સમાજોદય । ડિજિટલ યુગની નવી મહામારી: 'સાયબરકોન્ડ્રિયા' – આ રોગનો ઉપચાર સમાજ પાસે જ છે…!
ભીલવાડાની ઘટના એ માત્ર એક સમાચાર નથી, પણ સમાજ માટે એક 'વેક-અપ કોલ' છે. ટેકનોલોજી આપણને જોડવા માટે આવી હતી, પણ જો આપણે વિવેક નહીં રાખીએ તો તે આપણને તોડી નાખશે. સાચો 'સમાજોદય' ત્યારે જ ગણાશે જ્યારે વિજ્ઞાનનો ઉપયોગ ભય ફેલાવવા માટે નહીં, પણ માનવ જીવનને ઉન્નત બનાવવા માટે થશે...