ઈ - સાધના

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

બાળ વિભાગ

મહાન ક્રાંતિકારી વાસુદેવ બળવંત ફડકે : જેમણે ક્લાર્કની નોકરી છોડી અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી દીધા!

લગભગ ૩૦૦ લોકોને તલવારબાજી, ઘોડેસવારી અને નિશાનેબાજી શીખવી અને તેમણે અંગ્રેજો વિરુદ્ધ લડવા માટે તૈયાર કર્યા. તેઓએ સ્વતંત્રતા માટે પોતાની સેના બનાવી પણ ધનની કમી વરતાવા લાગી, પરિણામે સરકારી ખજાનો લૂંટવાની યોજના બનાવી. પહેલો છાપો પુણે જિલ્લાના શિરૂર તાલુકાના ધમાટી ગામમાં માર્યો, જ્યાં સરકારના કરવેરાના પૈસા સ્થાનિક વેપારી બાલચંદને ત્યાં રાખવામાં આવતા. તે પૈસા તેમણે દુકાળ પીડિતોની સેવા માટે વાપર્યા. ભૂખે મરતાં લોકોને અનાજ પૂરું પાડ્યું. આ પછી તેમણે અનેક છાપા મારીને ધન એકઠું કર્યું.

read more
સાધના વિશેષ
સંસ્કૃતિસુધા । ભગવા અને ભગવાનના પ્રતિનિધિને પૂજવાનો અણમોલ અવસરગુરુપૂર્ણિમા
સંસ્કૃતિસુધા । ભગવા અને ભગવાનના પ્રતિનિધિને પૂજવાનો અણમોલ અવસરગુરુપૂર્ણિમા

સંસ્કૃતિસુધા । ભગવા અને ભગવાનના પ્રતિનિધિને પૂજવાનો અણમોલ અવસરગુરુપૂર્ણિમા

ભગવાથી ભાગીને ક્યાં જશો? ભગવો તો ભીતરમાં ભળી ગયેલો રંગ-ઉમંગ છે. આ ગુરુપૂર્ણિમાએ ભગવાની ભવ્યતાને પ્રમાણીએ-પખાળીએ....

ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી: માત્ર ૭ દિવસમાં રસાયણમુક્ત જમીન અને ખેડૂતો માટે સમૃદ્ધિનો નવો માર્ગ!
ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી: માત્ર ૭ દિવસમાં રસાયણમુક્ત જમીન અને ખેડૂતો માટે સમૃદ્ધિનો નવો માર્ગ!

ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી: માત્ર ૭ દિવસમાં રસાયણમુક્ત જમીન અને ખેડૂતો માટે સમૃદ્ધિનો નવો માર્ગ!

ગોકૃપા અમૃતમ્‌, ગોબર, ગોમૂત્ર દૂધ, દહીં, ઘી, પંચગવ્ય અને ૨૧ ઔષધિઓને એક કરીને તેમાં જ બેક્ટેરિયા આઈસોલેટ કરીને કોલોની બનાવે છે. તેમાં ૧૧૦થી વધારે પ્રકારના જીવાણુ એવા છે જે ખેડૂતના ઘરમાં મલ્ટીપલ (અનેકગણા) થાય અને ગોબરમાં નાખીએ તો સાત જ દિવસમાં જમીનને યુરિયા, ડીએપી, પેસ્ટિસાઈડ્સથી મુક્ત કરી દે છે

‘બંદે મેં થા દમ’ : નહેરુની મજબૂરી, કોંગ્રેસનો વિશ્વાસઘાત અને મુખર્જીનો સંઘર્ષ
‘બંદે મેં થા દમ’ : નહેરુની મજબૂરી, કોંગ્રેસનો વિશ્વાસઘાત અને મુખર્જીનો સંઘર્ષ

‘બંદે મેં થા દમ’ : નહેરુની મજબૂરી, કોંગ્રેસનો વિશ્વાસઘાત અને મુખર્જીનો સંઘર્ષ

ડૉ. મુખર્જીએ પં. નહેરુ માટે કહેલું કે, જેણે સ્વયં મુસ્લિમ સાંપ્રદાયિક્તાને પોષવા ભારતીય રાષ્ટ્રપ્રેમનું બલિદાન આપ્યું છે તેને બીજાને ‘સાંપ્રદાયિક’ કહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી.

જો ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના હોત તો...
જો ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના હોત તો...

જો ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના હોત તો...

૬ જુલાઈ - ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે । કેસરની ક્યારીએથી કંડારાયેલું... કશ્યપ ઋ ષિનું કલ્યાણકારી કર્મક્ષેત્ર... કાશ્મીર કાયમ આપણું રહ્યું... કારણ... કેસરીયું બલિદાન, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું

ચોમાસામાં ક્યારેય નહીં પડો બીમાર: બસ ઘરે જ અપનાવી લો આ ૬ રામબાણ ઉપાય!
ચોમાસામાં ક્યારેય નહીં પડો બીમાર: બસ ઘરે જ અપનાવી લો આ ૬ રામબાણ ઉપાય!

ચોમાસામાં ક્યારેય નહીં પડો બીમાર: બસ ઘરે જ અપનાવી લો આ ૬ રામબાણ ઉપાય!

રોજિંદા આહારમાં લસણ, ડુંગળી, અજમાનું પ્રમાણ વધારી દેવું જોઈએ. સૂંઠ, કાળાં મરી અને તુલસીના પાનની ચા પીવાથી પણ ફાયદો થાય છે.

|
સંસ્કૃતિસુધા । ૨૩ જૂન, નિર્વાણદિન નિમિત્તે | બાળસાહિત્યના બ્રહ્મા અને મુછાળી મા ગિજુભાઈ બધેકા
સંસ્કૃતિસુધા । ૨૩ જૂન, નિર્વાણદિન નિમિત્તે | બાળસાહિત્યના બ્રહ્મા અને મુછાળી મા ગિજુભાઈ બધેકા

સંસ્કૃતિસુધા । ૨૩ જૂન, નિર્વાણદિન નિમિત્તે | બાળસાહિત્યના બ્રહ્મા અને મુછાળી મા ગિજુભાઈ બધેકા

નૂતન બાલશિક્ષણના પ્રબળ પ્રવર્તક ગિજુભાઈનું પ્રદાન જ્યાં સુધી બાળકો રહેશે ત્યાં સુધી રહેવાનું છે.

Tags
વિશેષાંક
ડિસેમ્બર. ૦૬, ૨૦૨૪

રંગીલું રાજકોટ - રાજકોટના હરવા-ફરવા જેવા ૭ સ્થળ

રાજકોટએ ખાણીપીણીની બાબતે સમૃદ્ધ છે પણ અહીં પ્રકૃત્તિનું સાનિધ્ય ધરાવતા, મનને અદકેરી શાંતિ આપતા અને ઇતિહાસનો સમૃદ્ધ વારસો ધરાવતા સ્થળ આવેલા છે.

રંગીલું રાજકોટ - રાજકોટના હરવા-ફરવા જેવા ૭ સ્થળ

બાલારામ મંદિર – ચિત્રાસણી | મહાભારત કાળનું ૫૦૦૦ વર્ષ જૂનું પ્રાચીન શિવમંદિર

મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ.

બાલારામ મંદિર – ચિત્રાસણી | મહાભારત કાળનું ૫૦૦૦ વર્ષ જૂનું પ્રાચીન શિવમંદિર

જનસેવાના જાગીરદાર સંતશ્રી પુનિત મહારાજ

મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.

જનસેવાના જાગીરદાર સંતશ્રી પુનિત મહારાજ
એપ્રિલ. ૧૫, ૨૦૨૪

વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? ગુજરાતના આ ८ સ્થળોએ જઇ આવો!

બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.

વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? ગુજરાતના આ ८ સ્થળોએ જઇ આવો!