શ્રીમદ્ ભગવદ્ગીતા વિશે જાણી-અજાણી વાતો
સમગ્ર વિશ્વમાં શ્રીમદ્ ભગવદ્ગીતા - એ એકમાત્ર એવો ધર્મગ્રંથ છે જેની ભક્તો વિધિસર પૂજા કરે છે
બિઝનેસને અને જીવનને સફળ બનાવવાના પાઠ શ્રીમદ ભગવદ- ગીતામાં છે. તેની થોડી ચર્ચા કરીએ.
`અંગ અંગ મીરાં ફૂટી' એવું કશુંક પામવા સાહિત્ય પાસે જે પ્રજા જાય છે એ પ્રજા સમૃદ્ધ છે.
સંતાનોમાં નાના-મોટા છૂત-અછૂતનો ભેદ પાડે તે આ વિશ્વનો સૌથી મોટો અજ્ઞાની માણસ છે.
વર્તમાન સાથે ચાલવું હોય તો દુનિયામાં બનતી ઘટનાઓની સાધારણ જાણકારી રાખવી જરૂરી છે. અમારો પ્રયાસ આ કોલમ દ્વારા તમને માહિતગાર કરવાનો છે...
આ ત્રણેય મંદિર એવાં છે જેનાં દર્શન માટે આપણે મંદિર સુધી જવું પડે, મંદિર આપણી પાસે આવતું નથી.
આગામી ૧૦ વર્ષ તમારા માટે મહત્વના હશે. આ મહત્વના સમયમાં આ ૧૦ કામ કરી લો…
યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ
સત્વગુણી એ છે જે ઉઠવાના સમયે ઉઠી જાય છે અને બેસવાના સમયે બેસી જાય છે, ચાલવાનું હોય ત્યારે ચાલવા માંડે છે.
એશિયન ડેવલપમેન્ટ બેંક પ્રમાણે વર્ષ ૨૦૩૦ સુધીમાં આપણી પાસે જરૂરિયાતના ૫૦ ટકા જ પાણી બચશે.
Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામની સીમમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવા માસની ત્રીજ,ચોથ,પાંચમ અને છઠ એમ ચાર દિવસ વિશ્વ વિખ્યાત તરણેતર ભાતીગળ લોકો મેળો યોજાય છે. આવો આ મેળા વિશે જાણીએ…
ગણેશોત્સવના આ માહોલમાં ગણેશ વિશે ઘણુ બધું જાણવું જોઈએ. તો આવો, જાણીએ દુંદાળા દેવ ગણપતિ દાદાના ફંડા, તેમનાં કામ અને તેમના જન્મ વિશેની રોચક કથાઓ...
મૂકસેવક, લોકસેવક અને ગુજરાતના ‘દાદા’ રવિશંકર મહારાજને આપણે કેટલા ઓળખીએ છીએ? તેમણે ગુજરાતના પહેલા જ જન્માદિવસે પોતાના પ્રેરક સંદેશમાં ગુજરાત કેવું હોવું જોઇએ? એ જણાવી દીધું હતું...
બધા કઠોળમાં અડદ એક જ એવું કઠોળ છે જે નેચરલી ટેસ્ટોટેરોન બુસ્ટ કરનાર-વધારનાર છે.