ઈ - સાધના

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

સાધના વિશેષ
...જ્યારે ઉજ્જૈનમાં ભગવાન શિવે વિષ્ણુ ભગવાનને વિધિવત રીતે સોંપી પૃથ્વીલોકની સત્તા!!!
...જ્યારે ઉજ્જૈનમાં ભગવાન શિવે વિષ્ણુ ભગવાનને વિધિવત રીતે સોંપી પૃથ્વીલોકની સત્તા!!!

...જ્યારે ઉજ્જૈનમાં ભગવાન શિવે વિષ્ણુ ભગવાનને વિધિવત રીતે સોંપી પૃથ્વીલોકની સત્તા!!!

દેવશયની અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ ત્રણેય લોકની સત્તા ભગવાન શિવને સોંપી પાતાળ લોકમાં રાજા બલિ પાસે જાય છે અને યોગનિદ્રા ધારણ કરે છે. આ સમયે પાલક કર્તા સ્વરૃપે ભગવાન શિવ પૃથ્વીલોકની સંભાળ રાખે છે.

ભારતની પ્રાચીન ભાષા સંસ્કૃતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે
ભારતની પ્રાચીન ભાષા સંસ્કૃતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે

ભારતની પ્રાચીન ભાષા સંસ્કૃતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે

“સંસ્કૃતના અધ્યયન વિના કોઇપણ સાચો ભારતીય સાચો વિદ્વાન બની શકતો નથી. સંસ્કૃત ભાષા જેવી સમૃદ્ધિ કોઇ ભાષામાં નથી. અજ્ઞાની લોકો તેને અકારણે અઘરી ભાષા ગણે છે” - મહાત્મા ગાંધી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક લેખક અને ચિંતક એવા શ્રી રંગાહરીજીનું દેવલોકગમન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક લેખક અને ચિંતક એવા શ્રી રંગાહરીજીનું દેવલોકગમન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક લેખક અને ચિંતક એવા શ્રી રંગાહરીજીનું દેવલોકગમન

શ્રી રંગાહરી અગિયાર કરતા વધારે ભાષાઓ બહુ સારી રીતે જાણતા હતા જેમાં સંસ્કૃત, મલયાલમ, હિન્દી, મરાઠી, તમિલ, અંગ્રેજી, ગુજરાતી વગેરે અનેક ભાષાઓ પર તેઓનું પ્રભુત્વ હતું.

હમાસ વિરુદ્ધ ઇઝરાયેલનો સંઘર્ષ | શું સેમ્યુઅલ હન્ટિગ્ટનની આગાહી સાચી પડશે?
હમાસ વિરુદ્ધ ઇઝરાયેલનો સંઘર્ષ | શું સેમ્યુઅલ હન્ટિગ્ટનની આગાહી સાચી પડશે?

હમાસ વિરુદ્ધ ઇઝરાયેલનો સંઘર્ષ | શું સેમ્યુઅલ હન્ટિગ્ટનની આગાહી સાચી પડશે?

દેશોના યુદ્ધ અંગે વિશ્વ સમુદાયનું વલણ કેવું છે ? અને આગામી સમયમાં આ સંઘર્ષની વિશ્વ પર કેવી અસરો થઈ શકે છે. આવો, જાણીએ આ વિશેષ પ્રસ્તુતિમાં...

શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેની સોળેય કળાઓથી યુક્ત હોય છે....
શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેની સોળેય કળાઓથી યુક્ત હોય છે....

શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેની સોળેય કળાઓથી યુક્ત હોય છે....

ચંદ્રને મન સાથે સીધો સંબંધ છે. જ્યોતિષીઓ એટલે ચંદ્રનો નંગ પહેરવાનું કહે છે. સર્જકોનો ચંદ્ર બળવાન હોય છે. એટલે જ એના અક્ષરનું અજવાળું સૂર્ય જેવું દાહક નહીં પણ ચંદ્ર જેવું શીતળ હોય છે.

ઇઝરાયેલ હમાસ યુદ્ધ : આતંકનો ખાત્મો જરૂરી !
ઇઝરાયેલ હમાસ યુદ્ધ : આતંકનો ખાત્મો જરૂરી !

ઇઝરાયેલ હમાસ યુદ્ધ : આતંકનો ખાત્મો જરૂરી !

નિર્દોષ નાગરિકોની સંપૂર્ણ સુરક્ષા ધ્યાને લઈને તથા વૈશ્વિક સમર્થન અને સહયોગથી સ્ટ્રેટેજીક પ્લાનિંગ સાથે આતંકનો ખાત્મો થાય અને સત્વરે આ પ્રદેશમાં શાંતિ સ્થપાય તેવી અપેક્ષા.

વિશેષાંક
નવેમ્બર. ૨૪, ૨૦૨૩

ગિરનારની લીલી પરિક્રમા વિશે આ જાણવા જેવું છે...!! જતા હોવ તો આટલું જાણી લો

આ લીલી પરિક્રમા ભવાનથની તળેટીથી શરૂ થઈ 36 કિમીનું અતંર કાપી ભવનાથની તળેટીમાં પૂર્ણ થાય છે.

ગિરનારની લીલી પરિક્રમા વિશે આ જાણવા જેવું છે...!! જતા હોવ તો આટલું જાણી લો
નવેમ્બર. ૦૧, ૨૦૨૩

દિવાળી વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? અમદાવાદથી 310 કિલોમીટરના અંતરે આવેલા આ સ્થળની મુલાકાત લેતા આવો

જો તમે ત્રણથી ચાર દિવસ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો કુંભલગઢની ટ્રીપ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન પુરવાર થઇ શકે છે

દિવાળી વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? અમદાવાદથી 310 કિલોમીટરના અંતરે આવેલા આ સ્થળની મુલાકાત લેતા આવો

નવરાત્રિ, નવદુર્ગા, ટૂંકી કથા અને મહત્વ જાણો

નવરાત્રિ એટલે મા શક્તિની આરાધનાનો પર્વ. નવ દિવસ ચાલતી નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૃપોની પૂજા સાથે ઉપવાસ કરવાની પરંપરા છે. નવરાત્રિના આ નવ સ્વરૃપો શું કહે છે જાણો

નવરાત્રિ, નવદુર્ગા, ટૂંકી કથા અને મહત્વ જાણો
ઑક્ટોબર. ૦૨, ૨૦૨૩

જામનગરના ખીજડીયા ગામને મળ્યો બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડ - જાણો તેના વિશે !

27 સપ્ટેમ્બર 2023ના રોજ વિશ્વ પર્યટન દિવસના અવસરે પર્યટન મંત્રલાય દ્વારા બેસ્ટ ટૂરિઝમ વિલેજ સ્પર્ધામાં ગુજરાતમાંથી એકમાત્ર જામનગરના ખીજડીયા ગામની પસંદગી કરવામાં આવી.

જામનગરના ખીજડીયા ગામને મળ્યો બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડ - જાણો તેના વિશે !