ધર્મકથા

સફળ થવું છે? ગીતાના આ 5 શ્લોકને જીવનમાં ઉતારી લો

કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાના 700 શ્લોકો દ્વારા સમગ્ર માનવજાતિને તત્વજ્ઞાનથી સભર સર્વગ્રાહી ઉપદેશ આપ્યો છે ..

...જ્યારે ઉજ્જૈનમાં ભગવાન શિવે વિષ્ણુ ભગવાનને વિધિવત રીતે સોંપી પૃથ્વીલોકની સત્તા!!!

દેવશયની અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ ત્રણેય લોકની સત્તા ભગવાન શિવને સોંપી પાતાળ લોકમાં રાજા બલિ પાસે જાય છે અને યોગનિદ્રા ધારણ કરે છે. આ સમયે પાલક કર્તા સ્વરૃપે ભગવાન શિવ પૃથ્વીલોકની સંભાળ રાખે છે...

શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેની સોળેય કળાઓથી યુક્ત હોય છે....

ચંદ્રને મન સાથે સીધો સંબંધ છે. જ્યોતિષીઓ એટલે ચંદ્રનો નંગ પહેરવાનું કહે છે. સર્જકોનો ચંદ્ર બળવાન હોય છે. એટલે જ એના અક્ષરનું અજવાળું સૂર્ય જેવું દાહક નહીં પણ ચંદ્ર જેવું શીતળ હોય છે...

જીવનમાં અજવાળું પાથરતી ભાદરવી પૂનમનું મહત્વ - કથા

ઊંચા ડુંગરમાં બિરાજેલ મા અંબાને નોરતાનું આમંત્રણ પાઠવવા ગામે-ગામથી ભકતો અંબાજી દૂર હૈ, જાના જરૂર હૈ...નો જયઘોષ કરતાં આવે છે. રથ ખેંચતા, ગરબા ગાતા, છંદ અને દુહાની રમઝટ બોલાવતા માના ધામ તરફ આગળ વધે છે. ભાદરવી પૂનમે લાખો લોકો દર્શન કરવા આવે છે...

સપ્તાહનો સૌથી અપ્રિય દિવસ સોમ છે. ઓફિસમાં જાતને ગોઠવવી મુશ્કેલ બને છે. પણ

શ્રાવણ સુદ એકમના દિવસે બ્રાહ્મમુહુર્તમાં શિવપૂજા કરવાથી નવા કરેલા સાહસમાં સફળતા મળે છે અથવા તો નવું સાહસ કરવાની પ્રેરણા મળે છે. ..

શું છે હનુમાનજીના લગ્ન પાછળની વાર્તા અને શા માટે સૂર્ય દેવતાએ કરાવ્યા હનુમાનજીના લગ્ન !!

હનુમાનજીની પત્ની સુવર્ચલા સૂર્યપુત્રી છે. સુવર્ચલાનો અર્થ દેવી થાય છે. તે એક મહાન તપસ્વી અને જ્ઞાની સ્ત્રી હતા. સુવર્ચલાના જન્મની વાત કરીએ તો તેનો જન્મ સૂર્યદેવના તેજથી થયો હોવાનો ઉલ્લેખ મળે છે...

જમુનાજળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા | યમુના જયંતીએ સૌને અંતરમનેથી શુભકામનાઓ...

પ્રસિદ્ધ અને પવિત્ર યમુના હિન્દુસ્થાનની મહત્વની નદી છે. જમુના નામથી પણ ઓળખાય છે. હિમાલય પર્વતમાળામાં આવેલું યમનોત્રી એનું જન્મસ્થાન છે. યમુનોત્રીને હિંદુઓના ચાર વિશેષ તીર્થોમાનું એક કહેવામાં આવે છે. ..

રામભક્ત હનુમાનજીની જન્મકથા । તેમનું નામ હનુમાન - બજરંગબલી કેવી રીતે પડ્યું? । હનુમાનજી વિશે જાણવા જેવી વાત…

પવનદેવને પ્રસન્ન કરવા બ્રહ્માજીએ વરદાન આપ્યું : ‘પવનદેવ ! તમારો આ પુત્ર યુદ્ધમાં કોઈપણ શસ્ત્ર કે અસ્ત્રથી અવધ્ય થશે. તેનું આખું શરીર વજ્રનું થશે. તે બળવાન થશે. તે વજ્ર અંગબલી થશે. ત્રણે લોકમાં અજન્મા અમર થશે. અપભ્રંશ થતા પવનપુત્ર ત્રણે લોકોમાં બજરંગબલીના નામથી પૂજાવા લાગ્યા. આજે કલિયુગમાં પણ ચિરંજીવી પાત્રોમાં હનુમાનજીનું સ્થાન છે.’ ..

ભક્ત પ્રહ્લાદની ભક્તિની અગ્નિપરીક્ષાની ધર્મકથા | ત્યારથી પૃથ્વીલોકના કલિયુગમાં પણ આ હોલીકાદહન અર્થાત્ હોળી પર્વ ઊજવાય છે.

આપણો ઉત્સવપ્રિય સમાજ હંમેશાં અધર્મ પર ધર્મના વિજયની આવી અનેક ધર્મકથાઓને આધારે ઉત્સાહ અને આનંદથી પર્વોની ઉજવણી કરે છે, તેથી જ તો આપણી હિન્દુ-ભારતીય સંસ્કૃતિ આજે પણ તેના મૂળસ્વરૂપ સાથે જીવંત છે...

કર્મનો સિદ્ધાંત મહાનદાનવીર કર્ણએ એવું તો કર્યું પાપ કર્યુ હતું કે તેને આ રીતે મરવું પડ્યું

શ્રી કૃષ્ણ કર્મ વિશે શું કહે છે? 'કર્મનું કાળચક્ર કોઈને છોડતું નથી' - એ પછી પરમાત્મા હોય કે કોઈ પામર જીવ...

પૃથ્વી, આકાશ, પાતાળ કે દિશાઓનાં બંધન વિના કાર્ય કરતા વિશ્વના પ્રથમ પત્રકાર નારદજી

નારદ મહાપુરાણ, જેની રચના મુનિ શ્રી બાદરાયણે (વેદ વ્યાસે) કરેલી, જેમાં ૨૨૦૦૦થી વધારે શ્ર્લોક દ્વારા નારદજીએ આપણા જીવનના આચાર-વિચાર, તેમજ ૧૬ સંસ્કારથી લઈ સૃષ્ટિની ઉત્પત્તિ વગરે બાબતોની ચર્ચા કરી છે...

એક નિર્ધન પરિવારે શંકરને ભિક્ષામાં માત્ર એક આંબળુ આપ્યું અને પછી...

શંકરે કહ્યું, ‘જેની નજીકમાં સ્વયં અત્યંત નિર્ધન પરિવાર રહેતો હોય અને ખાવાના પણ ફાંફા હોય એ સ્વયંને સમાજસેવક કહે તે કેવી વિડંબના કહેવાય? તારા નજીકના બ્રાહ્મણ પરિવાર પાસે આંબળા સિવાય કોઈ ભોજન નથી ભાઈ, એ તને ખબર છે?’..

બજરંગબલીના આ ગુણ શીખી લે યુવા તો થઈ જશે બેડો પાર

ગજબનું સંવાદ-કૌશલ્ય, વિનમ્રતાથી સમગ્ર કાર્ય સુગમતાપૂર્વક કરી શકાય, જીવનમાં આદર્શો સાથે ક્યારેય સમાધાન ન કરો, અવસર અનુકૂળ પ્રદર્શન, ભાવનાઓનું સંતુલન, હનુમાનજીના જીવનનો એક જ મંત્ર હતો.....

હોળીની ભસ્મ : અદ્વિતીય ઔષધ આ રીતે સમજો તેનું મહત્વ...

આજના ઈન્ફોર્મેશનના યુગમાં કૉમ્પ્યુટર પર માહિતીના આદાનપ્રદાનને ઘણું જ મહત્ત્વ અપાય છે. આપણાં શાસ્ત્રોમાં તો એવી કેટલીય માહિતીનો વિપુલ ભંડાર છે, જેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી આપણે તહેવારો અને જીવનને વધુ અર્થપૂર્ણ બનાવી શકીએ છીએ...

વિદિશા વિજય મંદિર – જેને ઔરંગજેબે તોપ વડે ઉડાવી દીધુ હતું તેની ડિઝાઈન વાળી સંસદમાં હવે બેસશે બધા જ ધર્મના સાંસદો..

વિદિશાના આ વિશાળ વિજય મંદિર પર અનેકવાર અક્રમણ થયા. પણ તેમ છતા આ મંદિરની ઓળખ નષ્ટ થઈ નથી...

જયા પાર્વતી વ્રતકથા| મા પાર્વતીનો બીજો જન્મ હિમાલયમાં કેમ થયો ?

અષાઢ માસમાં ઊજવાતા ગૌરીવ્રત તથા જયા પાર્વતી વ્રત નિમિત્તે વિષેશ...મા પાર્વતી (ગૌરીમાતા)ની પૂજા કેમ કરવામાં આવે છે ?..

જગન્નાથ પુરીની રથયાત્રા શા માટે વિશ્વમાં અદ્વિતીય?

દેશના-વિદેશના અનેક ભાગોમાં આ શુભ દિને રથયાત્રા નીકળે છે. જેમાં જગન્નાથપુરી - ઓરિસ્સાની રથયાત્રા વિશ્ર્વ શ્રેષ્ઠ છે...

વટસાવિત્રી વ્રત નિમિત્તે વટસાવિત્રી વ્રતની વાર્તા | Vat Savitri Vrat Katha

જ્યેષ્ઠ સુદ - પૂનમ, ગુરુવાર, તા. ૨૪-૬-૨૧, વટસાવિત્રી વ્રત નિમિત્તે વટસાવિત્રી વ્રતની વાર્તા ..

Gudi Padwa | ગુડી પડવો : સૃષ્ટિના સર્જન અને સમાજના સંગઠકની જન્મતિથિ

આ દિવસ હિન્દુ કાલગણના, હિન્દુ વિરાસત અને સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે. ઉપરાંત આ પાવન દિવસે રાષ્ટીય સ્વયંસેવક સંઘના આદ્યસંસ્થાપક મા. શ્રી ડો. કેશવરામ બલિરામ હેડગેવાર ( Keshav Baliram Hedgewar ) ની જન્મતિથિ પણ છે...

‘શિવલિંગ’ Shivling અર્થનો અનર્થ હિન્દુદ્વેષીઓ શિવલિંગને ‘લિંગ’ એટલે કે જનનાંગ ગણાવીને ભ્રમણાઓ ફેલાવી રહ્યા છે

શિવલિંગનો અર્થ ‘શિવનું પ્રતિક’ થાય છે. આવા જ કેટલાક બીજા શબ્દો જોઈએ તો પુરુષલિંગનો અર્થ પુરુષનું પ્રતિક થાય છે. તેવી જ રીતે સ્ત્રીલિંગનો અર્થ સ્ત્રીનું પ્રતિક થાય છે. જ્યારે નપુસંક લિંગનો અર્થ નપુંસકનું પ્રતિક થાય છે...

સૌરાષ્ટના વલ્લભીપુર પ્રદેશમાં નાગદેવી સ્વરૂપે પ્રગટેલ આદ્યશક્તિ મા શ્રી ખોડિયાર Khodiyar Maa

મહા સુદ ૮ એટલે કે ૨૦ ફેબ્રુઆરીના દિવસે શ્રી ખોડિયાર માતાનો પ્રાગટ્ય દિન. આ નિમિત્તે આવો જાણીએ મા ખોડલની કથા, વર્તકથા અને શ્રી ખોડિયાર મા નો ઇતિહાસ (khodiyar maa no itihas in gujarati)..

આજથી શરૂ થતા અધિક માસને સરળ ભાષામાં સમજો અને જાણો તેની ધર્મકથા

અધિક જેઠ પુરુષોત્તમ માસ પ્રારંભ નિમિત્તે અધિક જેઠ પુરુષોત્તમ માસ ધર્મકથા..

દશામાની વ્રતકથા - દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. દસમે દિવસે તે પૂર્ણ છે.

આ વ્રતથી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ તથા પ્રામાણિકપણે સમૃદ્ધિ મળે છે. જીવનમાં ભક્તિભાવ પ્રગટે છે. ..

આદ્યશક્તિ એવરત - જીવરત - જયા - વિજયાનું વ્રત અને તેની કથા...

અષાઢ વદ - અમાસ, સોમવાર, તા. ૨૦-૭-૨૦૨૦, એવરતજીવરત તથા દશામા વ્રત પ્રારંભ નિમિત્તે..

જયા પાર્વતી વ્રત | જયા પાર્વતી વ્રતનો મહિમા | જયા પાર્વતી વ્રતકથા

તા. ૧ જુલાઈ, દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે, જેમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો મહિનો હોય છે. આ વર્ષે અધિક આસો હોવાથી તેનો પણ ચાતુર્માસમાં સમાવેશ થશે. ..

શ્રીનાથજી પાટોત્સવ - નાથદ્વારા નિમિત્તે | શ્રીનાથજી - ગોવર્ધનનાથની પ્રાગટ્યકથા

વ્રજવાસીઓના વચને બંધાયેલ, ત્રેતાયુગના ભગવાન શ્રીકૃષ્ણનું કલિયુગનું પ્રાગટ્ય સ્વરૂપ..

શ્રી નર્મદા જયંતી નિમિત્તે મા શ્રી નર્મદાદેવીની જન્મકથા - માહાત્મ્ય

મહા સુદ ૭, તા. ૧-૨-૨૦૨૦, શનિવાર, શ્રી નર્મદા જયંતી નિમિત્તે વિશેષ...મા શ્રી નર્મદાદેવીની જન્મકથા - માહાત્મ્ય..

ભીષ્મપિતામહના ઇચ્છામૃત્યુનું રહસ્ય વાંચો માત્ર ૨ મિનિટમાં...

પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારતનું ધર્મયુદ્ધ ૧૮ દિવસ સુધી ચાલ્યું હતું. કુરુક્ષેત્રના આ યુદ્ધમાં અનેક મહારથીઓ હતા, પણ એકેય ભીષ્મને હરાવી શકે તેમ ન હતા...

કાલથી શરૂ થતા રામદેવપીર નોરતાં - પ્રારંભ નિમિત્તે રણુજાના રાજા રામદેવપીરની કથા...

રાજસ્થાનની મરુભૂમિ પોખરણથી દસ કિલોમીટર દૂર આવેલ રામદેવરા, રણુજાના રાજા રામદેવપીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં રામદેવપીરની સમાધિ છે. ..

શીતળા સાતમનું વ્રત અને મહત્વ - શીતળા સાતમની કથા અને વિધિ

પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ (વદસાતમ)ના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે...

બોળ ચોથની સંપૂર્ણ કથા । માત્ર ૨ મિનિટ લાગશે । બોળ ચોથ પાછળની કથા જાણાવા જેવી છે

માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાયમાતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાયમાતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે...

શ્રાવણ માસનો પ્રથમ સોમવાર એટલે સાકરિયો સોમવાર આવો જાણીએ તેની કથા...

માત્ર થોડી સાકર ખાઈ કરવામાં આવતો સોમવારનો ઉપવાસ એટલે આ વર્ત. આ વ્રતની શરૂઆત શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી કરવામાં આવે છે...

જીવંતિકા વ્રત કથા । શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર એટલે આ વ્રતની શરૂઆત

શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે...

નિર્જળા એકાદશી-ભીમ અગિયારશ | એકાદશી અને નિર્જળા એકાદશીનું માહાત્મ્ય

એકાદશી અને નિર્જળા એકાસશીનું માહાત્મ્ય, જેઠ સુદ-૧૧ નિર્જળા એકાદશી નિમિત્તે તા. ૧૩-૦૬-૨૦૧૯, પુણ્યનો ઉદય કરનાર, ભગવાન વિષ્ણુની આરાધનાનું વ્રત.....

હિન્દુ સસ્કૃતિ વિશે જાણવા જેવું । આપણા વેદ, પુરાણ, શાસ્ત્રો, નદી, લોક, દોષ કેટલા છે? જાણો એક જ લેખમાં

આ જાણવા જેવું છે. તમને ખબર છે કે અપણા ચાર ચાર વેદો અને ૧૮ પુરાણો છે. આ ખબર હશે પણ તે કયા કયા છે? જાણો માત્ર ૨ મિનિટમાં.....

રાજાને રંક અને રંકને રાજા બનાવનાર ન્યાયના દેવતા શનિદેવની જન્મકથા

વૈશાખ વદ અમાસ - શનૈશ્ર્વર જયંતી નિમિત્તે રાજાને રંક અને રંકને રાજા બનાવનાર ન્યાયના દેવતા શનિદેવની જન્મકથા જાણવા જેવી છે..

ભગવાન શ્રી નારાયણ-વિષ્ણુ તથા શ્રી સદાશિવ મહાદેવનાં ચારેય યુગના નિવાસ્થાન...સમજો

શ્રી બદરીનાથ - શ્રી કેદારનાથ..

શ્રીમદ્ વલ્લભ મહાપ્રભુ

શ્રીમદ્ વલ્લભ મહાપ્રભુ..