મનદેવતાની મહેમાનગતી અને અન્નપૂર્ણાની અર્ચના | જેની જીભ વશમાં તેનું જીવન વશમાં...
પહેલા પંગતનો પમરાટ હતો હવે એ જતો રહ્યો છે. હવે બૂફેનો બળવો છે. પંગત સંયુક્ત કુટુંબ છે અને બૂફે વિભક્ત કુટુંબ જેવું લાગે. ખૂબ જમાયું હોવાથી, ચાલી શકવાની તાકાત ન હોવાને કારણે કેટલાંક ઘરોમાં તો બહાર ઓસરીમાં ખાટલા પાથરી આપવામાં આવતા હતા...
ઉત્તમ બાળક માટે ગર્ભસંસ્કારનું આ ગીત ગાવું રહ્યું | Garbh Sanskar
પોઝિટીવ થિન્કિંગ જ તમને શ્રેષ્ઠતા સુધી લઇ જશે. ગર્ભવતીની પ્રાર્થના ઈશ્વર તરત સાંભળે છે કારણ કે એ બે જીવે કરેલી પ્રાર્થના છે. નવ મહિનાની સંભાળ બાળકનું નવ વર્ષ સુધી રક્ષણ કરે છે. ..
૩૦ વર્ષના કે તેનાથી વધુ ઉંમરના યુવાનોએ આ વાતો અચૂક યાદ રાખવા જેવી છે...!!
Life Advice For Youth in gujarati | ૩૦ વર્ષના થયા છો આટલું તો સમજી જ લો. અહીં આપેલી ૧૫ વાતો દરેક યુવાનોએ એકવાર જરૂર સમજવા જેવી છે. આ ઉંમર સમય બગાડવા કરતા કંઇક કરવાની છે. આ ૧૫ વાતો તમને જીવનમાં કઈ રીતે આગળ વધવું તેની સ્પષ્ટતા આપશે..વાંચો..
કોઇ પણ જગ્યાએ સફળ થવું હોય તો આ વાતો હંમેશાં યાદ રાખો
નાની નાની વાતો ધ્યાનમાં રાખીને તેની સાથે આગળ વધવામાં આવે તો નક્કી તેની અસર દેખાતી હોય છે. સફળ થવું હોય, જીવનમાં આગળ વધવું હોય તો અતૂટ ઇચ્છાશક્તિ અને અણથક મહેનતની જરૂર પડે પણ તેની સાથે થોડું સ્માર્ટ વર્ક કરવામાં આવે તો લક્ષ્ય મેળવવામાં ઘણો ફાયદો થતો હોય છે...
ડિજિટલ રોગો આવી ગયા છે?! શું દુનિયાને ડિજિટલ ડોક્ટર્સની જરૂર પડશે? તમને આ ડિજિટલ રોગ થયો નથી ને?
મોબાઈલ, નેટ, સોશિયલ મીડિયા આવ્યા પછી કેવા કેવા રોગો ઘર કરી ગયા છે, તમને ખબર છે? આજના આધુનિક જગતમાં મોટાભાગના લોકોને ડિજિટલ ડીસીઝ છે. આ નવા પ્રકારના રોગો છે. તમે પણ આ રોગ થયો હોય એવું બની શકે? આવો જાણીએ આ રોગો કયા છે?..
આ સાત સાધારણ અને અસરકારક આદતો તમારી જિંદગી બદલી નાખશે | Tips To Change Your Life
Tips To Change Your Life | જો આપણે આપણી થોડી જ આદતો બદલીએ અને તેના પર ધ્યાન આપીએ તો આપણા જીવનમાં ઘણું પરિવર્તન આવી શકે તેમ છે. આવો જાણીએ કેટલી સાધારણ આદતો જે આપણું જીવન બદલી નાખવા માટે સક્ષમ છે…..
તણાવમુક્ત જીવન જીવવાની 9 જડીબુટ્ટી । ખૂબ સામાન્ય પણ ખૂબ અસરકારક છે આ વાતો
આજકાલ ચિંતા, તણાવ, સ્ટ્રેસ જેવા શબ્દો સામાન્ય બની ગયા છે. બધાને તણાવમુક્ત રહેવું છે. નાની નાની વાતોને લઈ લોકો એવા તો ટેન્શનમાં આવી જાય છે આવ સમયે ચાલો જાણીએ કે લાંબા સમય સુધી તણાવમુક્ત રહેવા માટે શું કરવું જોઈએ. | how to be stress-free and happy..
નવા વર્ષમાં છોડી દેવા જેવી 7 કુટેવો | આ કુટેવો છોદી દેશો તો જીવન જીવવા જેવું લાગશે
7 Bad Habits You Need to Quit Right Now | કુટેવો છોડવી જોઇએ કે નહી? આપણને ખબર છે કે આ મારી કુટેવ છે પણ છતાં આપણે તે કુટેવને છોડતા નથી અને પછી તેનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે. ચાલો આજે આપણે એવી સામાન્ય કુટેવોની વાત કરીએ જેની બધાને ખબર જ છે પણ તેઓ છોડી શકતા નથી…
..
મનને શાંત રાખવાના ખૂબ સામાન્ય સૂત્રો । વાંચો માત્ર ૨ મિનિટ લાગશે
મનને શાંત રાખવું કે સ્થિર રાખવું આજે પડકર રૂપે છે પણ છતાં અશક્ય તો નથી જ. બસ, થોડું ધ્યાન રાખો તો મન પર પણ કાબૂ મેળવી શકાય છે અને આપણે તો અહીં મનને માત્ર શાંત રાખવાનું છે. આવો જાણી મનને શાંત કેવી રીતે રાખી શકાય!..
સૌને નવા વર્ષની શુભકામના, નવા સંકલ્પ લેવાનો આ ઉત્સવ છે. નવા વર્ષમાં સફળ થવા દરેક કોઇને કોઇ નવો સંકલ્પ લેતા જ હોય છે. અહીં એવા સામાન્ય, સરળ અને ખૂબ અસરકાર પાંચ સંકલ્પની વાત મૂકવામાં આવી છે. જેને અનુસરસો તો નક્કી તમારા જીવનમાં ખૂબ સારું પરિવર્તન આવશે…..
દરેકે માતા-પિતા ઇચ્છે જ કે તેના બાળકનું મગજ એકદમ આઈન્ટાઈન જેવું ગજબનું હોય. સ્વામી વિવેકાનંદ જેવું હોય કે જે એકવાર વાંચે અને તેને બધું યાદ રહી જાય. આપણને પ્રશ્ન થાય કે આવું થઈ શકે? આવું તો થવું અઘરું છે પણ .....
રેશમી ઝભ્ભો । અહીં માન જ્ઞાન કરતા દેખાવ અને કપડાને વધારે મળે છે?!
સંતના આ શબ્દો પછી બધાને પોતાની ભૂલ સમજાઈ અને સંતે આ ઉદાહરણ દ્વાર એક ખૂબ સરસ સંદેશ આપ્યો. વ્યક્તિને તેના કપડાથી નહી તેના વિચારોથી સમજો. કપડા નહી વિચારો શ્રેષ્ઠ હોવા જોઇએ…..
અપશબ્દો ક્યાં જાય ? સંતોએ સાધકને ગમ ખાવાની આજ્ઞા કેમ કરી છે?
ગાળો, અપમાન, સતામણી વગેરે ખાઈ જવાથી આત્મબળ વધે છે. માટે જ સંતોએ સાધકને ગમ ખાવાની આજ્ઞા કરી છે અને ગમ ખાઈને ઉપર જેવાં અનેક દૃષ્ટાંત સાધકોને પ્રેરણા આપવા માટે પોતાના જીવનમાં જ જીવી બતાવ્યાં છે...