સંસ્કૃતિ સુધા । તમને ખબર છે વિશ્વની મોટા ભાગની ભાષામાં મા શબ્દનો પહેલો અક્ષર મથી શરૂ થાય છે. વાંચો...
મોરારિબાપુએ કહ્યું છે કે, રક્ત, દૂધ અને આંસુ, આ ત્રણ પ્રવાહો વહાવીને માતા પુત્રનો ઉછેર કરે છે. જગતગુરુ શંકરાચાર્યે કહ્યું છે કે, ત્વ દિવ્યં પુત્રાસ્તે, જનની જનનંને યા, તું મમ્ વયે મુદ્દાની રુદ્રાણી, પૃથ્વ્યામ્, પુત્રાસ્તે, જનની વહ વહ. ..