સંસ્કૃતિની જાણી-અજાણી વાતો

સંસ્કૃતિ સુધા - મોક્ષદાયી પ્રણવમંત્ર જે શિવને પણ પ્રિય છે

કેટલાક મંત્રોનું યોગ્ય ઉચ્ચારણ ન થાય તો એનું દુષ્પરિણામ આવી શકે છે. પણ પ્રણવમંત્ર આબાલ, વૃદ્ધ સૌ કરી શકે છે. મૂળ મંત્ર ઓમને નમસ્કાર...

મંગલ મંદિર ખોલો | જિંદગીનો કોઈ ભરોસો ખરો ! અદભુત વન-લાઇન વાંચવી હોય તો આ લેખ તમારા માટે છે

ગબ્બરસિંગ ઉવાચ, જો ડર ગયા સમજો વો મર ગયા અને રાજ કપૂરે કહ્યું છે, કલ ખેલ મેં હમ હો ન હો. રીલ લાઈફ અને રિયલ લાઈફમાં મૃત્યુનો દબદબો રહ્યો છે. ..

પત્ની સાથે વૃદ્ધ થવું એ સૌથી મોટું આર્ટ ઓફ લિવિંગ છે. ભારતીય સંસ્કૃતિ સાત જનમ સાથે રહેવાની વાત કરે છે.

લગ્ન પહેલાંની અઢળક વાતો વડીલોની ત્રાંસી નજરમાં આવે, પણ આ સંવાદનું શસ્ત્ર દાંપત્યજીવનમાં અતિ મહત્ત્વનું બની રહે છે. બેલેન્સ ખૂટી જાય ત્યાં સુધીની વાતો ભવિષ્યમાં બેલેન્સ પૂરનારી બની જાય છે..

સંસ્કૃતિ સુધા । સત્યનો સૂર્ય સદાકાળ હોય છે | સત્ય વિશે આપણે આ જાણવા જેવું છે...

કસોટી સત્યના માર્ગે ચાલો એની જ થાય છે. અસત્યને જલસા છે પણ એ ક્ષણિક હોય છે. સત્ય બોલવાનો ફાયદો એ છે કે યાદ રાખવું ન પડે. ..

સંસ્કૃતિ સુધા । તમને ખબર છે વિશ્વની મોટા ભાગની ભાષામાં મા શબ્દનો પહેલો અક્ષર મથી શરૂ થાય છે. વાંચો...

મોરારિબાપુએ કહ્યું છે કે, રક્ત, દૂધ અને આંસુ, આ ત્રણ પ્રવાહો વહાવીને માતા પુત્રનો ઉછેર કરે છે. જગતગુરુ શંકરાચાર્યે કહ્યું છે કે, ત્વ દિવ્યં પુત્રાસ્તે, જનની જનનંને યા, તું મમ્ વયે મુદ્દાની રુદ્રાણી, પૃથ્વ્યામ્, પુત્રાસ્તે, જનની વહ વહ. ..

સંસ્કૃતિ - સુધા । ખુમારીના ખોળે બહાદુરીનું બાળપણ

તમારી અભિવ્યક્તિ અને અભિગમમાંથી તમારા વ્યક્તિત્વનો ખ્યાલ આવે છે. ચાર વાક્યોની વાતચીતમાંથી જ તમારા વ્યક્તિત્વનો ક્યાસ નીકળી જાય છે. ..

પ્રાર્થનાને પાંખો હોય છે. તમારી પ્રાર્થનાની તાકાત ચકલી જેવી હશે તો ધીમે ધીમે પહોંચશે અને ગરુડ જેવી હશે તો...

ધર્મગુરુઓ એવું જાહેર કરે છે કે પ્રાર્થનામાં જે થાય તે બીજે ક્યાંય નહીં થાય ત્યારે નિરાશારામબાપુનું સર્જન થાય છે. ..

સંસ્કૃતિ સુધા - વિશ્ર્વનું સૌથી શ્રેષ્ઠ સંવાદ કાવ્ય ગીતા છે.

ગીતાનો આરંભ ધૃતરાષ્ટ ઉવાચથી થાય છે અને સમાપન સંજય ઉવાચથી થાય છે. મતલબ કે ગીતા વાંચતા પહેલાં જો તમે અંધ હો તો પણ વાંચ્યા પછી તમને સંજય દૃષ્ટિ મળવાની છે એ નક્કી. ..

રંગ અવધૂત ઉત્તમ શિક્ષક પણ હતા..

પાંડુરંગે પંચમહાલના ગામડે -ગામડે ફરીને જાગૃતિનું કામ કર્યું હતું. ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં તેઓ જોડાઈ ગયા હતા. તેઓ અહીંના છાત્રાલયમાં રહેતા...

હતાશા (ડિપ્રેશન)માં સૌથી મોટી મદદ સૂર્ય પ્રકાશ કરી શકે

તમારે બુદ્ધિ વધારવી છે? સૂર્ય તમારી મદદ કરી શકે છે ! માણસની ચેતનાનો વાહક છે સૂર્ય. બુદ્ધિને શુદ્ધ કરનારો દેવ છેઃ સૂર્ય નારાયણ...

ફોનોગ્રાફના ઉદ્ધાટનમાં ઋગ્વેદની પ્રથમ ઋચા રેકોર્ડ થઈ હતી..

તમને ખબર છે? દુનિયાના પહેલા ફોનોગ્રાફ માટે ઋગ્વેદનો આ વૈદિકમંત્ર રેકોર્ડ કરવામાં આવ્યો હતો..