ઈ - સાધના

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

સાધના વિશેષ
નવરાત્રી નવમો દિવસ: સિદ્ધિદાત્રીનું પૂજન | સિદ્ધિદાત્રીમાની જીવનગાથા | Siddhidatri Mata ni jivan katha
નવરાત્રી નવમો દિવસ: સિદ્ધિદાત્રીનું પૂજન | સિદ્ધિદાત્રીમાની જીવનગાથા | Siddhidatri Mata ni jivan katha

નવરાત્રી નવમો દિવસ: સિદ્ધિદાત્રીનું પૂજન | સિદ્ધિદાત્રીમાની જીવનગાથા | Siddhidatri Mata ni jivan katha

દુર્ગામાતાનું નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રીનું છે. નવરાત્રી-પૂજનમાં નવમા દિવસે એટલે કે છેલ્લે મા સિદ્ધિદાત્રીની પૂજા - ઉપાસના - આરાધના કરવામાં આવે છે.

નવરાત્રી આઠમો દિવસ : મહાગૌરીનું પૂજન | મહાગૌરીની જીવનગાથા | Mahagauri mata Jivan Katha
નવરાત્રી આઠમો દિવસ : મહાગૌરીનું પૂજન | મહાગૌરીની જીવનગાથા | Mahagauri mata Jivan Katha

નવરાત્રી આઠમો દિવસ : મહાગૌરીનું પૂજન | મહાગૌરીની જીવનગાથા | Mahagauri mata Jivan Katha

દુર્ગામાતાનું આઠમું સ્વરૂપ મહાગૌરી છે. નવરાત્રી-પૂજનના આઠમા દિવસે મહાગૌરીનું પૂજન - ઉપાસના - આરાધના કરવામાં આવે છે.

નવરાત્રી સાતમો દિવસ : કાલરાત્રિનું પૂજન | કાલરાત્રિની જીવનગાથા | Kalratri Mata Jivan Katha
નવરાત્રી સાતમો દિવસ : કાલરાત્રિનું પૂજન | કાલરાત્રિની જીવનગાથા | Kalratri Mata Jivan Katha

નવરાત્રી સાતમો દિવસ : કાલરાત્રિનું પૂજન | કાલરાત્રિની જીવનગાથા | Kalratri Mata Jivan Katha

કાળરાત્રિ માતાના સ્વરૂપ-વિગ્રહને પોતાના હૃદયમાં સ્થાન આપીને સાધકે નિષ્ઠાપૂર્વક તેમની ઉપાસના કરવી જોઈએ. યમ- નિયમ-સંયમનું પૂર્ણ પાલન કરવું જોઈએ. મન-વચન-કાયાની પવિત્રતા રાખવી જરૂરી છે.

નવરાત્રી છઠ્ઠો દિવસ : કાત્યાયની દેવીનું પૂજન | કાત્યાયની દેવીની જીવનગાથા | Katyayani devi jivan katha
નવરાત્રી છઠ્ઠો દિવસ : કાત્યાયની દેવીનું પૂજન | કાત્યાયની દેવીની જીવનગાથા | Katyayani devi jivan katha

નવરાત્રી છઠ્ઠો દિવસ : કાત્યાયની દેવીનું પૂજન | કાત્યાયની દેવીની જીવનગાથા | Katyayani devi jivan katha

દુર્ગામાતાના છઠ્ઠા સ્વરૂપને કાત્યાયની કહેવામાં આવે છે. નવરાત્રી-પૂજનના છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે.

નવરાત્રી પાંચમો દિવસ: સ્કન્દમાતાનું પૂજન | સ્કન્દમાતાની જીવનગાથા | Skandmata ni jivan katha
નવરાત્રી પાંચમો દિવસ: સ્કન્દમાતાનું પૂજન | સ્કન્દમાતાની જીવનગાથા | Skandmata ni jivan katha

નવરાત્રી પાંચમો દિવસ: સ્કન્દમાતાનું પૂજન | સ્કન્દમાતાની જીવનગાથા | Skandmata ni jivan katha

Skandmata ni jivan katha | દુર્ગામાતાના પાંચમા સ્વરૂપને સ્કન્દમાતા કહેવામાં આવે છે. નવરાત્રી-પૂજનમાં પાંચમા દિવસે તેમનું પૂજન કરવામાં આવે છે. ભગવાન સ્કન્દ 'કુમાર કાર્તિકેય'ના નામે ઓળખાય છે.

નવરાત્રી ચોથો દિવસ : કુષ્માન્ડા માતાનું પૂજન | કુષ્માન્ડા માતાની જીવનગાથા | Kushmanda Mata Jivan Katha
નવરાત્રી ચોથો દિવસ : કુષ્માન્ડા માતાનું પૂજન | કુષ્માન્ડા માતાની જીવનગાથા | Kushmanda Mata Jivan Katha

નવરાત્રી ચોથો દિવસ : કુષ્માન્ડા માતાનું પૂજન | કુષ્માન્ડા માતાની જીવનગાથા | Kushmanda Mata Jivan Katha

Kushmanda Mata Jivan Katha | તેમની સાત ભુજામાં અનુક્રમે કમંડળ, ધનુષ, બાણ, કમળપુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર અને ગદા છે. આઠમી ભુજામાં સર્વ સિદ્ધિઓ અને નિધિઓ આપનારી માળા છે. તેમનું વાહન વાઘ છે.

વિશેષાંક

બાલારામ મંદિર – ચિત્રાસણી | મહાભારત કાળનું ૫૦૦૦ વર્ષ જૂનું પ્રાચીન શિવમંદિર

મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ.

બાલારામ મંદિર – ચિત્રાસણી | મહાભારત કાળનું ૫૦૦૦ વર્ષ જૂનું પ્રાચીન શિવમંદિર

જનસેવાના જાગીરદાર સંતશ્રી પુનિત મહારાજ

મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.

જનસેવાના જાગીરદાર સંતશ્રી પુનિત મહારાજ

વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? ગુજરાતના આ ८ સ્થળોએ જઇ આવો!

બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.

વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? ગુજરાતના આ ८ સ્થળોએ જઇ આવો!
ડિસેમ્બર. ૨૧, ૨૦૨૩

સુરત એટલે સૂર્યપુર - આવો જાણીએ સુરતનો ઇતિહાસ અને ૮ ફરવાલાયક સ્થળો વિશે...!!

પૌરાણિક ગ્રંથો અનુસાર, ભગવાન કૃષ્ણ મથુરાથી દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે તેમણે સુરત શહેરમાં રોકાણ કર્યુ હતું. આ શહેર યુદ્ધ અને ક્રાંતિનું પણ સાક્ષી રહ્યું છે.

સુરત એટલે સૂર્યપુર - આવો જાણીએ સુરતનો ઇતિહાસ અને ૮ ફરવાલાયક સ્થળો વિશે...!!