સમાજોદય

વિશ્વ વર્ષાવન દિન વિશેષ: એ.સી. રૂમમાંથી બહાર નીકળીને જાણો પ્રકૃતિના અસલી રક્ષક આદિવાસીઓનો જીવનમંત્ર!

૨૨ જૂન- વિશ્વ વર્ષાવન દિન નિમિત્તે અરણ્યોના આરાધક આદિવાસીઓનો જીવનસંદેશ..

સમાજોદય । ‘ગ્રે ડિવોર્સ’ના પડકારને કુટુંબ પ્રબોધન પડકાર ફેંકે છે

આ કોઈ કાલ્પનિક દૃશ્ય નથી, પરંતુ વર્તમાન ભારતીય સમાજની એક અત્યંત સંવેદનશીલ, આઘાતજનક અને કડવી વાસ્તવિકતા છે...

સમાજોદય । ૫ જૂન, પર્યાવરણ દિન નિમિત્તે | વિશ્વ સ્તરે ઘેરાતા જતા સંકટનું સમાધાન માત્ર સનાતન દૃષ્ટિ | माता भूमि पुत्रोऽहं पृथिव्या:

ભારતનાં ૨૮.૮ કરોડ પરિવારમાંથી માત્ર ૨૫% પરિવાર ૧૦ બીજારોપણથી વૃક્ષની યાત્રામાં જોડાય તો ૭૨ કરોડ વૃક્ષારોપણ થાય અને પોતાના સંતાનની જેમ જન્માવેલ છોડમાંથી ૮૦% સફળ વૃક્ષ તો થાય જ અને એ રીતે ૫૭.૬ કરોડ વૃક્ષ ભારતના ગ્રીન કવરમાં ઉમેરાય...

સમાજોદય । ધગધગતા રણની વચ્ચે મહાદેવનો ચમત્કાર: ઓમાનના આ ૧૨૫ વર્ષ જૂના શિવમંદિરમાં ક્યારેય નથી સુકાતો કૂવો!

ઓમાનની રાજધાની મસ્કતમાં પહોંચ્યા ત્યારે માધ્યમોમાં ઓમાનમાં વસતા ભારતીયોની સાથે અહીંના ઐતિહાસિક એવા મોતીશ્વર શિવમંદિરની પણ ખૂબ ચર્ચા થઈ હતી. આ મંદિર ન માત્ર હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે બલ્કે, અરબ જગતમાં ભારતીય વિરાસતની સદીઓ જૂની મજબૂતીનું પણ સાક્ષી છે. આ એક મુસ્લિમ મુલકમાં થયેલો હિન્દુત્વનો સમાજોદય છે...