@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યોજાયું વિશાળ પથસંચલન

અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યોજાયું વિશાળ પથસંચલન


 

 
અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથસંચલનનું આયોજન કરાયું હતું .શહેરના ત્રણ રૂટ પર પથસંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 5 હજારથી વધુ સ્વયંસેવકો જોડાયા હતા.
પ્રસ્તુત છે એક તસવીર ઝલક…