Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
દુર્ગામાતાનું નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રીનું છે. નવરાત્રી-પૂજનમાં નવમા દિવસે એટલે કે છેલ્લે મા સિદ્ધિદાત્રીની પૂજા - ઉપાસના - આરાધના કરવામાં આવે છે.
દુર્ગામાતાનું આઠમું સ્વરૂપ મહાગૌરી છે. નવરાત્રી-પૂજનના આઠમા દિવસે મહાગૌરીનું પૂજન - ઉપાસના - આરાધના કરવામાં આવે છે.
કાળરાત્રિ માતાના સ્વરૂપ-વિગ્રહને પોતાના હૃદયમાં સ્થાન આપીને સાધકે નિષ્ઠાપૂર્વક તેમની ઉપાસના કરવી જોઈએ. યમ- નિયમ-સંયમનું પૂર્ણ પાલન કરવું જોઈએ. મન-વચન-કાયાની પવિત્રતા રાખવી જરૂરી છે.
દુર્ગામાતાના છઠ્ઠા સ્વરૂપને કાત્યાયની કહેવામાં આવે છે. નવરાત્રી-પૂજનના છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે.
Skandmata ni jivan katha | દુર્ગામાતાના પાંચમા સ્વરૂપને સ્કન્દમાતા કહેવામાં આવે છે. નવરાત્રી-પૂજનમાં પાંચમા દિવસે તેમનું પૂજન કરવામાં આવે છે. ભગવાન સ્કન્દ 'કુમાર કાર્તિકેય'ના નામે ઓળખાય છે.
Kushmanda Mata Jivan Katha | તેમની સાત ભુજામાં અનુક્રમે કમંડળ, ધનુષ, બાણ, કમળપુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર અને ગદા છે. આઠમી ભુજામાં સર્વ સિદ્ધિઓ અને નિધિઓ આપનારી માળા છે. તેમનું વાહન વાઘ છે.
મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ.
મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.
બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.
પૌરાણિક ગ્રંથો અનુસાર, ભગવાન કૃષ્ણ મથુરાથી દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે તેમણે સુરત શહેરમાં રોકાણ કર્યુ હતું. આ શહેર યુદ્ધ અને ક્રાંતિનું પણ સાક્ષી રહ્યું છે.