અંબાજી મંદિરનો ઇતિહાસ , મંદિરનું મહત્વ અને તેની સાથે જોડાયેલી દંતકથા...
આરાસુરના મા અંબાજી, મંદિરનું મહત્વ અને જોડાયેલી દંતકથા…. Ambaji Temple | અંબાજી મંદિરના નિર્માણ અંગે અનેક દંતકથાઓ પ્રચલિત છે. પરંતુ અંબાજી મંદિરનું નિર્માણ 1584 થી 1594ની આસપાસ કરવામાં આવ્યું છે. અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોકવાળી પણ કહેવામાં આવે છે...