નવરાત્રિ એટલે મા શક્તિની આરાધનાનો પર્વ. નવ દિવસ ચાલતી નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૃપોની પૂજા સાથે ઉપવાસ કરવાની પરંપરા છે. નવરાત્રિના આ નવ સ્વરૃપો શું કહે છે જાણો..
ગુજરાતની ભૂમિ પ્રાચીન સંસ્કૃતિનો વિશાળ વૈભવ વારસો ધરાવે છે. તેનો ૧૬૦૦ કિ.મી. લાંબો સાગરકાંઠો અને ફળદ્રુપ ભૂમિ. આ બંનેના લીધે જળ અને સ્થળ એમ બંને માર્ગોથી અસંખ્ય લોકજાતિઓ અહીં આવીને સ્થિર થઈ છે...