આરાસુરના મા અંબાજી, મંદિરનું મહત્વ અને જોડાયેલી દંતકથા…. Ambaji temple
આજે પોષી પૂનમ એટલે કે ભગવતી અંબાજીનો પ્રાગટ્ય દિવસ. ઉત્તર ગુજરાતના સીમાડે અરવલ્લી પર્વતના આરાસુરી શિખરે મા અંબાના બેસણા છે. આવો તેમના પ્રાગટ્ય દિવસે આરાસુરના અંબાજીની વાત જાણીએ…( Ambaji temple history in gujarati )..