સાધના સામયિક

યુવાસંવાદ । આ નૂતન ભારત છે, અખંડ અને અડીખમ

આજનો યુવાન ભગવદ ગીતા જાણવા પણ ઇચ્છે છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં હોશિયાર થવા પણ તત્પર છે...

લેખક બનવાની, સાધનામાં લેખ પ્રકાશિત કરાવવાની, ગુજરાત સાહિત્ય અકાદમી સાથે જોડાવાની ઉત્તમ તક । નિબંધસ્પર્ધામાં ભાગ લો, વિજેતા બનો અને જીતો પુરસ્કાર

સાધના પ્રકાશન ટ્રસ્ટ (સાપ્તાહિક) તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુકત ઉપક્રમે ૧૮થી ૨૮ વર્ષ સુધીના સૌ (ભાઈ-બહેનો) માટે એક નિબંધસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે..