ગુજરાતનાં તીર્થસ્થાનો

અમદાવાદમાં 350 વર્ષ જૂનું ગણેશ મંદિર, જ્યાં સ્વયંભૂ ગણેશ સિદ્ધિવિનાયક સ્વરૂપે થયા પ્રગટ

મુખ્ય મંદિર – જમીનથી અંદાજે 90 ફૂટ નીચે ભોંયરામાં આવેલા આ મંદિરમાં ગણપતિ દાદાની બે મૂર્તિ પ્રસ્થાપિત છે. જેમાંથી એક જમણીસૂંઢવાળા ગણપતિની મૂર્તિ છે. સાથે રિદ્ધિ- સિદ્ધિ માતા પણ બિરાજમાન છે. ..

ઐઠોર ગણપતિ મંદિર: 1200 વર્ષ કરતાં પણ જૂના મંદિરમાં ‘દુર્લભ ગણપતિ’ બિરાજમાન

ઊંઝામાં ઉમિયા માનું મંદિર, સિદ્ધપુરમાં કાર્તિકેયના મંદિર સાથે ઐઠોર ગણપતિ મંદિરનું શું છે કનેક્શન? નારાજ થયેલા ગણપતિ બાપ્પાને 33 કરોડ દેવી દેવતાએ કેવી રીતે પ્રસન્ન કર્યા? જાણીએ આ લેખમાં પ્રચલિત દંતકથા અને મંદિરની વિશે વિસ્તૃત માહિતી..

કર્ણમુક્તેશ્વર મહાદેવને અમદાવાદના નગરદેવતા શા માટે કહેવામાં આવે છે?

અમદાવાદના સારંગપુર દરવાજા બહાર ન્યૂ ક્લોથ માર્કેટ પાસે કર્ણમુક્તેશ્વર મહાદેવનું 1,000 વર્ષ કરતાં પણ વધુ પુરાણું શિવમંદિર આવેલું છે. ..

શ્રાવણ મહિનામાં જાણો ગુજરાતમાં આવેલા ૭ શિવજીના મંદિર વિશે

Shiva Temples in Gujarat । એક જ લેખમાં વાંચો સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ, સ્તંભેશ્વર મહાદેવ, ભવનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ, ત્રીનેત્રેશ્વર મહાદેવ, નિષ્કલંક મહાદેવ અને ભડકેશ્વર મહાદેવ મંદિર વિશેની માહિતી....

સાત હનુમાન મંદિર | એવું કહેવાય છે કે અહીં દાદા સ્વયંભૂ પ્રગટ થયા છે!

સાત હનુમાન મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અલગ અલગ પ્રકારની માનતા મનાવામાં આવે છે. એટલું જ નહિ પરંતુદાદા ભક્તોની મનોકામના પૂર્ણ પણ કરે છે...

તારંગા હિલ | આ ચોમાસામાં, ઉત્તર ગુજરાતના આ રમણીય હિલ સ્ટેશન પર જઇ આવો ! Taranga Hill

જો તમે પર્વત વચ્ચે, નાના રસ્તાઓ પર ટ્રેકિંગ કરવા માગતા હોવ અને જૂની વાસ્તુકળા અને અધ્યાત્મમાં રસ હોય તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ પ્લેસની ગરજ સારશે. તારંગા તીર્થ એ જૈનધર્મનું સિદ્ધ ક્ષેત્ર છે. અહીં 14 દિગંબર અને પાંચ શ્વેતામ્બર મંદિર સ્થિત છે. ..

અંબાજી મંદિરનો ઇતિહાસ , મંદિરનું મહત્વ અને તેની સાથે જોડાયેલી દંતકથા...

આરાસુરના મા અંબાજી, મંદિરનું મહત્વ અને જોડાયેલી દંતકથા…. Ambaji Temple | અંબાજી મંદિરના નિર્માણ અંગે અનેક દંતકથાઓ પ્રચલિત છે. પરંતુ અંબાજી મંદિરનું નિર્માણ 1584 થી 1594ની આસપાસ કરવામાં આવ્યું છે. અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોકવાળી પણ કહેવામાં આવે છે...

જાણો બેટ દ્વારકામાં સમુદ્રની વચ્ચે બિરાજમાન દાંડીવાળા હનુમાજીનો ઇતિહાસ તથા તેમના પુત્ર મકરધ્વજની કથા

આ મંદિર અંગે એવી માન્યતા પણ પ્રસરેલી છે કે આ મંદિરમાં દર્શન કરવાથી પિતા-પુત્રમાં રહેલ મતભેદ દૂર થાય છે. જે પિતા – પુત્ર વચ્ચે અણબનાવ કે મતભેદ હોય તે અહીં દર્શન કરવા આવે છે. જેનાથી તેમની વચ્ચે સ્નેહ અને સદ્ભભાવના વધે છે...

ચામુંડા માતાનું ધામ : ચોટીલા । માતાજીની કથા, મંદિરનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી માન્યતા…

ગુજરાતના ચોટીલામાં ચામુંડા માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. અહીં માતા પર્વતની ટોચ પર બિરાજમાન છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ આ સ્થળની મુલાકાતે આવે છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકમાં આ મંદિર આવેલું છે.આ મંદિર અમદાવાદ રાજકોટ હાઈવે નં -8 પર આવેલું છે. સમુદ્રની સપાટીથી 1173 ફૂટની ઉંચાઈ પર પર્વતની ટોચ પર માતા બિરાજમાન છે. પર્વતની ટોચ પર પહોંચ્યા પછી ઉપરથી તળેટીનો નજારો એકદમ રમણીય લાગે છે. તળેટીથી મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓએ અંદાજે 600 થી 650 પગથિયા ચઢવા પડે છે...

ગુજરાતના આ મંદિરમાં શ્રીફળના પર્વત પર બિરાજમાન છે હનુમાન દાદા | Gela Hanuman Shrifal Mandir

Gela Hanuman Shrifal Mandir | બનાસકાંઠામાં આવેલ હનુમાનદાદાનું આ અનોખુ મંદિર શ્રીફળ હનુમાન મંદિર તરીકે ઓળખાય છે. અહીં આખુ શ્રીફળ ચડાવવાની પ્રથા છે જેના કારણે અહીં શ્રીફળનો પર્વત બની ગયો છે. અને મહત્વની વાત એ છે કે વર્ષોથી અહીં શ્રીફળ પડયા છે છતાં તે બગડતા નથી...તો ચાલો આજે હનુમાનજીના આ મંદિરના દર્શન કરીએ.....

અરબી મહાસાગરમાં કચ્છ ( Kutch ) ના દરિયાદેવની નિશ્રામાં બિરાજમાન પિંગલેશ્ર્વર મહાદેવ । Pingleshwar Mahadev Mandir Kutch

...કારણ કે આ મહાદેવની પૂજાઅર્ચના કરવાથી તે તરત જ પ્રસન્ન થાય છે. શિવલિંગનું કદ દર વર્ષે વધતું હોવાની માન્યતા પણ પ્રચલિત છે. ..

જેસલ-તોરલની સમાધિ અંજાર | Jesal Toral Samadhi

જેસલ જાડેજા ( Jesal Jadeja ) અને તોરલ કાઠિયાણી ( Toral Kathiyani ) ની વાર્તાથી ગુજરાતનો કયો માણસ અજાણ છે? કચ્છ ( Kutch ) ફરવા આવતા લોકોની જોવાલાયક સ્થળોની યાદીમાં અંજાર ( Anjar ) અવશ્ય હોય છે, એ જેસલ-તોરલ ( Jesal Toral Samadhi ) ના આ સ્થાનની મહત્તા દર્શાવે છે. ..

અરબી સમુદ્ર જેનાં ચરણ પખાળે છે ‘કોટેશ્ર્વર મહાદેવ’ | Koteshwar Mahadev Kutch

કચ્છના લખપત ( Lakhapat Kutch) તાલુકાના છેવાડે આવેલ આ સ્થાનનું ભુજથી અંતર ૧૬૩ કિ.મી. છે. આ દરિયાઈ સરહદી વિસ્તાર હોવાથી મંદિરમાં કે આસપાસ રાત્રિરોકાણની મનાઈ છે, પરંતુ ..

કચ્છના કાળા ડુંગર ( Kalo dungar ) વિશે સાંભળ્યું હશે પણ આ ડુંગર પર આવેલા દત્ત મંદિર ( Dattatreya temple ) ને જાણો છો? આવો જાણીએ

Kalo Dungar Dattatreya Temple | કચ્છના કાળા ડુંગરના દત્ત મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે..

‘દેવભૂમિ દ્વારકા’ નો ઇતિહાસ જાણવા જેવો છે । Devbhumi Dwarka History ( Devbhumi Dwarka )

Devbhumi Dwarka history in Gujarati | સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારિકાને વિશ્ર્વના અદ્ભુત સ્થળનું સન્માન ગુજરાતનું સનાતન ગૌરવ ‘દેવભૂમિ દ્વારકા’..

આરાસુરના મા અંબાજી, મંદિરનું મહત્વ અને જોડાયેલી દંતકથા…. Ambaji temple

આજે પોષી પૂનમ એટલે કે ભગવતી અંબાજીનો પ્રાગટ્ય દિવસ. ઉત્તર ગુજરાતના સીમાડે અરવલ્લી પર્વતના આરાસુરી શિખરે મા અંબાના બેસણા છે. આવો તેમના પ્રાગટ્ય દિવસે આરાસુરના અંબાજીની વાત જાણીએ…( Ambaji temple history in gujarati )..