Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
સરકારી કર્મચારીઓને સંઘમાં જોડાવા પર કોંગ્રેસે ૧૯૬૬માં લગાવેલા પ્રતિબંધને પણ તાજેતરમાં કેન્દ્રની ૩.0 સરકારે હટાવી દીધો છે.
કાવડ યાત્રાનું શું છે મહત્વ, તેના નિયમો, પ્રકાર, ભગવાન શિવની ઉપાસના - જાણો માત્ર એક જ લેખમાં...! kavad yatra vishe mahiti gujarati
હિન્દુત્વને વારંવાર બદનામ કરતા કોંગ્રેસીઓ અને ડાબેરીઓનાં ષડયંત્ર વિશે પણ આ લેખમાં છણાવટ કરવામાં આવી છે. આ વિશેષ લેખ અહીં પ્રસ્તુત છે.
મંદિરની છત પર એક ત્રિશૂળ પણ સ્થાપિત થયેલું છે. મંદિરનો ઇતિહાસ ૩૦૦ વર્ષ પ્રાચીન માનવામાં આવે છે.
ચૂંટણીમાં હારના ડરથી બૂથ લૂંટવા, બૂથને આગ લગાડી દેવી, વિરોધી પક્ષના મતદારોને ડરાવવા-ધમકાવવા, ગેરરીતિ, આવું બધું મમતારાજમાં પશ્ચિમ બંગાળમાં સામાન્ય બાબત બની ગઈ છે.
અંગુલિમાલનું નામ સંભાળતાં જ ભલભલા કાંપતા હતા ત્યારે બુદ્ધ એની આંખમાં આંખ નાખીને વાત કરતા હતા, કેમ કે એમની પાછળ સત્યનો ઓરા હતો.
બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.
પૌરાણિક ગ્રંથો અનુસાર, ભગવાન કૃષ્ણ મથુરાથી દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે તેમણે સુરત શહેરમાં રોકાણ કર્યુ હતું. આ શહેર યુદ્ધ અને ક્રાંતિનું પણ સાક્ષી રહ્યું છે.
આ લીલી પરિક્રમા ભવાનથની તળેટીથી શરૂ થઈ 36 કિમીનું અતંર કાપી ભવનાથની તળેટીમાં પૂર્ણ થાય છે.
જો તમે ત્રણથી ચાર દિવસ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો કુંભલગઢની ટ્રીપ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન પુરવાર થઇ શકે છે