@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ આ શતાયુ મતદારો યુવાનોને પ્રેરણા આપે છે

આ શતાયુ મતદારો યુવાનોને પ્રેરણા આપે છે

 
શતાયુ મતદારો માટે ચૂંટણીપંચ શું કરશે ?
 
ચૂંટણી પંચ રાજ્યના તમામ શતાયુ મતદારો ૧૦૦ ટકા મતદાન કરે તે માટે જે તે ક્ષેત્રના ચૂંટણી અધિકારીને ઘરે-ઘરે જઈ સમજાવવાનું સૂચન કર્યું છે. જરૂર પડે તો આ શતાયુ મતદારોની માંગણી મુજબ સહાયક પણ પૂરા પાડશે અને તેઓને મતદાન મથક સુધી લઈ જવા માટે વાહનની સુવિધા પણ આપશે.