સમયથી કોઈ હારતું નથી અને સમયથી કોઈ જીતતું પણ નથી પરંતું સમયથી જે શીખે છે એ જ વ્યક્તિ સફળ થાય છે..!!

24 Aug 2023 10:26:52

gujarati suvichar 
 
સમયથી કોઈ હારતું નથી અને સમયથી કોઈ જીતતું પણ નથી પરંતું
સમયથી જે શીખે છે એ જ વ્યક્તિ સફળ થાય છે..!!
 
- ચન્દ્રયાન 2 નો પ્રયાસ અને ચન્દ્રયાન ૩ની સફળતા આ જ શીખવાડે છે
Powered By Sangraha 9.0