ગુજરાતનાં ઉત્સવો
નવરાત્રિ, નવદુર્ગા, ટૂંકી કથા અને મહત્વ જાણો
નવરાત્રિ એટલે મા શક્તિની આરાધનાનો પર્વ. નવ દિવસ ચાલતી નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૃપોની પૂજા સાથે ઉપવાસ કરવાની પરંપરા છે. નવરાત્રિના આ નવ સ્વરૃપો શું કહે છે જાણો..
Read More