Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
દરમિયાન વડાપ્રધાનશ્રીએ પોતાના સંબોધનમાં ‘નેપાળ વગર શ્રી રામ અધૂરા છે’નું સૂચક નિવેદન કર્યું હતું ત્યારે આ યાત્રા બાદ ભારત અને નેપાળ વચ્ચેના પૌરાણિક સંબંધોની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે એક નજર ભારત - નેપાળના પૌરાણિક ઐતિહાસિક સંબંધો પર...
ગાળો, અપમાન, સતામણી વગેરે ખાઈ જવાથી આત્મબળ વધે છે. માટે જ સંતોએ સાધકને ગમ ખાવાની આજ્ઞા કરી છે અને ગમ ખાઈને ઉપર જેવાં અનેક દૃષ્ટાંત સાધકોને પ્રેરણા આપવા માટે પોતાના જીવનમાં જ જીવી બતાવ્યાં છે.
તમને બધાંને દુઃખ થાય ત્યારે તે કાંઈ ખોટું હોઈ શકે નહિ. એ દુઃખ વાસ્તવિક છે, એ જ રીતે આનંદ-ઉત્સવના પ્રસંગે હસવું જોઈએ
ભારતનાં ૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હિન્દુઓને લઘુમતી દરજ્જાની માંગણી કરતી અરજી અને તેને લઈ ન્યાયાલયથી માંડી કેન્દ્ર સરકારની સક્રિયતા બાદ જે તે રાજ્યોમાં હિન્દુઓના લઘુમતી દરજ્જાનો માર્ગ મોકળો બન્યો છે. ત્યારે શું કહે છે લઘુમતી અંગે આપણું બંધારણ, શું લઘુમતી ખરેખર લઘુમતીઓ છે કે પછી આ મુદ્દે આપણે ત્યાં માત્રને માત્ર મતબેંકનું રાજકારણ જ ખેલાયું છે. જાણીએ આ મુખપૃષ્ઠ વાર્તામાં.
મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
નારદ મહાપુરાણ, જેની રચના મુનિ શ્રી બાદરાયણે (વેદ વ્યાસે) કરેલી, જેમાં ૨૨૦૦૦થી વધારે શ્ર્લોક દ્વારા નારદજીએ આપણા જીવનના આચાર-વિચાર, તેમજ ૧૬ સંસ્કારથી લઈ સૃષ્ટિની ઉત્પત્તિ વગરે બાબતોની ચર્ચા કરી છે.
જો કોઈ સારી વાત જીવનમાં ઉતારવી છે તો સૌથી પહેલાં અભિમાન છોડી દેવું જોઈએ. જેની પણ વાત સાંભળતા હો તેના માટે મનમાં માન-સન્માનનો ભાવ હોવો જોઈએ. વિનમ્રતાની સાથે જ સારી વાતોને જીવનમાં ઉતારી શકાય છે.
મુસ્લિમો દ્વારા ચલાવાતી રેસ્ટૉરન્ટમાં હિન્દુઓએ ચા ન પીવી જોઈએ કારણ કે તેઓ ચામાં હિન્દુઓ નપુંસક થાય તેવી દવાનાં ટીપાં ભેળવે છે. તેમણે કહ્યું કે, મુસ્લિમો અન્ય પંથોના પુરુષો અને મહિલાઓની નસબંધી કરીને દેશને કબજામાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુસ્લિમો પોતાની વસતિ વધારવાના પ્રયાસ કરી રહ્યા છે.
ચીનના પડયંત્રને વિશેષજ્ઞો ‘ડેબ્ટ ટ્રૅપ’ ગણાવી રહ્યા છે. માત્ર શ્રીલંકા જ નહીં, વિશ્ર્વના ૪૨થી વધુ દેશો ચીનના આ ષડયંત્રનો ભોગ બનીને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.
ગુજરાતના ૨૪ યુવાનોનાં લોહી આ ચળવળમાં રેડાયાં હતાં. અલગ ગુજરાત રાજ્ય માટેની લોકચળવળમાં ૨૪ યુવાનો પોલીસની ગોળીનો શિકાર બનીને શહીદ થયા હતા. આજે ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે પણ કમનસીબે ગુજરાતીઓના પોતાના અલગ રાજ્યની રચના માટે પોતાના જાનની બાજી લગાવનારા અને પોલીસની ગોળીનો શિકાર બનેલા ૨૪ શહીદ યુવાનોને લોકો ભૂલી ગયા છે.
૧લી મે ૧૯૬૦માં ગુજરાત રાજ્યનો જન્મ થયા બાદ તત્કાલિન મુખ્યપ્રધાન જીવરાજ મહેતા અને તેમના પ્રધાનોની શપથવિધિ એરકન્ડીશન્ડ હોલમાં નહીં પરંતુ ગાંધીઆશ્રમમાં લીમડાના ઝાડ નીચે થઈ હતી.
મહાગુજરાત આંદોલનના કારણે હાલનું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું. એ રીતે તો ગુજરાતના ઇતિહાસમાં મહાગુજરાત આંદોલન મહત્ત્વનું છે જ પણ ગુજરાતમાં કોંગ્રેસના પતનનો પાયો આ આંદોલનથી નંખાયો એમ કહીએ તો ચાલે.
મહાગુજરાત આંદોલનમાં પણ શબ્દોની ભયંકર રમઝટ જામી હતી. આવો... જોઈએ આંદોલનમાં બોલાયેલા એ તેજાબી વાક્યો અને તેની અસરો...