તંત્રી લેખ

તંત્રીસ્થાનેથી । સરદાર - સ્ટેચ્યુ ઑફ યુનિટી અને ડૉ. શ્યામાપ્રસાદની સૂચિત પ્રતિમાપૂર્વથી પશ્ચિમ... સર્વત્ર... ‘રાષ્ટ્ર પ્રથમ’

અંતે એ છ-સાત દાયકાનો અંધકાર હટ્યો. ડૉ. મુખર્જીનો એ સંકલ્પ- एक देश में.. दो विधान - दो प्रधान - दो निशान नहीं चलेंगे.. नहीं चलेंगे.. પૂર્ણરૂપે સાકાર થયો...

તંત્રીસ્થાનેથી । જૂઠ-ફરેબ/અસ્થિરતા/અવિશ્વાસની વૈશ્વિક ઓળખ- ટ્રમ્પ । સંયમ-સ્થિરતા-વિશ્વાસની વૈશ્વિક ઓળખ- ભારત

નવા ભારતમાં જન-જનમાં રાષ્ટ્રબોધ પ્રખર થઈ રહ્યો છે. બંગાળનો બદલાવ બાંગ્લાદેશને બદલી રહ્યો છે...

તંત્રીસ્થાનેથી । યજ્ઞયુગના પ્રારંભે.. આપણે છીએ કસોટીની એરણે

નારા-ભાષણોમાં, સન્માન-શુભકામનાઓમાં, આતશબાજી-રોશનીમાં, પ્રાણાયામ-યોગાસનોમાં વગેરે વગેરેમાં માત્ર યોગ દિનની સાર્થકતા નથી. યોગ દિનની સાર્થકતા છે.. ‘યોગબોધ’માં...

તંત્રીસ્થાનેથી । લોકતંત્રની મજાક જ્યારે મર્યાદા ઓળંગે છે.. ત્યારે તેનો ઉપાય પણ લોકતંત્ર પાસે જ છે..

પાકિસ્તાની સરહદ પરના પંજાબની ચૂંટણી ફેબ્રુઆરીમાં છે. બંગાળની TMCની જેમ AAP પુનઃ ચૂંટાઈને નહીં આવે તેવો વર્તારો છે...

તંત્રીસ્થાનેથી । અરાજકતાની આરપાર.. હંમેશા સત્યને સમય લાગે, પરંતુ જ્યારે પણ તે પ્રગટે ત્યારે…

હંમેશા સત્યને સમય લાગે, પરંતુ જ્યારે પણ તે પ્રગટે ત્યારે તે સુસજ્જિતપણે.. સંપૂર્ણપણે.. છપ્પર ફાડીને.. સાર્વત્રિક.. અને સોળે કળાએ.. શાશ્વત - સનાતન સ્વરૂપે પ્રગટે છે....

તંત્રીસ્થાનેથી । સ્વદેશી સંકલ્પના, આધુનિક ભારતની અડિખમ આધારશીલા

‘સ્વ’ભાષા-ભૂષા, ‘સ્વ’ભજન-ભોજન, ‘સ્વ’ભવન-ભ્રમણ, આ બધું શરૂ કરવા મન ચાહે છે, પણ શરૂઆત ક્યાંથી કરવી? ‘પોતાના હસ્તાક્ષર તો પોતાની ભાષામાં જ’, આવા દૃઢ સંકલ્પ સાથે સંગીન શરૂઆત કરી શકીએ....

તંત્રીસ્થાનેથી । પડદો ઉઠાવીએ.."શું સજ્જનોની નિષ્ક્રિયતા રાષ્ટ્રને નુકસાન પહોંચાડી રહી છે?

તંત્ર પર આંધળા પ્રહારો કરવા, અરાજકતા ફેલાવવી અને રાષ્ટ્રીય ગૌરવનો વિરોધ કરવો – આ આજના સમયની એક ગંભીર 'માનસિક વિકૃતિ' બની ગઈ છે. આચાર્ય ચાણક્યએ કહ્યું હતું કે દુર્જનોની દુર્જનતા કરતાં સજ્જનોનું મૌન વધુ ઘાતક હોય છે. હવે સમય આવી ગયો છે સત્ય પરથી પડદો ઉઠાવવાનો અને આવી નકારાત્મકતાને ખુલ્લી પાડવાનો!..

તંત્રીસ્થાનેથી । ‘અખંડ ભારત’ની દિશામાં ૨૦૪૭ની બ્લ્યુ પ્રિન્ટ! ‘પ. બંગાળ’ પરિવર્તિત થશે.. ‘સોનાર બાંગ્લા’માં સાથે સાથે.. PoK પણ થઈ જશે OK

અખંડ બાંગ્લા પૈકીનું પ. બંગાળ પુનઃ નંદનવન થવા જઈ રહ્યું છે, જેની અડોઅડ બાકીનું બાંગ્લા આવેલું છે...

તંત્રીસ્થાનેથી । लोकशक्ति के रूप में देखो अब हो रहा सवेरा है | પુણ્યોદય... પૂર્ણોદય... પૂર્વોદય...

સનાતન પ્રત્યેના દ્વેષભાવ સાથેના બેફામ બફાટે અને અહંકારી વાણીવિલાસે DMKના હિન્દુવિરોધી એમ. કે. સ્ટાલિન સહિત સૌ હિન્દુદ્વેષીઓનાં સૂપડાં સાફ કરીને સૌ મળતિયાઓને ઘર ભેગા કરી દીધા...

તંત્રીસ્થાનેથી । પોતાના ભારથી ભૂરાંટું થયેલું અમેરિકા ભાન ભૂલી રહ્યું છે..

શું ભારતના ઉદય માટે પતન પામી રહેલા સામ્રાજ્યના પ્રમાણપત્રની જરૂર છે? જ્યારે અમેરિકા આંતરિક અરાજકતા, દેવું અને નૈતિક શૂન્યતા સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે સનાતન ભારત 'ધર્મ'માં પોતાની શક્તિ શોધી રહ્યું છે—એવી શક્તિ જેનું સ્થાન માત્ર સત્તા ક્યારેય લઈ શકતી નથી...

તંત્રીસ્થાનેથી । શું આખી કોંગ્રેસ પેસિવ યુથેનેશિયા તરફ ધકેલાઈ રહી છે?

બાળપણમાં મલ્લિકાર્જુન ખડગે અને તેઓના પિતાજીએ પોતાના ઘરને નજરોનજર સળગતું જોયું છે. ઘરમાં પૂરાયેલો તેમનો ભર્યો-ભાદર્યો પરિવાર, મા-બહેનો સહિત તેમની નજરની સામે સળગતો રહ્યો. તેઓ કંઈ કરી શકે તેવી સ્થિતિમાં પણ ન હતા...

તંત્રીસ્થાનેથી । મુસ્લિમ વૉટબેંકથી માલામાલ થવાની મોહજાળમાં.. મદાંધ મમતા અને મતાંધ માલદા

શું સત્તાની ભૂખમાં રાષ્ટ્રીય સુરક્ષા અને ન્યાયતંત્રની ગરિમા દાવ પર લાગી રહી છે? પશ્ચિમ બંગાળના માલદામાં બનેલી હચમચાવી દેતી ઘટના અને મમતા સરકારની મદાંધતાનું સચોટ વિશ્લેષણ......

તંત્રીસ્થાનેથી । અમેરિકી સાંપ્રદાયિક સ્વ(સ્વાર્થ)તંત્રતા પંચે પોત પ્રકાશ્યું

૨૦૧૭માં ડોનાલ્ડ ટ્રંપે એક આદેશથી સાત મુસ્લિમ બહુલ દેશોના નાગરિકો માટે અમેરિકામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાડી દીધો હતો, જેને વિશ્વ ‘મુસ્લિમ-બાન’ તરીકે ઓળખે છે...

તંત્રીસ્થાનેથી । ...આ યુદ્ધનો ઉલ્લેખ જુદાં જુદાં નામોથી થઈ રહ્યો છે - જાણવા જેવું છે, તેની પાછળ રહેલું રહસ્ય

આ યુદ્ધ કેટલાક અંશે સદીઓથી, પેઢી દર પેઢીથી પરસ્પર શત્રુ રહેલા એક જ ઇશ્વરને માનતા એવા મુખ્ય ચાર અબ્રાહમિક પંથો વચ્ચેની ખેંચતાણનું, ‘રિલિજિયસ સુપ્રીમસી’નું અને વર્ચસ્વનું વૉર છે...

તંત્રીસ્થાનેથી । માર્ક્સવાદના ખોળે સૂતા માનવાધિકારવાદીઓ જોગ…

ડ્રેગનના મસ્તક પર ‘Only’ism સવાર થયું છે. ‘Also’વાળી માનસિકતા પૂર્ણપણે મરી પરવારી છે...

તંત્રીસ્થાનેથી । આપણા નિર્ણયોનો નિખાર...‘બૉર્ડ ઑફ પીસ’વાળી નહીં, ‘પેક્સ સિલિકા’વાળી શાંતિ જરૂરી

વિશ્વ અને ખાસ તો અમેરિકા બરાબર જાણે છે કે, ભારત પાસે વિરાટ ટેલેન્ટ પૂલ છે અને વિશ્વસનીય વિદેશ નીતિ પણ છે...

તંત્રીસ્થાનેથી । શાળાથી સંસદ સુધી પૂર્ણ ‘वंदे मातरम्’ સંતાનધર્મનો મહામંત્ર

હવે આપણા મહાન સ્વાતંત્ર્યમંત્ર- ‘वंदे मातरम्’ના પુનઃ પૂર્ણરૂપે સંચારનો સંકલ્પ સાકાર થયો છે...

તંત્રીસ્થાનેથી । અધોગતિથી ગતિ.. ગતિથી પ્રગતિ.. પ્રગતિથી?

આગામી માર્ચ માસમાં પણ પાંચ રાજ્યો (પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી)માં ચૂંટણીઓ જાહેર થવાની છે. એ ચૂંટણીઓ થકી આવનારાં પરિણામો અકલ્પ્ય હશે, જે દેશમાં થઈ રહેલાં પરિવર્તનોની ઝડપને ઓર ગતિમાન કરશે, તેવો તજજ્ઞોનો તર્ક ‘તથાસ્તુ’ સાંભળવા તત્પર-તૈયાર છે!..

તંત્રીસ્થાનેથી । વિશ્વને જરૂર છે પ્રામાણિકતા માપી શકે તેવા યંત્રની

વિદેશમંત્રી જયશંકરે પાક. આતંકના મુદ્દે ઉચ્ચારેલ એક નાનકડા વાક્ય- ‘અમારે પશ્ચિમની મફત સલાહની જરૂર નથી’માં ભારતનું આવું સામર્થ્ય વ્યક્ત કરી તેઓએ આપણા ભીતરના ભારતને એક સ્પષ્ટ સંકેત આપ્યો છે...

તંત્રીસ્થાનેથી । ગપોડબાજીનો ઉત્તર.. ‘મિશન માનવતા’

સ્વામી વિવેકાનંદજીએ ૧૮૯૧માં કોલકાતા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, અંગ્રેજો દ્વારા રચાયેલા જુઠ્ઠા ઇતિહાસને ન વાંચો. તેઓએ તેને ‘Pseudo Historical Propaganda’ કહેલો.‌..

તંત્રીસ્થાનેથી ।  ૨૦૨૬થી નક્સલમુક્ત થનાર ભારતે...બીજાં કયાં રાજકીય અનિષ્ટોથી મુક્ત થવાનું છે?

અહીં પ્રશ્ન એ છે કે, આ કયા ૧૧૦ ડેમોક્રેટિક દેશો છે...??? કારણ કે વિશ્વ આખામાં કુલ ૧૯૦ દેશ છે. ૫૭ મુસ્લિમ દેશો, ૩૦ રાજાશાહી દેશો અને ઘણા બધા સરમુખત્યાર દેશોને જો ૧૯૦માંથી બાદ કરીએ તો GPA કહે છે તેવા સ્થાયી લોકતંત્ર ધરાવતા ૧૧૦ દેશો જ દુનિયાના નક્શા પર ઉપલબ્ધ નથી...!!!..

તંત્રીસ્થાનેથી । તને નાતાલ ગમે? ... તાલ વધારે ગમે! ...

સરકાર નિયોગી કમિશનનાં ઉપરોક્ત તારણો ધ્યાને લઇ જનજાતિ પરંપરાઓ-મૂલ્યોના જતન માટે ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની દૃષ્ટિએ એક્શન-મોડમાં આવશે તો ઉમરગામથી અંબાજીનો આદિવાસી બેલ્ટ સાચી ‘સ્વ’તંત્રતાનો અનુભવ કરી શકશે...

તંત્રીસ્થાનેથી | કોઈ દેશદ્રોહી નહીં, પાકા દેશભક્ત છીએ, SIR-પ્રક્રિયા પૂર્ણ કરી, સૌને પ્રેરિત કરીએ, સ્વયં મતદાર બની, સૌને પણ બનાવીએ

‘SIR’ના અંધાધુંધ અને આંધળા વિરોધમાં હો-હા, રો-કકળને કાળો કકળાટ કરી મૂકવાવાળાં તત્વોની એક દેશવ્યાપી ગેંગ જબરજસ્ત રીતે સક્રિય છે...

તંત્રીસ્થાનેથી | ‘યુદ્ધ નહીં બુદ્ધ’ આ વિચારનું ગુરુત્વકેન્દ્ર છે- અયોધ્યા

હિન્દુસ્થાન પર લગાતાર ઈસ્લામિક આક્રમણો અને યુરોપનાં સત્તા-શોષણ-લૂંટક્રમણો, એમ બંનેનાં મળીને; મોટું મોટું કહીએ તો લગભગ ૧૦૦૦ વર્ષો સુધી ભારતે વચ્ચે વચ્ચે જય-વિજયોની સાથે મોટા પરાજયો ઝેલ્યા, પરંતુ .......

તંત્રીસ્થાનેથી । ક્રિશ્ચિયન-મુસ્લિમ સંઘર્ષ ભભૂકતો જ્વાળામુખી છે તો..‘ભારતપણું’ એ નિર્મળ જળનો અનંત પ્રવાહ!

૧.૩ ટ્રિલિયન ડોલર GDP સાથે વિશ્વનું આર્થિક કેન્દ્ર ગણાતા ન્યુયોર્કમાં મેયરપદે ઝોહરાન મામદાનીનું (જ્યારે સ્વયં ટ્રમ્પ સીધી લીટીમાં સામે હોય તો પણ) ચૂંટાવું એ રિપબ્લિકનની સામે ડેમોક્રેટિક પક્ષની જીત માત્ર નથી,..

તંત્રીસ્થાનેથી । ન ભૌતિક્તા, ન કટ્ટરતા - માર્ગ માત્ર માનવતા

આ વિરોધવંટોળની રૌદ્રતા જોતાં હવે તે લંડનથી આગળ વધીને આગામી થોડા દિવસોમાં બ્રિટનનાં બીજાં શહેરો અને આમ આખા બ્રિટનને આવરી લેશે, તેવું દેખાઈ રહ્યું છે...

તંત્રીસ્થાનેથી । SIRની અસર નીડરતાનો ડોળ કરનાર મમતા બેનર્જી ડરી રહ્યાં છે

બંગાળમાં છેલ્લે ૨૦૦૨માં SIR થયેલ, જેના આધારે ૨૦૦૪ની મતદારયાદી તૈયાર કરવામાં આવેલી. હવે જ્યારે ૨૧ વર્ષનો - એક પેઢી જેટલો સમય પસાર થઈ ચૂક્યો છે ત્યારે.....

તંત્રીસ્થાનેથી । શું ભારતભક્તિ એ ગુનો છે? કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી શિવકુમારે માગી માફી

કોંગ્રેસની કઈ નીતિગત બાબત પ્રભાવિત થઈ? શું તેના કાર્યકર્તા-પદાધિકારીઓ માતૃભૂમિ માટે સમર્પિત થવાની વિરુદ્ધમાં છે? તેઓ રાષ્ટ્રભક્તિની વિરુદ્ધમાં છે? શું તેઓ માતૃભૂમિનું ભલું ઈચ્છતા નથી?..

તંત્રીસ્થાનેથી । કટ્ટરતા અને હિંસા અંગે ભ્રમણા-દ્વિધા-મૌન ક્યાં સુધી?

`Religion'નો અનુવાદ `મઝહબ' કરીએ તો કંઈ ખોટું નહીં, આ બંને શબ્દો નખશિખ સેમેટિક છે. સેમેટિક હોવું એટલે કટ્ટરતાપૂર્વક એકમાં જ માનવું, એટલે કે Onlyવાળા હોવું!..

તંત્રીસ્થાનેથી । ભૂતકાળનાં કર્મોથી કોંગ્રેસ ગમે તેટલું ભાગશે, પરંતુ અંતે હિસાબ પાકો થઈ જવાનો

કોંગ્રેસને ૯૦ વાર ચૂંટણીમાં હાર અપાવનાર રાહુલ ગાંધીએ શરૂમાં EVM પર આરોપ મૂક્યા, કંઈ ઉપજ્યું નહીં, તેથી હવે સીધો ચૂંટણીપંચ પર મતચોરીનો આરોપ મૂકીને દેશની આધારભૂત બંધારણીય સંસ્થાઓ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

સ્વદેશી અપનાવો, રાષ્ટ્રને સર્વ શ્રેષ્ઠ બનાવો.. વિદેશી ચીજ-વસ્તુઓનો બહિષ્કાર કરીએ....

સ્વદેશી અપનાવો, રાષ્ટ્રને સર્વ શ્રેષ્ઠ બનાવો.. આ આપણું દાયિત્વ છે.. જે તે સમયની આપણા દેશની આંતરિક તેમજ આંતરરાષ્ટ્રીય સ્થિતિ-પરિસ્થિતિને વશ ભારતે એક દેશ તરીકે WTOનું સદસ્યપદ સ્વીકાર્યું હશે...

ચીન એ ન ભૂલે કે, શી જિનપિંગના અનુગામીની નહીં આ દલાઈ લામાના અનુગામીની વાત છે

આ મુદ્દે થોડી ભારતને લગતી વાત કરી લઈએ. તિબેટ ભારત અને ચીન વચ્ચેનો બફર દેશ હતો. પરંતુ ચીને તિબેટ પર કબજો જમાવતાં ચીન હવે સીધું ભારતના દ્વારે આવી ગયું. તિબેટનું એક બફર દેશ બની રહેવું, એ કુલ મળીને સામરિક વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ અગત્યનું હતું, પરંતુ કમનસીબે નહેરુજી તિબેટના મુદ્દે સંપૂર્ણ નિષ્ક્રિય રહ્યા...

તંત્રીસ્થાનેથી । સમય પાકી ગયો છે ડૉ. આંબેડકરજીના આમુખ (Preamble)ને પુનર્સ્થાપિત કરવાનો

સંવિધાનના આત્મારૂપી આમુખ (Preamble)માં એ બે શબ્દો ભેળવ્યા. આવી ભેળસેળ કરીને આમુખ (Preamble)ને પ્રદૂષિત કરી દીધું...

તંત્રીસ્થાનેથી । ભારતમાં જ હોઈએ, છતાં જેવું `Middle East' બોલીએ.. આપણું `ગૂગલ લોકેશન' ઇંગ્લેન્ડનું થઈ જાય!

Middle East (મધ્ય પૂર્વ)ના દેશો! અરે આપણે તો પશ્ચિમ તરફ જોઈ રહ્યા છીએ! ત્યાં વળી `East?' `Middle East'થી ઓળખાતા બધા જ દેશો વાસ્તવમાં પશ્ચિમ એશિયાના જ છે...

તંત્રીસ્થાનેથી । કાળા દિવસ પાછળનાં કાળાં-ધોળાં

જો પ્રારંભથી નકલચી લોકોના બદલે `સ્વ'માં શ્રદ્ધા રાખનાર લોકોનું શાસન હોત તો આપણો દેશ તો સર્વસમર્થ હોત જ, સાથે સાથે આજે વિશ્વમાં ચાલતી અંધાધૂંધી ન હોત.....

તંત્રીસ્થાનેથી | વિશ્વાસ જાગ્યો છે કે, આપણાં દર્શનો નવો પ્રાણ ફૂંકશે, કારણ કે.. સમર્થ ભારતનું દર્શન કરાવવામાં સફળ થયા

શાસક પક્ષ હોય કે પ્રતિપક્ષ હોય, આ બંને પક્ષો એક જ ભારતના છે, ભારત માટે છે, ભારત થકી છે, આવી સ્થિતિ; સ્વસ્થ સ્થિતિ છે...

જ્યારે કોઈની તરફ એક આંગળી ચિંધવામાં આવે ત્યારે ત્રણ આંગળી ચિંધનાર તરફ હોય છે

કાયદો ઘડનારી સંસ્થા (લેજીસ્લેચર)ના અસ્તિત્વમાં રાષ્ટ્રનો પ્રત્યેક નાગરિક રહેલો છે. આખું રાષ્ટ્ર મળીને લોકતાંત્રિક રીતે લોકસભાનું ગઠન કરે છે...

તંત્રીસ્થાનેથી । ઑપરેશન સિંદૂર પહેલાંનું અને પછીનું ભારત । ઉપલબ્ધિ... वयं पंचाधिकम्‌‍‍ शतम्‌‍‍

અટલ-અડગ-અણનમ ભારત હવે વિશ્વનું સૌથી મોટું ચોથું અર્થતંત્ર બન્યું છે. બહેનો સિંદૂર લગાવે તે શૃંગારની પરંપરા નહીં, પરંતુ એક ઉચ્ચ આધ્યાત્મિક પરંપરા છે. ભારતનું નિખરી રહેલું.. વૈદિક સમયથી ચાલ્યું આવતું આપણું આધ્યાત્મિક લોકતંત્ર આજે કહી રહ્યું છે, બાવનમી* શતાબ્દી - ભારતની શતાબ્દી!..

તંત્રીલેખ । ગાલ રાતા રાખતી ગ્લોબલ ગોબેલ્સગીરી - કહેતા ભી દિવાના.. સૂનતા ભી દિવાના..

બંધ મગજનું પાકિસ્તાન ચીન જેવા ધૂતારાને ભરોસે પોતાની જ કબર ખોદી રહ્યું હોત ત્યારે પાકિસ્તાન ખુશ હોય, ચીન પણ ખુશ હોય તો ભારત કેમ ખુશ ના હોય!..

ન્યાયની અખંડ પ્રતિજ્ઞા એવા ઑપરેશન સિંદૂરે જે મેળવી આપ્યું છે તે.. न भूतो.. .. જો કે ભવિષ્ય અધિક યશસ્વી..

ભારતે એ પણ જાહેરાત કરી દીધી છે કે, `ઑપરેશન સિંદૂર' ચાલુ રહેશે, એટલું જ નહીં જો આતંકવાદી હુમલો થશે તો તેને `એક્ટ ઓફ વૉર' ગણીને ભારત ફરીથી આવી ધબધબાટી બોલાવી દેશે...

તંત્રીલેખ । કોંગ્રેસી-`કુશાસન'ની કાળરાત્રિ પછી `સુશાસન'નો સૂર્યોદય

આવાં ઐક્યથી આપણું સંવિધાન `સુશાસન'ને વધાવી રહ્યું છે. આ એકત્વના સત્વને લઈને આગેકૂચ કરી રહેલ મોદી ૩.૦ને `એક રાષ્ટ્ર - એક ઈલેક્શન' માટે પણ અગ્રિમ શુભકામનાઓ !..

તંત્રીસ્થાનેથી । યુદ્ધ પહેલાં સતત પરસેવો પાડનારાઓનું યુદ્ધ વખતે લોહી રેડાતું બચી જાય છે

સક્ષમ-સમર્થ રાષ્ટ્રના નિર્માણ માટે એક સામાન્ય વ્યક્તિની અય્યાસી-આળસ-આડોડાઈ પણ નુકસાન પહોંચાડી દે છે, પણ અહીં તો..! ..

ઊથલ-પાથલોથી ઉત્કર્ષ તરફ...પરાકાષ્ઠાએ જવું તે સનાતનના સ્વભાવમાં નથી...

સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વની જે સ્થિતિમાં `વિશ્વ ધ્યાન દિન'ની ઘોષણા કરી છે તે જ ઘણું સૂચક છે...

UNના શાંતિ-વિશ્વાસ-સહકારિતા-પર્યાવરણસુરક્ષા સંકલ્પોનું કોણ છે રણી-ધણી?

વિશ્વએ ૧) ગ્લોબલ વોર્મિંગ, ૨) ગ્લોબલ ટેરરિઝમ-કોરોના અને ૩) ગ્લોબલ રિસેશન, એવાં ભયાનક Globalizationથી થાકીને वसुधैव कुटुंबकम् પર.. `વિશ્વ બજાર'માંથી `વિશ્વ-પરિવાર' પર.. આવવું પડશે...

રા.સ્વ. સંઘના પ.પૂ. સરસંઘચાલકજીનું ઉદ્બોધન - સૂક્ષ્મ શબ્દોના સ્થાયી સૂચિતાર્થો

અત્યાર સુધીના પ્રત્યેક પૂ. સરસંઘચાલકજીઓનો પ્રત્યેક શબ્દ ખૂબ જ દીર્ઘદ્રષ્ટિથી, આગળનાં પાંચ-પચીસ વર્ષોનું જોઈને, વિચારપૂર્વક, વિવેકપૂર્વક, વિધિ-વિધાનને અનુરૂપ, હા.. માત્રને માત્ર રાષ્ટ્રહિતને કેન્દ્રમાં રાખીને બોલાતો આવ્યો છે...

તંત્રીસ્થાનેથી । મૃત્યુઘંટ વાગે તે પહેલાં ખતરાની ઘંટડી સાંભળીએ... વિમર્શ

આપણા દેશે ૨૦૦૦માં લાગુ કરેલી જનસંખ્યા અંગેની નીતિ અનુસાર ૨.૧ના પ્રજનન દરથી નીચે જવું જોઈએ નહિ અને તેને ૨૦૪૫ સુધી સ્થિર રાખવો જોઈએ. આપણે ત્યાં શાસ્ત્રોમાં વિવિધ ઋણની વાત કરેલી છે. ..

નવરાત્રીએ `મા'ની પ્રાર્થના... વિજયાદશમીએ જન-જનની કામના... મનની અયોધ્યામાં રામરાજ્યની સ્થાપના

રા. સ્વ. સંઘે પ્રારંભેલા જન્મભૂમિના - `મા ભારતી'ના અવિરત અનુષ્ઠાનના શતાબ્દીવર્ષનો શુભારંભ પણ આ વિજયાદશમીએ થવા જઈ રહ્યો છે. `સાધના સાપ્તાહિક'નો; રાષ્ટ્રના સમવેત સ્વરોને શબ્દબદ્ધ કરી સંચારિત કરવાના નારદીય યજ્ઞનો પણ વિજયાદશમીએ શુભારંભ થયેલો. ..

પરિપક્વ લોકતંત્રના વિકાસની આગેકૂચ | એક રાષ્ટ્ર-એક ચૂંટણી | One Nation One Election

મોદી ૩.૦ના ૧૦૦ દિવસ પૂર્ણ થવાના અવસરે `વન નેશન - વન ઇલેક્શન'ને કેબિનેટે આપેલ મંજૂરી પરત્વે કેન્દ્ર સરકારના સાથી પક્ષોએ પણ ખુલીને સમર્થન જાહેર કરીને આ એક નિર્ણાયક પરિવર્તનને વધાવી લીધું છે. હવે `એક રાષ્ટ્ર - એક ચૂંટણી'નો મુદ્દો રાજકારણના સીમિત વિમર્શમાંથી બહાર આવીને રાષ્ટીયહિતના વ્યાપક વિમર્શનું રૂપ ધારણ કરી ચૂક્યો છે...

તંત્રીલેખ । ચૂંટણી આવે ત્યારે અનામતના નામે ઉશ્કેરાટ ફેલાવવો ...અને ચૂંટણી પતી જાય પછી?

૨૦૦૯માં કોંગ્રેસની સરકાર હતી ત્યારે વડાપ્રધાન મનમોહનસિંહે આયોજેલી ઈફ્તાર પાર્ટીમાં સુપ્રીમ કોર્ટના તે વખતના વડા ન્યાયમૂર્તિ કે. જી. બાલાકૃષ્ણન પધારેલા ત્યારે સેક્યુલરીઝમ ભયમાં નહોતું આવી ગયું ને......

તંત્રીસ્થાનેથી । સંઘ સમન્વય બેઠકનો જાતિજનગણના મુદ્દે સ્પષ્ટ સંદેશ

શ્રી સુનીલ આંબેકરજીના વક્તવ્યનો મુખ્ય સ્વર એ હતો કે સંઘ સમાજના પછાતો-વંચિતોને આરક્ષણ સહિતના બધા પ્રકારના ઉપાયોનું સમર્થન કરે છે...