાકિસ્તાન બન જાને કે બાદ કિસી હિન્દુ કા ઉસ ઇસ્લામી રાજ્ય મેં રહના સંભવ નહીં હોગા. ઇસલિયે ઉન્હોંને હિન્દુસ્તાન ઔર પાકિસ્તાન મેં બચી મુસલમાન ઔર હિન્દુ જનસંખ્યા કી યોજનાબદ્ધ અદલા-બદલી કા સુજાવ દિયા થા. ઉનકે અનુસાર, દ્વિ-રાષ્ટ્ર કે આધાર પર વિભાજન કા યહ તર્કસંગત ફલિતાર્થ થા. ઉન્હોંને ઇસ કાર્ય કો સંપન્ન કરને કે લિયે પહલે મહાયુદ્ધ કે બાદ તુર્કી ઔર યૂનાન કે બીચ મુસ્લિમ ઔર ઈસાઈ જનસંખ્યા કી અદલા-બદલી કે અનુભવ કે આધાર પર એક વિસ્તૃત યોજના ભી ઈસી પુસ્તક મેં પ્રસ્તુત કી થી.
૧૯૪૭ કે વિભાજન કા દૂસરા તર્કસંગત ફલિતાર્થ ૧૫ અગસ્ત કો હી ખંડિત હિન્દુસ્તાન કો હિન્દુ રાજ્ય ઘોષિત કરના થા. સારા સંસાર ખંડિત ભારત કો પાકિસ્તાન સે વિભક્ત કરને કે લિયે ‘હિન્દુ ઇન્ડિયા’ કહતા રહા. હિન્દુસ્તાન હિન્દુ રાષ્ટ્ર હૈ ઔર યહ હિન્દુ રાજ્ય હોના ચાહિયે. ઇસ વાસ્તવિકતા કો સ્પષ્ટ ‚પ મેં સ્વીકાર કરના ચાહિયે થા.
હિન્દુ ધર્મ કોઈ મજહબ નહીં. સ્વર્ગીય રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન્ કે અનુસાર યહ ભારતીય ઉદ્ગમ કે સભી પંથો કા મહાસંઘ હૈ. યહાં સબ સર્વ-ધર્મ-સમભાવ મેં આસ્થા રખતે હૈં. ઇસલિયે હિન્દુ રાજ્ય યહૂદી, ઈસાઈ ઔર ઇસ્લામી રાજ્યોં જૈસા મજહબી રાજ્ય ન કભી હુઆ હૈ ઔર ન હો સકતા હૈ. ધાર્મિક સહિષ્ણુતા તથા વિચાર ઔર મત કી સ્વતંત્રતા વૈદિક, શૈવ, વૈષ્ણવ, બૌદ્ધ, જૈન, શીખ ઇત્યાદિ સભી ભારતીય ઉદ્ગમ કે પંથો કા સાંજા ગુણ હૈ. ઇસીલિયે ઉસ કાલ મેં ભી, જબ મજહબ કે નામ પર ભારત મેં માર-કાટ ઔર હિન્દુઓં પર જઘન્ય અત્યાચાર હો રહે થે, મહારાષ્ટ્રમેં છત્રપતિ શિવાજી ઔર પંજાબ મેં મહારાજા રણજીતસિંહ દ્વારા સંસ્થાપિત હિન્દુ રાજ્ય ‘સર્વ-ધર્મ-સમભાવ’ (ધાર્મિક સ્વતંત્રતા ઔર સમાનતા) કે ઉજ્જ્વલ ઉદાહરણ થે.
સ્વતંત્રતા કે ૩૪ વર્ષોં મેં ભારત કે અંદર ઔર ઇસકે આસપાસ કે દેશોમેં ચલને વાલે ઘટના-ચક્રને વિભાજન કે ઇસ તર્કસંગત પરિણામ કો સ્વીકાર કરના ઔર કાર્ય‚પ દેના ભારત કે એક સ્વતંત્ર ઔર વિશિષ્ટ રાષ્ટ્ર કે ‚પ મેં અસ્તિત્વ કે લિએ અનિવાર્ય બના દિયા હૈ. ઇસ કાલ મેં પાકિસ્તાન હમ પર તીન યુદ્ધ થોપ ચુકા હૈ ઔર ચૌથે કી તૈયારી કર રહા હૈ. જો મુસલમાન વિભાજન ઔર મુસ્લિમ લીગ કા સામૂહિક ‚પ સે સમર્થન કરને કે બાદ ભારત મેં હી ટીકે રહે ઉન્હોંને કુછ અપવાદોં કો છોડકર અપને વ્યવહાર સે યહ સિદ્ધ કર દિયા હૈ કિ વે ન કેવલ ભારત કી રાષ્ટ્રીય ધારા મેં આને કો તૈયાર નહીં અપિતુ વે યોજનાબદ્ધ ઢંગ સે પાકિસ્તાન કે પાંચવે દસ્તે કા કામ કર રહે હૈં.
હિન્દુસ્તાન કી સરકાર ઔર યહાં કી હિન્દુ જનતા કી સહિષ્ણુતા ઔર મુસલમાનોં કે પ્રતિ ઉદાર નીતિ કે પરિણામસ્વ‚પ ઇન વર્ષો મેં ઈસ દેશ કે મુસલમાનોં કી સંખ્યા બઢકર લગભગ ચાર ગુણા હો ગઈ હૈ. ઈસકે વિપરીત બાંગ્લાદેશ સમેત પાકિસ્તાન મેં બચી લગભગ ઉતની હી હિન્દુઓં કી જનસંખ્યા કા લગભગ સર્વનાશ કર દિયા ગયા હૈ. ઇતને બડે પૈમાને પર નરસંહાર શાયદ હી કહીં હુઆ હો.
૧૯૭૦ કે બાદ મુસલમાનોં કા રુખ અધિકાધિક આક્રાંત હોતા જા રહા હૈ. ઈસકા મૂલ કારણ અરબોં કે પાસ સે તેલ કા અથાહ ધન આતા હૈ જિસકા પ્રયોગ વે પાન-ઇસ્લામવાદ કો શહ દેને કે લિયે કર રહે હૈં. પ્રો. અલી અજુરાઈ, જો સ્વયં મુસલમાન હૈં ઔર એક અમરિકી વિશ્ર્વવિદ્યાલય મેં રાજનીતિ કે પ્રોફેસર હૈં, ને ‘ઇન્ટરનેશનલ અફેર’ મેં છપે અપને હાલ કે લેખ મેં ઇસ ઘટનાચક્ર કા વિશ્ર્લેષણ કરતે હુએ લિખા હૈ કિ ‘૧૯૭૦ કે બાદ તીન પ્રકાર કે ઘટનાચક્રને મુસ્લિમ સંસાર કે રુખ સે શેષ સંસાર કો પ્રભાવિત કિયા હૈ. ઉનમેં સે પહલા હૈ ઇસ્લામ કા રાજનીતિકરણ. દૂસરા હૈ ઇસ્લામ કા પેટ્રોલીકરણ. તીસરા હૈ ઇસ્લામ કા આણવીકરણ ઔર ઇસ્લામી (અણુ) બમ કા નિર્માણ. પહલે કા સંબંધ ઇસ્લામી સંસાર મેં બઢતી હુઈ રાજનીતિક ચેતના સે હૈ. દૂસરે કા સંબંધ પેટ્રોલજન્ય ધનશક્તિ કા મુસ્લિમ દેશોં કે ભાગ્યોદય કે યોગ સે હૈ. તીસરે કા સંબંધ યુદ્ધ-ક્ષેત્ર મેં ઇસ્લામ કી અણુશક્તિ કે સમ્ભાવિત પ્રભાવ સે હૈ.’
ઇસ્લામ કે ઇસ રાજનીતિકરણ, પેટ્રોલીકરણ ઔર આણવીકરણ સે હિન્દુસ્તાન કે લિયે બહુત ગંભીર પરિણામ હો સકતે હૈં. પાકિસ્તાન સંસાર કા સબસે શક્તિશાલી ઇસ્લામી રાજ્ય હૈ. અરબોં દ્વારા મિલને વાલે ધન કે બલ પર યહ ઇસ્લામ કે આણવીકરણ ઔર ઇસ્લામી અણુબમ કે નિર્માણ કા સબસે બડા કેન્દ્ર બન ગયા હૈ. અમરિકા ઔર ચીન ઇસે સૈનિક સહાયતા દે રહે હૈં. ઇન કારણોં સે ઇસકે ઇસ્લામી સિદ્ધાન્તવાદી સૈનિક તાનાશાહી ઔર ઉસકે ભારત સ્થિત પાંચવે દસ્તે કી અન્દરુની તોડ-ફોડ ઔર બાહરી આક્રમણ કે બલ પર હિન્દુસ્તાન કો ભી ઇસ્લામી રાજ્ય બનાને કી યોજના કો કાર્ય‚પ દેને કી ઔર અગ્રસર કિયા હૈ.
હિન્દુ સમાજ કે ગરીબ ઔર પીછડે વર્ગ કો અરબોં સે પ્રાપ્ત આર્થિક સહાયતા કે બલ પર સામૂહિક ‚પ સે મુસલમાન બનાને કે ઘટનાચક્ર કો ઇસ પરિપ્રેક્ષ્યમેં દેખના ચાહિયે ઔર ઈસકે રાજનીતિક ઉદ્દેશ્યોં કો સમઝના ચાહિયે. યહ ન કેવલ ભારત કી એકતા ઔર સુરક્ષા કે લિયે એક નયા ઔર ભયાનક ખતરા હૈ, અપિતુ ભારત કે એક રાષ્ટ્ર કે ‚પ મેં અસ્તિત્વ કો ભી ચુનોતી હૈ.
જબ ભારતીય પંથો કા અનુયાયી કોઈ હિન્દુ મુસલમાન બનતા હૈ તો વહ અપની પૂજાવિધિ હી નહીં બદલતા અપિતુ ઉસકી રાષ્ટ્રીયતા ઔર આસ્થાયેં ભી બદલ જાતી હૈં, ઉસકી આસ્થા કા પ્રથમ કેન્દ્ર ઇસ્લામી ‘મિલ્લત’ ઔર મુસ્લિમ રાજ્ય, વિશેષ‚પ મેં પાકિસ્તાન, બન જાતે હૈં ઔર હિન્દુસ્તાન કે પ્રતિ આસ્થા સંદિગ્ધ હો જાતી હૈ.
ઈન હાલાત મેં હિન્દુસ્તાન કે રાષ્ટ્રપતિ હોને કે નાતે દેશ કે અંદર ઔર બાહર કા યહ ઘટના-ચક્ર આપકે લિયે વિશેષ ચિંતા કા વિષય હૈ. દલગત સ્વાર્થ કે કારણ દેશ કે રાજનીતિક દલ ઔર ઉનકે નેતા ઈસ સ્થિતિ મેં નિહિત ખતરોં કી ઔર આવશ્યક ધ્યાન નહીં દે રહેં હૈં. ઇસલિયે આપસે હી આશા કી જાતી હૈ કિ આપ ઉસ સ્થિતિ કા યથાર્થવાદી ઔર રાષ્ટ્રવાદી મૂલ્યાંકન કરકે દેશ કો ઠીક દિશા દેંગે.
ઇતિહાસ ઔર અંતરરાષ્ટ્રિય રાજનીતિ કે એક વિદ્યાર્થી કે નાતે જિસને પાકિસ્તાન ઔર બાંગ્લાદેશ કી રુખ ઔર ભારત મેં ઉનકે એજન્ટો કી ગતિવિધિયોં કે પરિપ્રેક્ષ્ય મેં ભારત કે એક રાષ્ટ્ર કે ‚પમેં નિર્માણ ઔર પ્રગતિ કી સમસ્યાઓં પર ગમ્ભીરતા સે વિચાર કિયા હૈ, મેરા યહ સુવિચારિત મત હૈ કિ હિન્દુસ્તાન કી રક્ષા ઔર રાષ્ટ્ર કે ભવિષ્ય કે સમ્બન્ધ મેં આશ્ર્વાસ્ત હોને કે લિયે દો પગ ઉઠાને અતિ આવશ્યક હૈ. પહલા પગ હૈ, હિન્દુસ્તાન કો હિન્દુ રાજ્ય ઘોષિત કરના. દૂસરા હૈ, ભારતીય પંથો કે કિસી ભી અનુયાયી કો કિસી ભી સેમેટિક પંથ (વિશેષ ‚પમેં ઇસ્લામ, જિનકે મૂલ સિદ્ધાંત ‘સર્વ-ધર્મ-સમભાવ’ ઔર મજહબી સ્વતન્ત્રતા ઔર સહિષ્ણુતા કે ભારતીય માન્યતાઓં સે મેલ નહીં ખાતે) મેં પ્રવેશ પર કાનૂની રોક લગાના.
યદિ યહ પગ ૧૯૪૭મેં હી ઉઠા લિયે ગયે હોતે તો વિભાજન કે સમય કી પરિસ્થિતિયોં કા પુનરોદય રોકા જા સકતા થા. પરન્તુ ભૂલ સુધાર મેં કભી દેર નહીં હોતી. જો કામ ૧૯૪૭મેં હોના ચાહિએ થા ઉસે અબ તો કર હી લેના ચાહિયે.
ભારત કે ચહુઔર કે રાજ્ય યા તો હિન્દુ-બૌદ્ધ રાજ્ય હૈં યા ઈસ્લામી રાજ્ય. પાકિસ્તાન ઔર બાંગ્લાદેશ કે ઇસ્લામી રાજ્ય વ્યાવહારિક ‚પ મેં પુન: ભારત કે વિરુદ્ધ એક હો ગયે હૈં. બાંગ્લાદેશ કી સ્વતંત્રતા કે લિયે ભારત કી જનતા ઓર જવાનોં દ્વારા કિયે ગયે સારે બલિદાનોં કો બાંગલા દેશ કે મુસલમાન શાસકોં ને ભૂલા દિયા હૈ. ઈસસે યહ ધારણા પક્કી હુઈ કિ મુસલમાન મુસલમાન પહેલે હોતા હૈ ફિર કુછ ઔર. જબ ઉનમેં ઈસ્લામી ધર્માન્ધતા જગતી હૈં તો વે ગૈર-મુસ્લિમ લોગોં કે પ્રતિ ભાઈચારે, કૃતજ્ઞતા ઓર માનવતા કી ભાવના ખો બૈઠતે હૈં. હિન્દુસ્તાન કી જનતા ઓર સરકાર ઈસ કટુ સત્ય કી અવહેલના અપની બર્બાદી કી કિંમત પર નહીં કર સકતી.
રાષ્ટ્રપતિ હોને કે નાતે આપ હમારી સશસ્ત્ર સેનાઓ કે સર્વોચ્ચ સેનાપતિ ભી હૈ. સેના કે જવાનો ઓર અફસરોં કો હી યુદ્ધ મેં પાકિસ્તાન સે લોહા લેના પડતા હૈ. કુછ અપવાદોં કો છોડકર પાકિસ્તાન કે સાથ યુદ્ધમેં મુસ્લિમ સૈનિકોં કી ભૂમિકા કા અનુભવ સુખદ નહીં હૈ. સરકાર દ્વારા નિયુક્ત ‘ડિફેન્સ સ્ટડી ટીમ’ કે ઉપાધ્યક્ષ કે નાતે મુઝે ઈસ સમ્બન્ધ મેં તથ્યો ઓર સેના કે જવાનો તથા અફસરોં કી ભાવના કો જાનને કા અવસર મિલા થા. ઉનસે ૧૯૪૭ મેં પાકિસ્તાન દ્વારા કશ્મીર પર આક્રમણ કે સમય મૈંને જો પ્રત્યક્ષ અનુભવ કિયા થા, ઉસકી પુષ્ટિ હુઈ હૈ.
કિસી દેશભક્ત ભારતીય કો ‘હિન્દુ રાજ્ય’ સે વિદકને કા કોઈ કારણ નહીં. ઐતિહાસિક દૃષ્ટિ સે હિન્દુ ‘ઇન્ડિયન’ કા પર્યાયવાચી શબ્દ હૈ. ઈન દોનોં નામોં કા ઉદ્ગમ હમારે દેશ કા મહાન ભૌગોલિક માનચિત્ર સિન્ધુ નદી હૈ. યુનાનિયોંને સિન્ધુ કા ઉચ્ચારણ ઈણ્ડસ કિયા ઔર ઈસલિયે સિન્ધુસ્થાન અથવા હિન્દુસ્તાન કો ઇન્ડિયા ઓર યહાં કે લોગોં કો ઇન્ડિયન કી સંજ્ઞા દી. હર ઈન્ડિયન યા ભારતીય, જિસકા મજહબ દેશ કે પ્રતિ ઉસકી આસ્થા મેં આડે નહી આતા, વહ હિન્દુ હૈ. સભી સચ્ચે ભારતીયોં સે યહ અપેક્ષા હૈ કિ વે ઈસ્લામ કે ઉન સિદ્ધાન્તોં કા પરિત્યાગ કરે જો ભારતીય રાષ્ટ્રીયતા ઓર સર્વ ધર્મ-સમભાવ સે મેલ નહીં ખાતે.
મુઝે આશા ઓર વિશ્ર્વાસ હૈ કિ રાષ્ટ્ર કે સર્વોચ્ચ અધિકારી હોને કે નાતે આપ ઉપર લિખિત બાતો પર ગંભીરતા સે વિચાર કરેંગે. સમય પર કિયા કામ અનેક ભાવી કઠિનાઈયોં સે બચાતા હૈ.


સમ્માન સહિત,
ભવદીય
બલરાજ મધોક