આ પુસ્તક દીકરાનાં લગ્ન માટેનું પુસ્તક છે. જેમાં લગ્ન વિશેના જુના પરંપરાગત ગીતો, વિધી-વિધાનો, વડીલોના આશીર્વાદ અને દામ્પત્યને સુંદર બનાવવાની વાત વહેતી મુકાઈ છે. નવભારત પ્રકાશન દ્વારા આ પુસ્તક દરેક નવયુગલો, દરેક નવદંપતિની રાહમાં પ્રકાશ પાથરશે અને જીવનને અજવાળશે તેવી આશા છે.
મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…