પ્રકરણ : ૨ | હિન્દુઓએ મુસલમાનો પર આંધળો વિશ્વાસ કરી ગુરુદ્વારાના દરવાજા ખોલી નાંખ્યા અને સર્જાયો હત્યાકાંડ
હિન્દુઓની કત્લેઆમ કરનાર, બહેન-દીકરીઓ પર બળાત્કાર કરનાર લોકો, બાળકોને સળગાવી દેનારા અને હિન્દુઓનાં માથાં ધડથી અલગ કરી દેનારા પાકિસ્તાની શૈતાનોનો મુકાબલો કરવા માટે અને હિન્દુઓની રક્ષા કરવા માટે એક વિરાટ સંગઠન ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નાદ સાથે નીકળી પડ્યું હતું. ..