વાળ ખરવાના અનેક કારણો છે. મોટી ઉંમરે વાળ ખરવાના જ છે. પણ જો નાની ઉંમરે વાળ ખરતા હોય તો તેના ઘણા કારણો હોય શકે છે.
જિનેટીકલ કારણ હોય શકે છે, ખરાબ જીવનશૈલી આ માટેનું કારણ હોય શકે છે, ટેન્શન, તણાવ વાળ ખરવાનું કારણ હોય શકે છે. યોગ કરવાથી શરીરનું સંતુલન જળવાય છે અને તેનાથી ઘણાં ફાયદા થાય છે.
અહીં જણાવેલા યોગ જો તમે નિયમિત કરશો તો ખરતાંવાળની સમસ્યામાં ફાયદો થઈ શકે છે...!!