અવલોકન

જ્યારે કોંગ્રેસના લોકો ભારતભક્તિ વિશે બોલવાને બદલે અંગ્રેજી શાસનનાં મોંફાટ વખાણ કરવા લાગ્યા...!?

કોંગ્રેસના લોકો ભારતભક્તિ વિશે બોલવાને બદલે અંગ્રેજી શાસનનાં મોંફાટ વખાણ કરતાં વક્તવ્યો આપવા લાગ્યા. સન ૧૮૮૫માં સ્થપાયેલ કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનરજી પ્રથમ અધિવેશનમાં બોલ્યા કે અંગ્રેજી રાજની કૃપાળુ છાયા હેઠળ આ દેશને અનેક લાભો પ્રાપ્ત થયા છે. ..

૧૩૯ વર્ષની કોંગ્રેસ હવે વેરવિખેર થઈ રહી છે, શા માટે? કેવી રીતે?

કોંગ્રેસની સ્થાપના કોઈ ભારતીય નેતાએ કરી જ નથી બલ્કે એક વિદેશીએ કરી હતી. કોંગ્રેસની સ્થાપના સર એલન ઓક્ટેવિયન હ્યુમ નામના એક નિવૃત્ત અંગ્રેજ અધિકારીએ કરી હતી. ..

આ દુનિયામાં...બિચારા એ અબોલ ઉઈગર મુસ્લિમોનું કોણ??

ઓ.. હમાસપ્રેમીઓ, હજુ ઉઈગર મુસ્લિમોમાં જીવ છે..! ગ્લિસરિન વિનાનાં આંસુ પણ કોમવાદી? ...ને નાલંદા વિશ્વવિદ્યાલયના ગ્રંથો મહિનાઓ સુધી સળગતા રહ્યા..

From... Via... To... મહાભારત, બીબીસી , ઇઝરાયેલ,અખંડભારત...

વિજ્ઞાને એ સિદ્ધ કરેલું છે કે, અખંડ ભારતવાળા બધા દેશોની પ્રજાનું ડીએનએ એક જ છે. એક જ પૂર્વજોનાં ઋષિ મુનિઓનાં, રામ-કૃષ્ણનાં સૌ સંતાનોની મૂળ ઓળખ સૌમાં જાગશે તે દિવસે અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થઈ જશે...

મારે બૌદ્ધદીક્ષા કેમ ગ્રહણ કરવી પડી? જાણીએ, સ્વયં ડૉ. આંબેડકરજીના શબ્દોમાં...

હું ધર્મભીરુ નથી. જે લોકો મારા સંપર્કમાં આવે છે, તેમને ખબર છે કે, ધર્મના પ્રત્યે મારા મનમાં કેટલી શ્રદ્ધા અને પ્રેમ છે...

ડૉ. આંબેડકરજીના કયા અનુયાયી સાચા?

રા. સ્વ. સંઘ પ્રત્યેનું ડૉ. આંબેડકરજીનું આ સમયદાન ભારતના `સ્વ'થી પ્રેરિત હતું. તેઓએ સંઘને ક્યારેય મનુવાદી કહ્યો નહિ. તેઓ પોતાના ઉપર વામપંથીઓ અને કોંગ્રેસીઓએ કરેલા સતત હુમલા અંત સમય સુધી સહન કરતા રહ્યા...

આદિવાસીઓનો આર્તનાદ : `ડી-લિસ્ટીંગ' ….આદિવાસીઓની વિરાટ આક્રોશ રેલી યોજાશે અમદાવાદના રીવરફ્રન્ટ પર યોજાવાની છે ત્યારે સમજો આ વિષયને વિગતે...

આગામી ૨૭મી મે, ૨૦૨૩ના રોજ ૧,૦૦,૦૦૦ની વિશાળ સંખ્યામાં જનજાતિ ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિવાળી સિંહગર્જના ડી-લિસ્ટીંગ મહારેલી હુંકાર ભરવા જઈ રહી છે. ..

માર્ક્સના જુઠ્ઠા સિદ્ધાંતોના લીધે દિશાહીન ડાબેરીઓ | આ પ્રશ્નોના ઉત્તરો અગત્યના છે

વિજ્ઞાન-શોધોની એવી તો કેવી તાકાત કે જેણે ક્રૂર કમ્યુનિઝમને કોડીનો કરી મૂક્યો? ક્યાંથી, કેવા ઉછીના વિચારો લઈને કાર્લ માર્ક્સે વિદ્વૈષ અને સંઘર્ષનાં બીજ વાવ્યાં?..

હિન્દુઓને નોકરી-ધંધામાં રુકાવટ ઉભી કરવા સીએટલ સક્રિય | અમેરિકી વોકે બનાવ્યો `હિન્દુ વિરોધી કાનૂન'

ભારતીય અમેરિકન સેનેટર નીરજ અંતાણી કહે છે કે, હું સીએટલ સીટી કાઉન્સિલના આ કાયદાનો ઉગ્ર વિરોધ કરું છું, કારણ કે અહીં જાતિગત ભેદભાવ છે જ નહીં...

માનવીની માનસિકતા બગાડવા કોણ ષડ્‌યંત્ર રચી રહ્યું છે?!

આ હાર્વર્ડ યુનિવર્સિટીના વોકેઈઝમ થકી સંચાલિત થઈ રહેલા બદલાયેલા `વોક અમેરિકા'ની ધૂંધળી તસવીર ભાવિ અમેરિકાની તાસીર બતાવે છે...

કેટલાક અમેરિકન બ્લેક નેતાઓને અને મહત્વાકાંક્ષી કથિત યુવા દલિતોને ભેગાં કરીને ભારતને કઠેડામાં ઊભું કરવા મથી રહ્યા છે. ..!?

આ સૂરજ યેન્ગડે પોતાનો સ્વાર્થ સાધવા શ્રદ્ધેય આંબેડકરજીનું નામ કઈ હદે વટાવી રહ્યા છે એ પણ જોવા જેવું છે...

…તેઓ જો સફળ થાય તો ભારતમાં આંતરજાતીય ટકરાવનું ગૃહયુદ્ધ ન ફાટી નીકળે તો બીજું થાય શું ?

આ અજંતા સુબ્રમણ્યન્ના નિશાન ઉપર દેખીતી રીતે તો ભારતની તમામ IITs (ઈંડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ટેકનોલોજી) છે. પણ વાસ્તવમાં નિશાન ઉપર છે- ઉન્નત મસ્તકે ઉભા થઈ રહેલા ભારતનું સ્વાભિમાન...

તેનું કારણ છે- અમેરીકામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં ક્રિટિકલ રેસ થિયરીના નામે ઉભી થયેલ વામપંથી `વોક' પલટન.

સિલિકોન વેલીની ઓળખ એવી ગુગલ, ફેસબૂક, એપલ, એમેઝોન અને માઈક્રોસોફ્ટ જેવી સંખ્યાબંધ મહાકાય કંપનીઓ માનસિક રીતે હતપ્રભ બની, બેબાકળી બની ગઈ. એવું કયા કારણે થયું..???..

વામપંથને `વોક' નામે વેશપલટો કેમ કરવો પડ્યો? ભારતને તોડવા વધુ પડતા કટ્ટર વોક-એક્ટિવિસ્ટ બનીને રાષ્ટ્રદ્રોહી સાજીશોને અંજામ આપી રહ્યા છે.

`વોક'નો ભોગ બનેલાઓમાંથી `ટૂકડે ગેંગ' બને એમાં; વિદ્યાર્થીઓનો જેટલો વાંક છે એના કરતાં વધુ વાંક ત્યાંના હ્યુમૅનીટીઝના પ્રોફેસરોનો છે. ..

શાળામાં ભણતા બાળકનું માતા-પિતાને જાણ કર્યા વગર લિંગ પરિવર્તનનું ઓપરેશન આ દેશમાં કરવામાં આવી રહ્યું છે...!!

શાળાવાળાઓને ધ્યાને આવે કે, એક છોકરીનો શારીરિક બાંધો મજબૂત છે - ખડતલ છે અને તે ઉંચા અવાજે સૌને ડરાવી શકે છે તો તેના જીવનને જન્મગત છોકરીપણાથી મુક્ત કરીને તેને છોકરો બનાવવામાં આવે તે જ તેના હિતમાં અનિવાર્ય બની ગયું હોય તેમ માનવામાં આવે છે. અને તો જ તેની સાથે ન્યાય થયો ગણાય છે. ..

આ ‘વોક(woke)’ નામનું ડિંડક શું છે...? રાષ્ટ્રની યુવા પેઢીને મનોરોગી બનાવવાનું વામપંથનું ષડ્યંત્ર સમજો…!!

રાષ્ટ્રની યુવા પેઢીને વિચિત્ર રીતે બહેકાવીને, વિતંડાવાદ ઉભો કરીને, અસંતોષજન્ય મનોસંઘર્ષ ઉભા કરીને આ આખી પેઢીને મનોરોગી બનાવવાનો આ અગનખેલ ‘વોક (Woke)’ના નામે આપણાં વિદ્યાલય-મહાવિદ્યાલયોમાં ખેલાઈ રહ્યો છે...