ગુજરાત ટુરિઝમ
ગિરનારની લીલી પરિક્રમા વિશે આ જાણવા જેવું છે...!! જતા હોવ તો આટલું જાણી લો
આ લીલી પરિક્રમા ભવાનથની તળેટીથી શરૂ થઈ 36 કિમીનું અતંર કાપી ભવનાથની તળેટીમાં પૂર્ણ થાય છે.
Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
દેવશયની અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ ત્રણેય લોકની સત્તા ભગવાન શિવને સોંપી પાતાળ લોકમાં રાજા બલિ પાસે જાય છે અને યોગનિદ્રા ધારણ કરે છે. આ સમયે પાલક કર્તા સ્વરૃપે ભગવાન શિવ પૃથ્વીલોકની સંભાળ રાખે છે.
“સંસ્કૃતના અધ્યયન વિના કોઇપણ સાચો ભારતીય સાચો વિદ્વાન બની શકતો નથી. સંસ્કૃત ભાષા જેવી સમૃદ્ધિ કોઇ ભાષામાં નથી. અજ્ઞાની લોકો તેને અકારણે અઘરી ભાષા ગણે છે” - મહાત્મા ગાંધી
શ્રી રંગાહરી અગિયાર કરતા વધારે ભાષાઓ બહુ સારી રીતે જાણતા હતા જેમાં સંસ્કૃત, મલયાલમ, હિન્દી, મરાઠી, તમિલ, અંગ્રેજી, ગુજરાતી વગેરે અનેક ભાષાઓ પર તેઓનું પ્રભુત્વ હતું.
દેશોના યુદ્ધ અંગે વિશ્વ સમુદાયનું વલણ કેવું છે ? અને આગામી સમયમાં આ સંઘર્ષની વિશ્વ પર કેવી અસરો થઈ શકે છે. આવો, જાણીએ આ વિશેષ પ્રસ્તુતિમાં...
ચંદ્રને મન સાથે સીધો સંબંધ છે. જ્યોતિષીઓ એટલે ચંદ્રનો નંગ પહેરવાનું કહે છે. સર્જકોનો ચંદ્ર બળવાન હોય છે. એટલે જ એના અક્ષરનું અજવાળું સૂર્ય જેવું દાહક નહીં પણ ચંદ્ર જેવું શીતળ હોય છે.
નિર્દોષ નાગરિકોની સંપૂર્ણ સુરક્ષા ધ્યાને લઈને તથા વૈશ્વિક સમર્થન અને સહયોગથી સ્ટ્રેટેજીક પ્લાનિંગ સાથે આતંકનો ખાત્મો થાય અને સત્વરે આ પ્રદેશમાં શાંતિ સ્થપાય તેવી અપેક્ષા.
આ લીલી પરિક્રમા ભવાનથની તળેટીથી શરૂ થઈ 36 કિમીનું અતંર કાપી ભવનાથની તળેટીમાં પૂર્ણ થાય છે.
જો તમે ત્રણથી ચાર દિવસ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો કુંભલગઢની ટ્રીપ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન પુરવાર થઇ શકે છે
નવરાત્રિ એટલે મા શક્તિની આરાધનાનો પર્વ. નવ દિવસ ચાલતી નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૃપોની પૂજા સાથે ઉપવાસ કરવાની પરંપરા છે. નવરાત્રિના આ નવ સ્વરૃપો શું કહે છે જાણો
27 સપ્ટેમ્બર 2023ના રોજ વિશ્વ પર્યટન દિવસના અવસરે પર્યટન મંત્રલાય દ્વારા બેસ્ટ ટૂરિઝમ વિલેજ સ્પર્ધામાં ગુજરાતમાંથી એકમાત્ર જામનગરના ખીજડીયા ગામની પસંદગી કરવામાં આવી.