ઈ - સાધના

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

સાધના વિશેષ
મુખપૃષ્ઠ વાર્તા । સંસ્કાર અને ટેકનોલોજીનો સંગમ: ભારતની Gen-Z પેઢી કેવી રીતે બદલી રહી છે દેશનું ભાગ્ય?
મુખપૃષ્ઠ વાર્તા । સંસ્કાર અને ટેકનોલોજીનો સંગમ: ભારતની Gen-Z પેઢી કેવી રીતે બદલી રહી છે દેશનું ભાગ્ય?

મુખપૃષ્ઠ વાર્તા । સંસ્કાર અને ટેકનોલોજીનો સંગમ: ભારતની Gen-Z પેઢી કેવી રીતે બદલી રહી છે દેશનું ભાગ્ય?

ભારતની Gen-Zમાં સ્વબોધ છે, સ્વભિમાન છે, માટે જ તે અમૃતકાળના ઉભરતાં યુવા બની ઉભરી રહ્યાં છે.

મુખપૃષ્ઠ વાર્તા । સમર્થ ભારતનો મહામાર્ગ મેકોલેથી મુક્તિ મૂલ્યોની સ્વીકૃતિ
મુખપૃષ્ઠ વાર્તા । સમર્થ ભારતનો મહામાર્ગ મેકોલેથી મુક્તિ મૂલ્યોની સ્વીકૃતિ

મુખપૃષ્ઠ વાર્તા । સમર્થ ભારતનો મહામાર્ગ મેકોલેથી મુક્તિ મૂલ્યોની સ્વીકૃતિ

સમય પાકી ગયો છેઃ ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવાનો.. આપણાં અણમોલ મૂલ્યોને અપનાવવાનો..

ધર્માંતરણનું ષડયંત્ર: માંડવીથી ડાંગ સુધી બળાત્કાર, લોભ અને ધર્મપરિવર્તન - ગુજરાત ટોચે કેમ પહોંચ્યું?
ધર્માંતરણનું ષડયંત્ર: માંડવીથી ડાંગ સુધી બળાત્કાર, લોભ અને ધર્મપરિવર્તન - ગુજરાત ટોચે કેમ પહોંચ્યું?

ધર્માંતરણનું ષડયંત્ર: માંડવીથી ડાંગ સુધી બળાત્કાર, લોભ અને ધર્મપરિવર્તન - ગુજરાત ટોચે કેમ પહોંચ્યું?

આજે 'સાધના'માં સુરતની ઘટના અને ગુજરાતના દક્ષિણ પટ્ટામાં ફેલાયેલા ખ્રિસ્તી મિશનરીઓની ધર્માંતરણની જાળ અંગે છણાવટ પ્રસ્તુત છે. સૌથી પહેલાં જાણીએ સુરતની હૃદયદ્રાવક વીતકકથા.

ભારતીય સંવિધાન અને પંચપરિવર્તન | સાંસ્કૃતિક રાષ્ટ્રત્વનો આધાર સ્તંભ | આપણા સંવિધાનની આત્મામાં સમાહિત મૂલ્યો અને કર્તવ્યોનું મૂર્ત રૂપ
ભારતીય સંવિધાન અને પંચપરિવર્તન | સાંસ્કૃતિક રાષ્ટ્રત્વનો આધાર સ્તંભ | આપણા સંવિધાનની આત્મામાં સમાહિત મૂલ્યો અને કર્તવ્યોનું મૂર્ત રૂપ

ભારતીય સંવિધાન અને પંચપરિવર્તન | સાંસ્કૃતિક રાષ્ટ્રત્વનો આધાર સ્તંભ | આપણા સંવિધાનની આત્મામાં સમાહિત મૂલ્યો અને કર્તવ્યોનું મૂર્ત રૂપ

બંધારણની પ્રસ્તાવનામાં વર્ણિત ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જેવાં મૂલ્ય રા.સ્વ. સંઘના પંચપરિવર્તનના અભિયાનમાં ‘સ્વદેશી’, ‘કુટુંબ પ્રબોધન’, ‘સામાજિક સમરસતા’, ‘નાગરિક કર્તવ્ય’ અને ‘પર્યાવરણ સંરક્ષણ’રૂપે મૂર્ત થાય છે

૨૫ નવેમ્બર, ૧૯૪૯ના દિને ડૉ. બાબાસાહેબે બંધારણ સમિતિમાં આપેલા ઉદ્‌બોધનમાંથી તારવેલ વિશેષ ઉદ્ધરણો
૨૫ નવેમ્બર, ૧૯૪૯ના દિને ડૉ. બાબાસાહેબે બંધારણ સમિતિમાં આપેલા ઉદ્‌બોધનમાંથી તારવેલ વિશેષ ઉદ્ધરણો

૨૫ નવેમ્બર, ૧૯૪૯ના દિને ડૉ. બાબાસાહેબે બંધારણ સમિતિમાં આપેલા ઉદ્‌બોધનમાંથી તારવેલ વિશેષ ઉદ્ધરણો

બાબાસાહેબને એ વાતનો અતિ આનંદ હતો, એ વાતે અભિમાન હતું કે, તેઓએ વિશ્વ આખામાં ક્યાંય નથી એવી સંવિધાનમાં સંશોધન (ફેરફાર) કરવાની સાવ સરળમાં સરળ પ્રક્રિયાની જોગવાઈ સંવિધાનમાં કરેલી છે.

૨૫-૧૧-૧૯૪૯ના દિને બંધારણ સમિતિમાં કરેલ ઉદ્‌બોધનમાં વ્યક્ત થયેલ | ડૉ. બાબાસાહેબ આંબેડકરના અંતરમનની વાત..
૨૫-૧૧-૧૯૪૯ના દિને બંધારણ સમિતિમાં કરેલ ઉદ્‌બોધનમાં વ્યક્ત થયેલ | ડૉ. બાબાસાહેબ આંબેડકરના અંતરમનની વાત..

૨૫-૧૧-૧૯૪૯ના દિને બંધારણ સમિતિમાં કરેલ ઉદ્‌બોધનમાં વ્યક્ત થયેલ | ડૉ. બાબાસાહેબ આંબેડકરના અંતરમનની વાત..

આ મારા વિચારો છે; તે કાર્યો વિશે, જે આપણી સામે છે. તે કદાચ કેટલાક લોકોને બહુ સુખદ ન લાગે. પરંતુ એ અંગે કોઈ અસંમત હોઈ શકે કે, આ દેશમાં રાજકીય શક્તિ ઘણા લાંબા સમયથી કેટલાક લોકોનો એકાધિકાર રહી છે.

Tags
વિશેષાંક
ડિસેમ્બર. ૦૬, ૨૦૨૪

રંગીલું રાજકોટ - રાજકોટના હરવા-ફરવા જેવા ૭ સ્થળ

રાજકોટએ ખાણીપીણીની બાબતે સમૃદ્ધ છે પણ અહીં પ્રકૃત્તિનું સાનિધ્ય ધરાવતા, મનને અદકેરી શાંતિ આપતા અને ઇતિહાસનો સમૃદ્ધ વારસો ધરાવતા સ્થળ આવેલા છે.

રંગીલું રાજકોટ - રાજકોટના હરવા-ફરવા જેવા ૭ સ્થળ

બાલારામ મંદિર – ચિત્રાસણી | મહાભારત કાળનું ૫૦૦૦ વર્ષ જૂનું પ્રાચીન શિવમંદિર

મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ.

બાલારામ મંદિર – ચિત્રાસણી | મહાભારત કાળનું ૫૦૦૦ વર્ષ જૂનું પ્રાચીન શિવમંદિર

જનસેવાના જાગીરદાર સંતશ્રી પુનિત મહારાજ

મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.

જનસેવાના જાગીરદાર સંતશ્રી પુનિત મહારાજ
એપ્રિલ. ૧૫, ૨૦૨૪

વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? ગુજરાતના આ ८ સ્થળોએ જઇ આવો!

બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.

વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? ગુજરાતના આ ८ સ્થળોએ જઇ આવો!