@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ પંજાબના પ્રચાર પ્રમુખ શ્રી રામગોપાલજી પંજાબની વાસ્તવિક સ્થિતિ અને નશામુક્તિ માટે રા.સ્વ.સંઘે કરેલ વિશે વાત કરે છે

પંજાબના પ્રચાર પ્રમુખ શ્રી રામગોપાલજી પંજાબની વાસ્તવિક સ્થિતિ અને નશામુક્તિ માટે રા.સ્વ.સંઘે કરેલ વિશે વાત કરે છે


શ્રી રામગોપાલજી જણાવે છે કે, પંજાબને જે રીતે નશીલું બતાવવામાં આવ્યું તે તેવું છે જ નહીં. લોકો કહે છે કે પંજાબનું સમગ્ર યુવાધન નશામાં ડૂબી ગયું છે પણ તે વાત ખોટી છે. હા, ગુટખા, દારૂ અને તમાકુનું વ્યસન ખૂબ છે. કેટલાંક અતિ ધનાઢ્ય અને શ્રીમંત વર્ગના નબીરાઓ અન્ય વ્યસનો કરે છે પણ આખે આખું પંજાબ કે એના યુવાનો નહીં.