ભારતમાં ‘સેક્યુલરિઝમ’ શબ્દ એટલી હદે પ્રદૂષિત થયો છે કે સાચા સેક્યુલરિઝમને દીવો લઈને શોધવા જવું પડે તેમ છે. ખાસ યાદ રાખવા જેવું છે કે ભારતની લગભગ ૯૯ ટકા પ્રજા આસ્તિક છે. હિંદુ નાસ્તિક હોય તોય ‘હિંદુ’ મટી નથી જતો..
નમસ્તે, મિ. ગાંધી, હું આઇન્સ્ટાઈનના આપના વિશેના વિચારો વાંચતો હતો એટલે મિ. કિંગને વિનંતી કરી કે આપણે મિ. ગાંધીને મળીએ તો ? એમણે હા પાડી એટલે આ મીટિંગ શક્ય બની છે, વેલકમ, સર.....
આ આખું વર્ષ હવે ગાંધીની ૧૫૦મી જન્મજયંતી તરીકે ઉજવાશે આવા સમયે આવો જાણીએ કે માત્ર ભારતના જ લોકો નહિ પણ વિદેશની મહાન હસ્તીઓ પણ ગાંધી વિચારથી પ્રભાવિત થઈ હતી ..