ઈ - સાધના

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

સાધના વિશેષ
ઊથલ-પાથલોથી ઉત્કર્ષ તરફ...પરાકાષ્ઠાએ જવું તે સનાતનના સ્વભાવમાં નથી...
ઊથલ-પાથલોથી ઉત્કર્ષ તરફ...પરાકાષ્ઠાએ જવું તે સનાતનના સ્વભાવમાં નથી...

ઊથલ-પાથલોથી ઉત્કર્ષ તરફ...પરાકાષ્ઠાએ જવું તે સનાતનના સ્વભાવમાં નથી...

સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વની જે સ્થિતિમાં `વિશ્વ ધ્યાન દિન'ની ઘોષણા કરી છે તે જ ઘણું સૂચક છે.

મકરસંક્રાંતિ નિમિત્તે વિશેષ - શ્રીરામે ઉડાડેલો પતંગ ઇન્દ્રલોક સુધી પહોંચ્યો હતો
મકરસંક્રાંતિ નિમિત્તે વિશેષ - શ્રીરામે ઉડાડેલો પતંગ ઇન્દ્રલોક સુધી પહોંચ્યો હતો

મકરસંક્રાંતિ નિમિત્તે વિશેષ - શ્રીરામે ઉડાડેલો પતંગ ઇન્દ્રલોક સુધી પહોંચ્યો હતો

પતંગ ઉડાડવામાં અને ચગાવવામાં ઘણો ફરક છે. આકાશમાં પતંગો ઊડે છે, પણ ધરતી પર મોટાભાગના અને મોટાભાગની પતંગો ચગે છે. ઉત્તરાયણે દાન દઈએ તો અનેકગણું પુણ્ય મળે છે.

સનાતન સંસ્કૃતિનું વિરાટ દર્શન - મહાકુંભ - આવો, મહાકુંભના પૌરાણિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્ત્વ વિશે જાણીએ.
સનાતન સંસ્કૃતિનું વિરાટ દર્શન - મહાકુંભ - આવો, મહાકુંભના પૌરાણિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્ત્વ વિશે જાણીએ.

સનાતન સંસ્કૃતિનું વિરાટ દર્શન - મહાકુંભ - આવો, મહાકુંભના પૌરાણિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્ત્વ વિશે જાણીએ.

પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન મહાકુંભનું આયોજન થયું છે. આવો, મહાકુંભના પૌરાણિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્ત્વ વિશે જાણીએ.

UNના શાંતિ-વિશ્વાસ-સહકારિતા-પર્યાવરણસુરક્ષા સંકલ્પોનું કોણ છે રણી-ધણી?
UNના શાંતિ-વિશ્વાસ-સહકારિતા-પર્યાવરણસુરક્ષા સંકલ્પોનું કોણ છે રણી-ધણી?

UNના શાંતિ-વિશ્વાસ-સહકારિતા-પર્યાવરણસુરક્ષા સંકલ્પોનું કોણ છે રણી-ધણી?

વિશ્વએ ૧) ગ્લોબલ વોર્મિંગ, ૨) ગ્લોબલ ટેરરિઝમ-કોરોના અને ૩) ગ્લોબલ રિસેશન, એવાં ભયાનક Globalizationથી થાકીને वसुधैव कुटुंबकम् પર.. `વિશ્વ બજાર'માંથી `વિશ્વ-પરિવાર' પર.. આવવું પડશે.

સતયુગનાં ૮ ચિરંજીવી પુરૂષો જે આજે કળયુગમાં પણ જીવિત છે
સતયુગનાં ૮ ચિરંજીવી પુરૂષો જે આજે કળયુગમાં પણ જીવિત છે

સતયુગનાં ૮ ચિરંજીવી પુરૂષો જે આજે કળયુગમાં પણ જીવિત છે

ધરતી પર ૮ દિવ્ય પુરુષ અત્યારે જીવિત છે, જે ભગવાન વિષ્ણુના 10માં કલ્કિ અવતારની રાહ જોઇ રહ્યા છે. એવું કહેવાય છે કે કળિયુગના આ ૮ ચિરંજીવી અસુર કલ્કિનો વિનાશ કરશે. તો ચાલો જાણીએ આ ૮ ચિરંજીવી કોણ છે.

રા.સ્વ. સંઘના પ.પૂ. સરસંઘચાલકજીનું ઉદ્બોધન - સૂક્ષ્મ શબ્દોના સ્થાયી સૂચિતાર્થો
રા.સ્વ. સંઘના પ.પૂ. સરસંઘચાલકજીનું ઉદ્બોધન - સૂક્ષ્મ શબ્દોના સ્થાયી સૂચિતાર્થો

રા.સ્વ. સંઘના પ.પૂ. સરસંઘચાલકજીનું ઉદ્બોધન - સૂક્ષ્મ શબ્દોના સ્થાયી સૂચિતાર્થો

અત્યાર સુધીના પ્રત્યેક પૂ. સરસંઘચાલકજીઓનો પ્રત્યેક શબ્દ ખૂબ જ દીર્ઘદ્રષ્ટિથી, આગળનાં પાંચ-પચીસ વર્ષોનું જોઈને, વિચારપૂર્વક, વિવેકપૂર્વક, વિધિ-વિધાનને અનુરૂપ, હા.. માત્રને માત્ર રાષ્ટ્રહિતને કેન્દ્રમાં રાખીને બોલાતો આવ્યો છે.

સંઘન્યૂઝ

વિશ્વ હિન્દુ પરિષદ ૬૦ વર્ષની અવિરત યાત્રા | 60 Years of Vishva Hindu Parishad

વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિને યોજાયેલ સમારોપ કાર્યક્રમમાં પ.પૂ. શ્રી ગુરુજીએ સારગર્ભિત શબ્દોમાં માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે, આપણે એક વિરાટ વિચાર લઈને અહીં એકત્રિત થયા છીએ. સંપૂર્ણ સમાજનું એકીકરણ થાય, સમગ્ર દેશ-વિદેશના હિન્દુઓના અંતઃકરણમાં નવજાગરણ થાય, તેમને નવચેતના પ્રાપ્ત થાય, પોતાના ધર્મની ધ્વજા ચારે તરફ ફરકાવવાનો દૃઢ નિશ્ચય તેમના અંતઃકરણમાં પ્રબળ બને, તેઓ પૂર્ણ રૂપે યશસ્વી ન બને ત્યાં સુધી જંપે નહીં, ઉપરાંત સંપૂર્ણ જગતમાં રહેનારા બંધુઓને એક કરવા માટે સ્થાયી કાર્યની રચના બનાવીને એવા પોષણકર્તાઓની પ

read more
વિશેષાંક
ડિસેમ્બર. ૦૬, ૨૦૨૪

રંગીલું રાજકોટ - રાજકોટના હરવા-ફરવા જેવા ૭ સ્થળ

રાજકોટએ ખાણીપીણીની બાબતે સમૃદ્ધ છે પણ અહીં પ્રકૃત્તિનું સાનિધ્ય ધરાવતા, મનને અદકેરી શાંતિ આપતા અને ઇતિહાસનો સમૃદ્ધ વારસો ધરાવતા સ્થળ આવેલા છે.

રંગીલું રાજકોટ - રાજકોટના હરવા-ફરવા જેવા ૭ સ્થળ

બાલારામ મંદિર – ચિત્રાસણી | મહાભારત કાળનું ૫૦૦૦ વર્ષ જૂનું પ્રાચીન શિવમંદિર

મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ.

બાલારામ મંદિર – ચિત્રાસણી | મહાભારત કાળનું ૫૦૦૦ વર્ષ જૂનું પ્રાચીન શિવમંદિર

જનસેવાના જાગીરદાર સંતશ્રી પુનિત મહારાજ

મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.

જનસેવાના જાગીરદાર સંતશ્રી પુનિત મહારાજ

વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? ગુજરાતના આ ८ સ્થળોએ જઇ આવો!

બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.

વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? ગુજરાતના આ ८ સ્થળોએ જઇ આવો!