લેખક બનવાની, સાધનામાં લેખ પ્રકાશિત કરાવવાની, ગુજરાત સાહિત્ય અકાદમી સાથે જોડાવાની ઉત્તમ તક । નિબંધસ્પર્ધામાં ભાગ લો, વિજેતા બનો અને જીતો પુરસ્કાર
સાધના પ્રકાશન ટ્રસ્ટ (સાપ્તાહિક) તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુકત ઉપક્રમે ૧૮થી ૨૮ વર્ષ સુધીના સૌ (ભાઈ-બહેનો) માટે એક નિબંધસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે..