Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
મુલાકાતીઓ અહીં સોમવાર સિવાય સવારે ૧૦થી રાત્રીના ૮ દરમિયાન ગમે ત્યારે મુલાકાત લઈ શકે છે.
આવી અન્ય કહેવત કથાઓ વાંચવા અમારી વેબની મુલાકાત લો...
સંઘર્ષ કરનારા યુવાનો માટે આજના સંદર્ભે સ્વામી વિવેકાનંદનો સંદેશ...
દાનના અનેક પ્રકારો છે. કોઈ સામે કરેલું સ્મિત પણ એક પ્રકારનું દાન છે. તુલસીને કોઈએ પૂરું કે ‘આપ કહો છો કે મારો રામ સુંદર છે પણ એનું કારણ તો કહો.
હવે સમય આવી ગયો છે કે ભારતના નેતૃત્વમાં આ પાંચેય આંગળીઓ ભેગી થાય અને મુક્કો ચીન માટે પ્રહાર બને.
આપ તો અમરત્વ અને સદેહે સ્વર્ગે જવાનો અવસર છોડી કુદરતના નિયમો પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છો.
સંગીતના સુંદર રાગનું નામ કેદાર છે. નરસિંહ મહેતાનો તો પ્રિય અને પ્રાણમય રાગ છે. કેદાર રાગ ગાતાં ગાતાં અનુરાગમાં સરી પડીએ છીએ. કેદારમાં નાથ જોડાય ત્યારે હારમાળા અને જપમાળા સાથે હરિ સમ્મુખ હોઈએ.
લગ્નના થોડાક જ મહિનાઓ બાદ પત્ની એના પતિ સમક્ષ એક પ્રસ્તાવ લઈને આવી. અને પતિએ તેનો સ્વીકાર કર્યો પણ....
સૌરાષ્ટ ગુજરાતના તળાજામાં પિતા કૃષ્ણ દામોદરજી અને માતા દયાકુંવરજીને ત્યાં જન્મેલા ભક્તકવિ નરસિંહ મહેતા ગુજરાતમાં આદિકવિ રૂપે જાણીતા છે.
સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામની સીમમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવા માસની ત્રીજ,ચોથ,પાંચમ અને છઠ એમ ચાર દિવસ વિશ્વ વિખ્યાત તરણેતર ભાતીગળ લોકો મેળો યોજાય છે. આવો આ મેળા વિશે જાણીએ…
ગણેશોત્સવના આ માહોલમાં ગણેશ વિશે ઘણુ બધું જાણવું જોઈએ. તો આવો, જાણીએ દુંદાળા દેવ ગણપતિ દાદાના ફંડા, તેમનાં કામ અને તેમના જન્મ વિશેની રોચક કથાઓ...
મૂકસેવક, લોકસેવક અને ગુજરાતના ‘દાદા’ રવિશંકર મહારાજને આપણે કેટલા ઓળખીએ છીએ? તેમણે ગુજરાતના પહેલા જ જન્માદિવસે પોતાના પ્રેરક સંદેશમાં ગુજરાત કેવું હોવું જોઇએ? એ જણાવી દીધું હતું...
બધા કઠોળમાં અડદ એક જ એવું કઠોળ છે જે નેચરલી ટેસ્ટોટેરોન બુસ્ટ કરનાર-વધારનાર છે.