Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
ઊંચા ડુંગરમાં બિરાજેલ મા અંબાને નોરતાનું આમંત્રણ પાઠવવા ગામે-ગામથી ભકતો અંબાજી દૂર હૈ, જાના જરૂર હૈ...નો જયઘોષ કરતાં આવે છે. રથ ખેંચતા, ગરબા ગાતા, છંદ અને દુહાની રમઝટ બોલાવતા માના ધામ તરફ આગળ વધે છે. ભાદરવી પૂનમે લાખો લોકો દર્શન કરવા આવે છે.
આચાર્ય ચાણક્ય 7 વાતો માટે યુવાઓને ચેતવણી આપી છે જે જાણવા જેવી છે…
ઇઝરાયલમાં આજે પણ ભારતીય શૂરવીરોનાં બલિદાન અને શૌર્યગાથાને પાઠ્ય પુસ્તકોમાં ભણાવવામાં આવે છે અને ૨૩ સપ્ટેમ્બરના દિવસને વિશેષ રૂપે ઊજવવામાં આવે છે, કારણ કે ઇઝરાયલવાસીઓ માને છે કે હાઇફા શહેરની મુક્તિએ તેમના સ્વતંત્ર ઇઝરાયલનો પાયો નાખ્યો હતો.
ચારિત્ર્ય કે સારા વર્તનને ઓળંગવું ના જોઈએ એવી શાણી સલાહ પ્રસ્તુત સૂત્રમાં લેખક ચાણક્યે આપી છે.
દેશનું નામ ભારતવર્ષ હોવું જોઈએ કે ઇન્ડિયા સહિત અન્ય વિષયો અંગે દેશમાં લોકમત સંગ્રહ કર્યો હતો. તેમાં ૪૪,૬૧,૪૫૮ નાગરિકોએ ભાગ લીધો હતો. સર્વેક્ષણમાં દેશનું નામ ભારતવર્ષ હોવું જોઈએ એની તરફેણમાં ૪૩,૫૪,૦૭૭ અર્થાત્ ૯૭.૧૧ % અને ઇન્ડિયાની તરફેણમાં માત્ર ૯૮,૨૫૬ અર્થાત્ ૨.૫૪ % લોકોએ પોતાનો મત આપ્યો હતો. બાકીનાનો કંઈક જુદો મત હતો.
27 સપ્ટેમ્બર 2023ના રોજ વિશ્વ પર્યટન દિવસના અવસરે પર્યટન મંત્રલાય દ્વારા બેસ્ટ ટૂરિઝમ વિલેજ સ્પર્ધામાં ગુજરાતમાંથી એકમાત્ર જામનગરના ખીજડીયા ગામની પસંદગી કરવામાં આવી.
કહેવત છે કે અડી- કડી વાવ અને નવઘણ કૂવો, જેણે ન જોયો તે જીવતો મુઓ. ઇજનેરી કૌશલ્યના અદ્ભુત નમૂના જોવા હોય તો ઉપરકોટનો કિલ્લો, અડી- કડી વાવ અને નવઘણનો કૂવો તેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે.
મુખ્ય મંદિર – જમીનથી અંદાજે 90 ફૂટ નીચે ભોંયરામાં આવેલા આ મંદિરમાં ગણપતિ દાદાની બે મૂર્તિ પ્રસ્થાપિત છે. જેમાંથી એક જમણીસૂંઢવાળા ગણપતિની મૂર્તિ છે. સાથે રિદ્ધિ- સિદ્ધિ માતા પણ બિરાજમાન છે.
ઊંઝામાં ઉમિયા માનું મંદિર, સિદ્ધપુરમાં કાર્તિકેયના મંદિર સાથે ઐઠોર ગણપતિ મંદિરનું શું છે કનેક્શન? નારાજ થયેલા ગણપતિ બાપ્પાને 33 કરોડ દેવી દેવતાએ કેવી રીતે પ્રસન્ન કર્યા? જાણીએ આ લેખમાં પ્રચલિત દંતકથા અને મંદિરની વિશે વિસ્તૃત માહિતી