Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
`ગલી બોય' ફિલ્મના નાયકનું જીવનસૂત્ર `અપના ટાઇમ આયેગા' અનોખો રંગરાગ છેડે છે. સ્ટ્રગલર ગલી બોયને પિતા પૂછે છે કે, `તું છે શું?' ત્યારે એ કહે છે કે `હું કોણ છું, એ તમે મને બતાવશો?'
જગન્નાથપુરી મંદિર ઉપરથી ધર્મધજા હંમેશા પવનની વિપરીત દિશામાં લહેરાય છે. મતલબ વિપરીત સંજોગોમાં પણ ધર્મ તમને અચલ રાખી શકે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક સુંદર પ્રાર્થના છે - ,नमस्ते सदा वत्सले मातृभूमे...આ પ્રાર્થનાના અંતિમ શબ્દો છે - `ભારત માતા કી જય' - અહીં `ભારત માતા કી જય' એ કોઈ નારા તરીકે નહીં પણ પ્રાર્થના તરીકે બોલાય છે.
પ્રા. શંકર શરણના પુસ્તક `મુસ્લિમ સોચ' નામના પુસ્તકમાં આની ઊંડી છણાવટ છે. સાઉદીના પ્રોફેસર અબ્દુલ રહેમાને આપેલા ઉત્તરના આધારે તેઓ સ્પષ્ટપણે માને છે કે, પાકિસ્તાનના લોકોને પોતાના જ દેશના શિયા મુસ્લિમોને મારવાનો અધિકાર છે.
ફાધર્સ ડે... પપ્પાને એક દિવસનો પ્રેમ! આપણી સંસ્કૃતિમાં તો પિતાને પગે લાગવાથી દિવસનો પ્રારંભ થાય અને રાત્રે પગ દબાવવાએ દિવસ પૂરો થાય છે.
ભારત શિક્ષણ, ભાષા તેમજ જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં સર્વોપરી તથા વિશ્વગુરુ ગણાતું હતું તે જ ભારત આજે શિક્ષણક્ષેત્રે વિશ્વમાં પાછળ રહી ગયું છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શિક્ષણક્ષેત્રે વિશ્વગુરુ ભારતની આવી અધોગતિ કેમ થઈ ? આવો જાણીએ આ વિશેષ મુખપૃષ્ઠ વાર્તામાં...
રાજકોટએ ખાણીપીણીની બાબતે સમૃદ્ધ છે પણ અહીં પ્રકૃત્તિનું સાનિધ્ય ધરાવતા, મનને અદકેરી શાંતિ આપતા અને ઇતિહાસનો સમૃદ્ધ વારસો ધરાવતા સ્થળ આવેલા છે.
મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ.
મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.
બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.