વીર બાજીપ્રભુ દેશપાંડે
પ્રકરણ - ૧૩ । આજેય બાજીપ્રભુની અભૂતપૂર્વ વીરતાની સાક્ષી પૂરતી એ પાવન ખીણ મહારાષ્ટ્રના વિશાલગ ઢની ભૂમિમાં મોજૂદ છે
સ્વદેશ, સ્વરાજ્ય અને સ્વામીભક્તિ માટે જીવ ન્યોછાવર કરી દેનારા વીર બાજીપ્રભુ દેશપાંડેને કોટિ કોટિ વંદન....હર...હર મહાદેવ....!..
Read More
પ્રકરણ - ૧૨ । ઘોડખીણના છેડે મસૂદના ત્રણ હજાર સૈનિકો અને બાજીપ્રભુના ત્રણસો સૈનિકો વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું
યુદ્ધ ક્યાંય સુધી ચાલતું જ રહ્યું. વીર બાજીપ્રભુ જાનની બાજી લગાવીને લડતા રહ્યા, કપાતા રહ્યા, લોહીઝાણ થતા રહ્યાં. પણ.....
Read More
એક બાજીપ્રભુ દેશપાંડે જો ચાલ્યો પણ ગયો તો કંઈ ફેર નહીં પડે પરંતુ જો શિવાજી મહારાજ...
એક બાજીપ્રભુ દેશપાંડે જો ચાલ્યો પણ ગયો તો કંઈ ફેર નહીં પડે પરંતુ જો શિવાજી મહારાજ ચાલ્યા જશે તો મારા જેવા અનેક બાજીપ્રભુ ભેગા થઈને પણ એક શિવાજી તૈયાર નહીં કરી શકે..
Read More
પ્રકરણ-૧૦ । બાજીપ્રભુ લોહીલુહાણ હાલતમાં આખી રાત શિવાજીની પાલખી ખભે ઊંચકીને દોડ્યા
એમની આંખોમાં અંગારા ઊતર્યા. દુશ્મનો નજીક આવી રહ્યા હતા અને તેઓ વિશાલગઢથી હજુ ઘણે દૂર હતા...
Read More
પ્રકરણ - ૯ । મસૂદે પાલખીમાં બેસી ભાગી રહેલા શિવાજીને ચારે તરફથી ઘેરી લીધા
જે શિવાજી અફઝલખાનનું પેટ ફાડી શકે છે એ શિવાજી પાલખીમાં ઝાંખીને જોવાવાળાની ગરદન કેમ ના કાપી શકે ?..
Read More
પ્રકરણ - ૮ | વાઘની ત્રાડોથી થથરતી ભયાનક મેઘલી રાત્રે બાજીપ્રભુ શિવાજીને લઈને નીકળી પડ્યા
અબ પતા ચલેગા ઈસ કાફિર કો કિ આદિલશાહી સે ટકરાના ક્યા ચીજ હૈ..
Read More
પ્રકરણ - ૭ । કોઈ ચિંતા નથી, વાઘનો રસ્તો વાઘ ખુદ જ નક્કી કરતો હોય છે
`ઓયે ખવીસ ! કૌન હૈ તૂ ? કીધર કો જાનેકા હોવે?'..
Read More
પ્રકરણ - ૬ । અંગ્રેજોએ શિવાજીને માત કરવા સિદ્દી જૌહરને તોપો આપી
આભમાં ઊગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યાં બાળ રે.....
Read More
પ્રકરણ - ૫ । અજબ તેરી કરની, અજબ તેરા ખેલ, મકડી કે જાલે મેં, ફંસ ગયા શેર !
`હંઅ.... તબ તો ઠીક હૈ. અબ તો શિવા કો મારકર હી લૌટેંગે !'..
Read More
પ્રકરણ - ૪ । ઇસ્લામ ઔર ઇસ્લામી રિયાસત કે લિયે શિવાજી ખતરા બન ગયા હૈ
શિવાજી કો ઐસી મોત દૂગા કી ઉસકી સારી પુસ્તેં હમારે નામ સે કાંપેગી..
Read More
ઓરંગજેબે તલવાર ખેંચી ચીસ પાડી, `શિવા, અબ તેરી ખૈર નહીં !'
પત્ર મળતાં જ ઓરંગજેબની આંખો લાલ થઈ ગઈ. એણે કમરેથી તલવાર ખેંચી અને ભયાનક ચીસ પાડી કહ્યું, `શિવા, અબ તૈરી ખૈર નહીં !'..
Read More
પ્રકરણ - ૨ । અફઝલખાન ગાય અને બ્રાહ્મણોને કાપીને સડક પર ફેંકી દેતો
બીજાપુરમાં એક જ વાત ફેલાયેલી હતી, અફઝલખાન જેવા ક્રૂર રાક્ષસનું માથું વાઢીને લટકાવી દેનાર, એનું પેટ ચીરી નાંખનાર શિવાજી કેવા હશે ?..
Read More
સહ્યાદ્રિની ચટ્ટાન જેવા પડછંદ વીર બાજીપ્રભુ દેશપાંડે બંદી બનાવેલી હાલતમાં શિવાજીના દરબારમાં પેશ થયા !
આ જ હતી શિવાજી અને બાજીપ્રભુ દેશપાંડેની પહેલી મુલાકાત......
Read More
એક વીર યોદ્ધાની સત્યકથા – દર શનિવારે વાંચો સાધનાના આગામી અંકમાં અને અહીં વેબ પર
વીર યોદ્ધાની સત્યકથા તા. 23-11-2019ના અંકથી ‘સાધના’ના પાનાઓ પર...વીર બાજીપ્રભુ દેશપાંડે…..
Read More