સાધના સામયિક

પ્રભુ રામ જન્મ્યા છે તે દેશમાં શું ‘જય શ્રીરામ’ પણ નહીં બોલી શકાય ?

આવો પ્રશ્ર્ન એટલા માટે થઈ રહ્યો છે કે છેલ્લા થોડા મહિનાથી પશ્ર્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી પશ્ર્ચિમ બંગાળમાં જય શ્રી રામ બોલનારાને ગાળો બોલનારા કહી રહ્યા છે..

ઉનાળાની કવિતા | તડકાનું તોફાન અને ઉનાળાની ગર્મીનું અદ્‌ભુત વર્ણન

તડકાનું તોફાન જામ્યું છે, અચાનક જ વૃક્ષની છાયા શીતળતાના શ્ર્લોક જેવી બની ગઈ છે. વહેલી સવારનો પવન દાબડીમાં મૂકી રાખવાની ઇચ્છા થઈ આવે છે..

આતંક વિરુધ્ધ શ્રીલંકાની ઐતિહાસિક કાર્યવાહી આતંકીઓમાં હાહાકાર

શ્રીલંકામાં ઈસ્ટર પરના હુમલા બાદ ત્યાંની સરકારે કટ્ટરવાદીઓ વિરુદ્ધ રીતસરની ધરબડાટી બોલાવી આતંકવાદ સામે જાણે કે રીતસરનું યુદ્ધ છેડી દીધું છે. ત્યારે આતંકી હુમલા દરમિયાન ભારતમાં પણ આતંક અને તેના આકાઓ વિરુદ્ધ આ જ પ્રકારની કડક કાર્યવાહી થાય તેવી માંગણી બળવત્તર બની છે. ..