પૃથ્વી, આકાશ, પાતાળ કે દિશાઓનાં બંધન વિના કાર્ય કરતા વિશ્વના પ્રથમ પત્રકાર નારદજી
નારદ મહાપુરાણ, જેની રચના મુનિ શ્રી બાદરાયણે (વેદ વ્યાસે) કરેલી, જેમાં ૨૨૦૦૦થી વધારે શ્ર્લોક દ્વારા નારદજીએ આપણા જીવનના આચાર-વિચાર, તેમજ ૧૬ સંસ્કારથી લઈ સૃષ્ટિની ઉત્પત્તિ વગરે બાબતોની ચર્ચા કરી છે...