આતંક વિરુધ્ધ શ્રીલંકાની ઐતિહાસિક કાર્યવાહી આતંકીઓમાં હાહાકાર
શ્રીલંકામાં ઈસ્ટર પરના હુમલા બાદ ત્યાંની સરકારે કટ્ટરવાદીઓ વિરુદ્ધ રીતસરની ધરબડાટી બોલાવી આતંકવાદ સામે જાણે કે રીતસરનું યુદ્ધ છેડી દીધું છે. ત્યારે આતંકી હુમલા દરમિયાન ભારતમાં પણ આતંક અને તેના આકાઓ વિરુદ્ધ આ જ પ્રકારની કડક કાર્યવાહી થાય તેવી માંગણી બળવત્તર બની છે.
..