સંઘના પ્રચારક તરીકેના પોતાના બહોળા અનુભવ અને સમાજમાં આવેલાં વાસ્તવિક પરિવર્તનનાં ઉદાહરણો દ્વારા તેઓ સેવાનો મહિમા સમજાવે છે.
ગઈકાલના આતતાયીઓ તલવાર લઈને આવતા હતા, આજના જેહાદીઓ ટાઈ-સૂટ પહેરીને કોર્પોરેટ કેબિનમાં બેઠા છે. સાવધાન! તમારી પ્રગતિ પાછળ છુપાયેલું આ ષડયંત્ર ઓળખો.
શું ધર્મ બદલ્યા પછી પણ SC અનામતનો લાભ મળવો જોઈએ? જાણો સુપ્રીમ કોર્ટનો એ ઐતિહાસિક ચુકાદો જેણે 'બેવડા લાભ' લેનારાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું અને સાચા દલિતોના હકોનું રક્ષણ કર્યું.
મતાંતરિતો માટે અનામતની માંગ: ડૉ. બાબાસાહેબના વિચારો અને સંવિધાનના આત્મા સાથે ઘોર વિશ્વાસઘાત
SC અનામત પર તરાપ: સેક્યુલર, ડાબેરી અને મિશનરીઓના ‘આંતરરાષ્ટ્રીય નેક્સસ’નો સનસનીખેજ ખુલાસો
અનામતના ઓઠે ‘મતાંતરણ’નું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર: ડેમોગ્રાફિક ચેન્જ દ્વારા ભારતને અસ્થિર કરવાની ‘મેલી મુરાદ’નો પર્દાફાશ
રાજકોટએ ખાણીપીણીની બાબતે સમૃદ્ધ છે પણ અહીં પ્રકૃત્તિનું સાનિધ્ય ધરાવતા, મનને અદકેરી શાંતિ આપતા અને ઇતિહાસનો સમૃદ્ધ વારસો ધરાવતા સ્થળ આવેલા છે.
મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ.
મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.
બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.