ભગવાન ક્યારેય આપણને સજા નથી આપતો બસ આપણા કર્મ જ આપણને સજા આપે છે માટે કર્મ હંમેશાં સમજી વિચારીન કરો...

19 Jun 2021 20:15:28

gujarati suvichar karma_1
 
 
ભગવાન ક્યારેય આપણને સજા નથી આપતો બસ આપણા કર્મ જ આપણને સજા આપે છે
માટે કર્મ હંમેશાં સમજી વિચારીન કરો...
 
 

સક્સેસ મંત્ર

જીવનમાં આગળ વધવું છે? જો જવાબ હા હોય તો એક વાત સમજી લો કે સફળતા મેળવવા અણથક પરિશ્રમ એક માત્ર ઉપાય છે. આપણે આળસ પણ કરવી છે અને સફળ પણ થવું છે, જે શક્ય નથી. આપણી નાની-નાની ભૂલો આપણને જીવનમાં આગળ વધવા દેતી નથી. ભૂલોને જો સુધારી લેવામાં આવે તો નક્કી ફરક પડે. ભૂલો કઈ હોય શકે? આપણે કોલમમાં નિયમિત તેની ચર્ચા કરીશું. તો વાંચતા રહોસક્સેસ મંત્ર #Success #MotivationalQuotes #LifeManagement #SuccessMantra

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly

 
 
 
Powered By Sangraha 9.0