વીર વિઠ્ઠલ શાળામાં નટુભાઈ નામના એક શિક્ષક. તેઓ વિદ્યાર્થીઓને ઉત્તમ રીતે ભણાવે. એક દિવસ તેમણે વર્ગમાં આવીને જણાવ્યું, ‘ધોરણ એકથી આઠના તમામ વિદ્યાર્થીઓ માટે એક નાનકડા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમને પ્રવાસમાં આવવાની ઇચ્છા હોય તેઓ મને રિસેસમાં નામ નોંધાવે. અને પ્રવાસ ફી પેટે રૂપિયા ૧૦૦ જમા કરાવે. બુધવારે આપણે નીકળીશું...
ભારત દેશના હસ્તિનાપુરમાં ચંદ્રવંશના રાજાઓ રાજ્ય કરતા હતા. આ વંશમાં રાજા પ્રતીપ પછી એમનો પુત્ર શાંતનુ રાજગાદીએ આવ્યો. એમનાં લગ્ન મહર્ષિ જહ્નુની પુત્રી ગંગા સાથે થયાં હતાં. લગ્ન સમયે ગંગાએ શરત કરી હતી કે એ જે કંઈ કામ કરે તે કરવા દેવું..