ઈ - સાધના

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

ભારતગાથા

ભારતગાથા । હુ તો આઝાદ જીવીશ અને આઝાદ જ મરીશ! જાણો અલ્ફ્રેડ પાર્કની એ અંતિમ લડાઈની રોમાંચક દાસ્તાન

કોણ હતા આઝાદના સાથીઓ અને સૈનિકો? થોડાં નામો યાદ કરવાનો પ્રયત્ન કરીએ. સદાશિવરાવ મલકાપુરકર. વિશ્વનાથ ગંગાધર વૈશ્શપાંયણ. બાલકૃષ્ણ ગિધોશેવાલે. સોમનાથ. કાલિકાપ્રસાદ અગ્રવાલ. સરદાર ભગતસિંહ. શિવરામ રાજગુરુ. સુખદેવ થાપર. ભગવતી ચરણ વહોરા. સુશિલા દીદી, શિવ વર્મા. સુરેન્દ્રનાથ પાંડે. બટુકેશ્વર દત્ત, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકઉલ્લા ખાન, શચિન્દ્રનાથ સાન્યાલ, મન્મથનાથ ગુપ્તા, યોગેશ ચંદ્ર, રાજદુલારે ત્રિવેદી, ભગવાનદાસ મહૌર, જયદેવ કપૂર, કાશીરામ, સુખદેવ રાજ, યતીન્દ્ર નાથ દાસ, ગજાનન પોતદાર, મન્મથ નાથ ગુપ્ત. સુરેન્દ્ર શર્મા. રા

read more

બાળ વિભાગ

મહાન ક્રાંતિકારી વાસુદેવ બળવંત ફડકે : જેમણે ક્લાર્કની નોકરી છોડી અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી દીધા!

લગભગ ૩૦૦ લોકોને તલવારબાજી, ઘોડેસવારી અને નિશાનેબાજી શીખવી અને તેમણે અંગ્રેજો વિરુદ્ધ લડવા માટે તૈયાર કર્યા. તેઓએ સ્વતંત્રતા માટે પોતાની સેના બનાવી પણ ધનની કમી વરતાવા લાગી, પરિણામે સરકારી ખજાનો લૂંટવાની યોજના બનાવી. પહેલો છાપો પુણે જિલ્લાના શિરૂર તાલુકાના ધમાટી ગામમાં માર્યો, જ્યાં સરકારના કરવેરાના પૈસા સ્થાનિક વેપારી બાલચંદને ત્યાં રાખવામાં આવતા. તે પૈસા તેમણે દુકાળ પીડિતોની સેવા માટે વાપર્યા. ભૂખે મરતાં લોકોને અનાજ પૂરું પાડ્યું. આ પછી તેમણે અનેક છાપા મારીને ધન એકઠું કર્યું.

read more
સાધના વિશેષ
મુખપૃષ્ઠ વાર્તા । સાવધાન દીકરીઓ! જેહાદીઓ હવે ‘તલવાર’ નહીં, તમારી જ કંપનીના ‘હોદ્દા’ઓ વાપરે છે
મુખપૃષ્ઠ વાર્તા । સાવધાન દીકરીઓ! જેહાદીઓ હવે ‘તલવાર’ નહીં, તમારી જ કંપનીના ‘હોદ્દા’ઓ વાપરે છે

મુખપૃષ્ઠ વાર્તા । સાવધાન દીકરીઓ! જેહાદીઓ હવે ‘તલવાર’ નહીં, તમારી જ કંપનીના ‘હોદ્દા’ઓ વાપરે છે

ગઈકાલના આતતાયીઓ તલવાર લઈને આવતા હતા, આજના જેહાદીઓ ટાઈ-સૂટ પહેરીને કોર્પોરેટ કેબિનમાં બેઠા છે. સાવધાન! તમારી પ્રગતિ પાછળ છુપાયેલું આ ષડયંત્ર ઓળખો.

મુખપૃષ્ટ વાર્તા । ૧ । અનુસૂચિત જાતિના અધિકારો પરની તરાપ રોકતો સર્વોચ્ચ ન્યાયાલયનો ઐતિહાસિક ચૂકાદો
મુખપૃષ્ટ વાર્તા । ૧ । અનુસૂચિત જાતિના અધિકારો પરની તરાપ રોકતો સર્વોચ્ચ ન્યાયાલયનો ઐતિહાસિક ચૂકાદો

મુખપૃષ્ટ વાર્તા । ૧ । અનુસૂચિત જાતિના અધિકારો પરની તરાપ રોકતો સર્વોચ્ચ ન્યાયાલયનો ઐતિહાસિક ચૂકાદો

શું ધર્મ બદલ્યા પછી પણ SC અનામતનો લાભ મળવો જોઈએ? જાણો સુપ્રીમ કોર્ટનો એ ઐતિહાસિક ચુકાદો જેણે 'બેવડા લાભ' લેનારાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું અને સાચા દલિતોના હકોનું રક્ષણ કર્યું.

મુખપૃષ્ઠ વાર્તા । ૨ ।  મતાંતરિતો માટે અનામત માંગનારા જ સંવિધાન અને ડૉ. બાબાસાહેબનું અપમાન કરી રહ્યા છે
મુખપૃષ્ઠ વાર્તા । ૨ ।  મતાંતરિતો માટે અનામત માંગનારા જ સંવિધાન અને ડૉ. બાબાસાહેબનું અપમાન કરી રહ્યા છે

મુખપૃષ્ઠ વાર્તા । ૨ । મતાંતરિતો માટે અનામત માંગનારા જ સંવિધાન અને ડૉ. બાબાસાહેબનું અપમાન કરી રહ્યા છે

મતાંતરિતો માટે અનામતની માંગ: ડૉ. બાબાસાહેબના વિચારો અને સંવિધાનના આત્મા સાથે ઘોર વિશ્વાસઘાત

મુખપૃષ્ઠ વાર્તા । ૩ ।  આ હિન્દુ ઓળખને ભૂંસવાનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે..
મુખપૃષ્ઠ વાર્તા । ૩ ।  આ હિન્દુ ઓળખને ભૂંસવાનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે..

મુખપૃષ્ઠ વાર્તા । ૩ । આ હિન્દુ ઓળખને ભૂંસવાનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે..

SC અનામત પર તરાપ: સેક્યુલર, ડાબેરી અને મિશનરીઓના ‘આંતરરાષ્ટ્રીય નેક્સસ’નો સનસનીખેજ ખુલાસો

મુખપૃષ્ઠ વાર્તા । ૪ । અનામતના ઓઠે ડેમોગ્રાફિક ચેન્જની મેલી મુરાદ...
મુખપૃષ્ઠ વાર્તા । ૪ । અનામતના ઓઠે ડેમોગ્રાફિક ચેન્જની મેલી મુરાદ...

મુખપૃષ્ઠ વાર્તા । ૪ । અનામતના ઓઠે ડેમોગ્રાફિક ચેન્જની મેલી મુરાદ...

અનામતના ઓઠે ‘મતાંતરણ’નું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર: ડેમોગ્રાફિક ચેન્જ દ્વારા ભારતને અસ્થિર કરવાની ‘મેલી મુરાદ’નો પર્દાફાશ

મુખપૃષ્ઠ વાર્તા । મોબાઈલ બાળક માટે ડ્રગ્સ કરતા પણ વધુ ખતરનાક? ૫ વર્ષ સુધી સ્ક્રીન કેમ ન આપવી જોઈએ જાણો સત્ય
મુખપૃષ્ઠ વાર્તા । મોબાઈલ બાળક માટે ડ્રગ્સ કરતા પણ વધુ ખતરનાક? ૫ વર્ષ સુધી સ્ક્રીન કેમ ન આપવી જોઈએ જાણો સત્ય

મુખપૃષ્ઠ વાર્તા । મોબાઈલ બાળક માટે ડ્રગ્સ કરતા પણ વધુ ખતરનાક? ૫ વર્ષ સુધી સ્ક્રીન કેમ ન આપવી જોઈએ જાણો સત્ય

થોડા સમય પછી બાળકોનું શાળામાં વેકેશન પડવાનું છે ત્યારે બાળકોના સર્વગ્રાહી વિકાસના સંદર્ભમાં આ મુખપૃષ્ઠ વાર્તા અહીં પ્રસ્તુત કરીએ છીએ. માતા-પિતાને આ સંશોધનાત્મક વાતો તેમના ઉછેર માટે ખૂબ ઉપયોગી નીવડશે તેવી આશા છે...

Tags
વિશેષાંક
ડિસેમ્બર. ૦૬, ૨૦૨૪

રંગીલું રાજકોટ - રાજકોટના હરવા-ફરવા જેવા ૭ સ્થળ

રાજકોટએ ખાણીપીણીની બાબતે સમૃદ્ધ છે પણ અહીં પ્રકૃત્તિનું સાનિધ્ય ધરાવતા, મનને અદકેરી શાંતિ આપતા અને ઇતિહાસનો સમૃદ્ધ વારસો ધરાવતા સ્થળ આવેલા છે.

રંગીલું રાજકોટ - રાજકોટના હરવા-ફરવા જેવા ૭ સ્થળ

બાલારામ મંદિર – ચિત્રાસણી | મહાભારત કાળનું ૫૦૦૦ વર્ષ જૂનું પ્રાચીન શિવમંદિર

મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ.

બાલારામ મંદિર – ચિત્રાસણી | મહાભારત કાળનું ૫૦૦૦ વર્ષ જૂનું પ્રાચીન શિવમંદિર

જનસેવાના જાગીરદાર સંતશ્રી પુનિત મહારાજ

મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.

જનસેવાના જાગીરદાર સંતશ્રી પુનિત મહારાજ
એપ્રિલ. ૧૫, ૨૦૨૪

વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? ગુજરાતના આ ८ સ્થળોએ જઇ આવો!

બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.

વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? ગુજરાતના આ ८ સ્થળોએ જઇ આવો!