આ ઉપાય અરવાથી કફ મટે છે
- અરડૂસીનાં પાનનો રસ પીવાથી કફ મટે છે.
- કાંદાનો રસ પીવાથી અને કાંદા (ડુંગળી) ખાવાથી કફ મટે છે.
- જેઠીમધનું લાકડું કે ચૂર્ણ લેવાથી કફ મટે છે.
- શિવામ્બુના કોગળા કરવાથી, પીવાથી કફ મટે છે.
- કફ અને શરદીનો ઉત્તમ ઇલાજ શિવામ્બુ છે કફ મટે છે.
- તુલસીનો રસ, આદુનો રસ મધ સાથે લેવાથી કફ મટે છે.
- એલચી, સિંધવ, ઘી, મધ ભેગા કરીને ચાટવાથી કફ મટે છે.
- આદુનો રસ, લીંબુનો રસ, સિંધવ મેળવી લેવાથી કફ મટે છે.
- હળદર, મીઠું, ગોળ ગરમ કરી ખાવાથી કફ મટે છે.
- રાત્રે સૂતી વખતે શેકેલા ચણા ખાવાથી કફ મટે છે.
- ખાંડની તમામ ચીજો બંધ કરી દેવાથી કફ મટે છે.
- આદુ, સૂંઠવાળું હુંફાળુ પાણી પીવાથી કફ મટે છે.
આરોગ્ય મંત્ર...
અહીં આપેલા ઉપાય તમારી સમજ માટે છે. ઉપાય કોઇ વૈદ્યને મળીને કરવા હિતાવહ છે...