ફિલ્મીચક્કર

સજિની સિંદે કા વાયરલ વીડિઓ – આજના સમય સાથે કનેક્ટ થતી ફિલ્મ –અચૂક જોઇ આવો!

Sajini Shinde Ka Viral Video - સજિની સિંદે કા વાયરલ વીડિઓ ફિલ્મ આજે એટલે ૨૭ ઓક્ટોબરે રીલીઝ થઈ છે. આ એક ક્રાઇમ થ્રીલર અને સમાજને સંદેશ આપતી ફિલ્મ છે…..

કોરોના કાળને યાદ અપાવતું રૂવાડાં ઉભા કરી દે તેવું ભીડ ફિલ્મનું ટ્રેલર ટ્રેન્ડ થઈ રહ્યું છે

ટૂંકમાં ભીડનું આ ટ્રેલર કોરોના કાળની એ ભયાનકતા યાદ અપાવે છે. લો તમે પણ જોઇ લો...બાકી ફિલ્મ ૨૩ માર્ચે રીલીજ થવાનું છે..

અજય દેવગનનું ગજબ એક્શનવાળું ફિલ્મ ભોલાનું ટ્રેલર આવ્યું છે...માત્ર થોડાક જ કલાકમાં ૧૭ મિલિયન લોકોએ જોયું

૨૦૧૯માં Lokesh Kanagaraj એ Kaithi નામની એક ફિલ્મ બનાવી હતી. અજય દેવગણે આ ફિલ્મની હિન્દી રીમેક બનાવી છે અને તેનું નામ આપ્યું છે ભોલા.. ( Bhola ). ટ્રેલર જોઇને લાગે છે કે આ એક્શનથી ભરપૂર ફિલ્મ હશે. ..

મન – મનોબળને મજબૂત બનાવતી આ ફિલ્મ જોવા જેવી છે…!! જુવો... ચાલ મન જીતવા જઈએ -૨

રસ્તાઓ કેવી રીતે શોધવા જોઈએ? વિચારસરણી કેવી રાખવી જોઈએ, કેવો અભિગમ અપનાવવો જોઈએ અને મુખ્ય દરેક પરિસ્થિતિમાં જીતવા માટે મનને મક્કમ કેવી રીતે બનાવવું જોઈએ? એ બધી વાતોને આવરી લેતી આ ફિલ્મ છે. ..

‘વશ’ ફિલ્મનો રાક્ષસ શું શું ખાઈ ગયો એ ખબર છે?

‘વશ’માં એ ત્રણે ત્રણ પાસાઓને ખૂબ સારો ન્યાય અપાયો છે. આ ફિલ્મના લેખક - દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક Krishnadev Yagnik (કે.ડી)નું લેખન - દિગ્દર્શન, કેદાર-ભાર્ગવનો બેકગ્રાઉન્ડ સ્કોર અને પાત્રોનો અભિનય બધું મજબુત છે...

Laal Kaptaan Trailer નું આ ભયાનક ટ્રેલર જોઇ તમારા હોશ ઉડી જશે!

સૈફાઅલી ખાનનું એક ભયાનક લાગતું ફિલ્મ આગામી ૧૮ ઓક્ટોબરે આવવાનું છે પણ આજે તેનું એક ટ્રેલર રીલિસ થયું છે...

ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’એ નેશનલ એવોર્ડ જીતીને ઇતિહાસ સર્જ્યો છે જાણો આ ફિલ્મની પાછળના પડકારોની કહાની

૨૦૧૯માં ગુજરાતીમાં બનેલી ‘હેલ્લારો’ ફિલ્મને સમગ્ર ભારતની તમામ ભાષાઓમાં બનેલી ફિલ્મો પૈકી સર્વશ્રેષ્ઠ ફિચર ફિલ્મનો ઍવોર્ડ મળ્યો છે. ..

જો કામ દુનિયા કો નામુમકિન લગે.....

ફિલ્મી ડાયલોગ | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | | ગુડ મોર્નિંગ | આવા ડાયલોગ વાંચવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

The Tashkent Files : વિવેચક નહીં પરંતુ સામાન્ય નાગરિકની નજરે

  બીજી ઓક્ટોબરના દિવસનું શું ગાંધીજીના જન્મદિવસ સિવાય પણ કોઈ મહત્ત્વ છે ? 'Taskent' શબ્દને કઈ રીતે બોલાય અને આ જગ્યા ક્યાં આવી ? Mitrokhian archiever કે જેણે દુનિયાના ઘણા દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર રાજનૈતિક હસ્તીઓ અને જાસૂસી સંસ્થા (KGB)ના સંબંધો પર પ્રશ્ર્નો ઉઠાવ્યા એ શું છે ? આ અને આવા ઘણા પ્રશ્ર્નો મેં કોઈ દિવસ વિચાર્યા જ ન હતા અને આવું કંઈક વિચારવા માટે પ્રેરિત કરે અથવા આ બાબતે માહિતી આપે તેવું કોઈ સાહિત્ય અમને ભણવામાં આવ્યું હોય તેવું પણ યાદ નથી. ભારતીય રાજનૈતિક ઇતિહાસના આ મહત્ત્વના ..