કોઈ આ પુસ્તક વાંચવા ઇચ્છે તો તૈયાર રહે કે આ નોવેલ તમને અમુક સમય, અમુક કલાક,અમુક દિવસ માટે ડીસ્ટર્બ કરી શકે છે!?
કેવી રીતે બહારના આક્રમણોકારો અને પછી આઝાદ ભારતની સરકારમાં એક ખાસ સીસ્ટમ દ્વારા આંક્રાંતાઓને છાવરવાનો અને અહીની સુસંસ્કૃત સમૃદ્ધ સંસ્કૃતિને નીચી ચીતરવાનો આયોજન બદ્ધ રીતે પ્રયાસ થયો છે. કેવા ઈરાદાપૂર્વક એક ‘આવરણ’ આ દેશની ઉપર ચડાવવામાં આવ્યું છે...