જૂની એકત્ર થયેલી ,જમા થયેલી ચરબી ને ઓગાળવાનો અને શરીર ને ડીટોક્ષ કરવાનો આ અવસર છે
આ પ્રયોગનો શ્રેષ્ઠ લાભ મેળવવો હોય તો ભોજનમાં દૂધ કે દૂધની બનાવટ, સૂકા દાળ-કઠોળ, ગળપણ અને ખટાશ વગેરેથી પરહેજ કરો ,હાલ તેની કોઈ આવશ્યકતા નથી. ભોજન ખૂબ જ શાંતિથી ચાવી ચાવીને ખાવું ,ભોજન ખાતાં વચ્ચે કે પછી પાણી પીવું નહીં, ભોજન ના એક કલાક બાદ પાણી પી શકાય...