આ લંકાની લાડી અને ઘોઘાના વરે જ્યોતિષશાસ્ત્રના અભ્યાસીઓ માટે અમૂલ્ય ખજાનો ખુલ્લો મૂકી દીધો. ભારતભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું. ત્યારથી આ કહેવત લોકજીભે રમતી આવે છે, ‘લંકાની લાડી ને ઘોઘાનો વર’. કોઈની દીકરીને દૂર દેશાવર પરણાવે ત્યારે પણ આ કહેવત કહેવાય છે...