Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
સાધના પ્રકાશન ટ્રસ્ટ (સાપ્તાહિક) તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુકત ઉપક્રમે ૧૮થી ૨૮ વર્ષ સુધીના સૌ (ભાઈ-બહેનો) માટે એક નિબંધસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે
સક્ષમ-સમર્થ રાષ્ટ્રના નિર્માણ માટે એક સામાન્ય વ્યક્તિની અય્યાસી-આળસ-આડોડાઈ પણ નુકસાન પહોંચાડી દે છે, પણ અહીં તો..!
સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વની જે સ્થિતિમાં `વિશ્વ ધ્યાન દિન'ની ઘોષણા કરી છે તે જ ઘણું સૂચક છે.
પતંગ ઉડાડવામાં અને ચગાવવામાં ઘણો ફરક છે. આકાશમાં પતંગો ઊડે છે, પણ ધરતી પર મોટાભાગના અને મોટાભાગની પતંગો ચગે છે. ઉત્તરાયણે દાન દઈએ તો અનેકગણું પુણ્ય મળે છે.
પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન મહાકુંભનું આયોજન થયું છે. આવો, મહાકુંભના પૌરાણિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્ત્વ વિશે જાણીએ.
વિશ્વએ ૧) ગ્લોબલ વોર્મિંગ, ૨) ગ્લોબલ ટેરરિઝમ-કોરોના અને ૩) ગ્લોબલ રિસેશન, એવાં ભયાનક Globalizationથી થાકીને वसुधैव कुटुंबकम् પર.. `વિશ્વ બજાર'માંથી `વિશ્વ-પરિવાર' પર.. આવવું પડશે.
રાજકોટએ ખાણીપીણીની બાબતે સમૃદ્ધ છે પણ અહીં પ્રકૃત્તિનું સાનિધ્ય ધરાવતા, મનને અદકેરી શાંતિ આપતા અને ઇતિહાસનો સમૃદ્ધ વારસો ધરાવતા સ્થળ આવેલા છે.
મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ.
મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.
બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.