કવર સ્ટોરી
મતાંતરિતો માટે અનામતની માંગ: ડૉ. બાબાસાહેબના વિચારો અને સંવિધાનના આત્મા સાથે ઘોર વિશ્વાસઘાત
Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
શું ધર્મ બદલ્યા પછી પણ SC અનામતનો લાભ મળવો જોઈએ? જાણો સુપ્રીમ કોર્ટનો એ ઐતિહાસિક ચુકાદો જેણે 'બેવડા લાભ' લેનારાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું અને સાચા દલિતોના હકોનું રક્ષણ કર્યું.
મતાંતરિતો માટે અનામતની માંગ: ડૉ. બાબાસાહેબના વિચારો અને સંવિધાનના આત્મા સાથે ઘોર વિશ્વાસઘાત
SC અનામત પર તરાપ: સેક્યુલર, ડાબેરી અને મિશનરીઓના ‘આંતરરાષ્ટ્રીય નેક્સસ’નો સનસનીખેજ ખુલાસો
અનામતના ઓઠે ‘મતાંતરણ’નું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર: ડેમોગ્રાફિક ચેન્જ દ્વારા ભારતને અસ્થિર કરવાની ‘મેલી મુરાદ’નો પર્દાફાશ
થોડા સમય પછી બાળકોનું શાળામાં વેકેશન પડવાનું છે ત્યારે બાળકોના સર્વગ્રાહી વિકાસના સંદર્ભમાં આ મુખપૃષ્ઠ વાર્તા અહીં પ્રસ્તુત કરીએ છીએ. માતા-પિતાને આ સંશોધનાત્મક વાતો તેમના ઉછેર માટે ખૂબ ઉપયોગી નીવડશે તેવી આશા છે...
આજે ગુજરાત પાણીના પાણીદાર પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે ત્યારે પાણીનો ખોટો વ્યય ન થાય એ પણ જોવું રહ્યું. કેમિકલયુક્ત કલરને ફારગતી આપી ઇકો ફ્રેન્ડલી રંગનાં પોંખણાં કરીએ. ‘રંગ બરસે, ભીગે ચુનરવાલી...’ ગાઈને વસંત ઋતુનાં વધામણાં થાય છે.
રાજકોટએ ખાણીપીણીની બાબતે સમૃદ્ધ છે પણ અહીં પ્રકૃત્તિનું સાનિધ્ય ધરાવતા, મનને અદકેરી શાંતિ આપતા અને ઇતિહાસનો સમૃદ્ધ વારસો ધરાવતા સ્થળ આવેલા છે.
મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ.
મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.
બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.