પુસ્તક સમીક્ષા

કોઈ આ પુસ્તક વાંચવા ઇચ્છે તો તૈયાર રહે કે આ નોવેલ તમને અમુક સમય, અમુક કલાક,અમુક દિવસ માટે ડીસ્ટર્બ કરી શકે છે!?

કેવી રીતે બહારના આક્રમણોકારો અને પછી આઝાદ ભારતની સરકારમાં એક ખાસ સીસ્ટમ દ્વારા આંક્રાંતાઓને છાવરવાનો અને અહીની સુસંસ્કૃત સમૃદ્ધ સંસ્કૃતિને નીચી ચીતરવાનો આયોજન બદ્ધ રીતે પ્રયાસ થયો છે. કેવા ઈરાદાપૂર્વક એક ‘આવરણ’ આ દેશની ઉપર ચડાવવામાં આવ્યું છે...

અંગ્રેજોએ જે પુસ્તક પર પ્રતિબંધ લગાવ્યો હતો છતાં જેની અનેક આવૃત્તિ પ્રકાશિત થઈ વાત તે પુસ્તકની…

ક્રાંતિને નજીકથી જોઈને તેના ધગધગતા અંગારાથી તપ્ત થયેલા પ્રખર ક્રાંતિકારીના પોતાની ભીતરથી પ્રગટેલા શબ્દોનું પુસ્તક વીર સાવરકર લિખિત ૧૮૫૭ : પ્રથમ સ્વાતંત્ર્ય સમર ..

નહિ ખાંભી નહિ પાળિયો | એવા હુતાત્માઓની કથા જેમણે દેશના સીમાડાઓને સાચવવા પોતાના જીવની બાજી લગાવી...

એવા વીરલાઓની કથા જેમાના કોઇ પાળિયા નથી પણ દેશને આઝાદી અપાવવામાં તેમનું યોગદાન અમૂલ્ય છે.....

ટેક્નોલોજી જીવવા માટે છે, સાહિત્ય જાગવા માટે છે, પણ સાચું જાગરણ ક્યારે ?

`અંગ અંગ મીરાં ફૂટી' એવું કશુંક પામવા સાહિત્ય પાસે જે પ્રજા જાય છે એ પ્રજા સમૃદ્ધ છે...

ભારતીય રાજકરણના ચાણક્ય અમિત શાહની કાર્યકર્તાથી કર્તાહર્તા સુધીની સફર

યહ જીત ભાગ્ય કી નહીં, રણનીતિ કી થી. શાહ કે ‘માઇક્રો મેનેજમેન્ટ’ ઔર નરેન્દ્ર મોદી કી લોકપ્રિયતા કી થી......

હમ્બો હમ્બો | આ પુસ્તક વાંચી જવાની નહીં, વાંચવાની હું (અશોક દવે) ભલામણ કરું છું.

પુસ્તકના પ્રત્યેક હાસ્યલેખ પછી ‘ફ્રી હીટ’ મૂકવામાં આવી છે તે વાંચીને પણ મજા આવી જાય છે. જ્યારે સમય ઓછો હોય અને હાસ્યની જરૂર હોય ત્યારે આવી બે-ત્રણ લીટીની ફ્રી હીટ ફ્રી ઓફ કોસ્ટ હાસ્યને મોં પર લાવીને મૂકી દે છે. ..