સંતવાણી

ચાણક્ય કહે છે કે આ ૭ વાતોથી યુવાઓ હંમેશાં દૂર રહેવું જોઇએ

આચાર્ય ચાણક્ય 7 વાતો માટે યુવાઓને ચેતવણી આપી છે જે જાણવા જેવી છે…..

‘ક્યારેય સારા વર્તન કે શીલને ઓળંગવું ન જોઈએ’ કેમ ખબર છે? ચાણક્ય કહે છે…..

ચારિત્ર્ય કે સારા વર્તનને ઓળંગવું ના જોઈએ એવી શાણી સલાહ પ્રસ્તુત સૂત્રમાં લેખક ચાણક્યે આપી છે...

જીવનમાં આગળ વધવું છે! ચાણક્યની આ વાતો એકવાર સમજી લો

સફળ થવા માટે લક્ષ્ય તરફ એકાગ્ર થવું જરૃરી છે. જે વ્યક્તિઓ લક્ષ્ય પ્રત્યે ઉત્સાહ દાખવતા નથી, તેવા નિરાશાવાદી વ્યક્તિને પ્રારબ્ધ પણ છોડી દેતું હોય છે...

વેલેન્ટાઈન ડેના દિવસે ખુદ હલી ન જવાય એવી શક્તિથી યુક્ત થઈ જાવ...

વેલેન્ટાઈન ડે લોકોને ઇમ્પ્રેસ કરવા નીકળી પડેલા યુવાધને આચાર્ય વિજય રત્નસુંદરસૂરિજીનો આ જવાબ અચૂક વાંચવો જોઇએ.....

પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના જીવનપ્રેરક સુવિચાર | pandurang shastri athavale quotes in gujarati

૧૯ ઓક્ટોબર "મનુષ્ય ગૌરવ દિવસ" કરોડો લોકોને જીવન દ્રષ્ટિ આપનારા માનવગૌરવ પ્રદાતા, નવયુગ નિર્માતા પુજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદાજી) ને જન્મશતાબ્દી અવસર પર શત્ શત્ નમન…..

વસ્તુનો સાગર સાવ સમરસ ભર્યો, અણછતો નરસૈયો થઈ માણે

સૌરાષ્ટ ગુજરાતના તળાજામાં પિતા કૃષ્ણ દામોદરજી અને માતા દયાકુંવરજીને ત્યાં જન્મેલા ભક્તકવિ નરસિંહ મહેતા ગુજરાતમાં આદિકવિ રૂપે જાણીતા છે. ..

ઉંમરને કારણે બાળકની વાતની ઉપેક્ષા ના કરવી જોઈએ સાંભળો અનેક રસ્તા મળશે

ચાણક્યના જીવન ઉપયોગી એક સૂત્ર અહીં પોસ્ટ કરવામાં આવશે. વાંચવા માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહો…..

ચાણક્ય જણાવે છે આપણું વર્તન અને વચન કેવું હોવું જોઇએ?

ગુજરાતના લોકો વેપાર કરે છે. તે વેપારમાં તો વિશ્વાસ ખૂબ જ મહત્ત્વનો છે એટલે શાણા ગુજરાતીઓમાં “વિશ્વાસે વહાણ ચાલે” એવી એક કહેવત ચાલે છે. ..

ચાણક્ય કહે છે આવા સ્વભાવવાળો માણસ મળવો મુશ્કેલ છે

આશરે બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે જે સૂત્રો રચ્યાં છે તે આજે પણ એટલા જ પ્રસ્તુત છે...

લકઝરીવાળી લાઇફ-સ્ટાઈલમાંથી પાછા ફરવું પડશે : બાબા રામદેવ

મે મારા જીવનમાં આવેલા અનેક સંકટોનો સામનો ધીરજ, દૂરદર્શિતા અને હિંમતથી કરો છે..

ચાણક્ય કહે છે કે જીવનમાં સત્ય જ કેમ બોલવું જોઇએ?

સત્યનો જય થાય છે. જીવનમાં મનુષ્ય સત્ય બોલે એવો ઉપદેશ પ્રસ્તુત સૂત્રમાં રહેલો છે...

મુશ્કેલીના આ સમયમાં આપણે મનથી મજબૂત બનવાનું છે

દેશ આજે ભલે આર્થિક રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય પરંતુ વિશ્વ જાણે છે કે ભારત વ્યાપાર માટે શાનદાર સ્થળ છે. ચીનને છોડી અમેરિકાની કંપનીઓ ભારત આવી રહી છે ..

ચાણક્ય કહે છે વધારે પડતો શારીરિક અને માનસિક ભાર કે બોજો મનુષ્યે ઉપાડવો નહીં કેમ કે...

“ચિંતા ચિતા સમાન” એવી કહેવત ગુજરાતીઓમાં પ્રચલિત છે. ચિંતાથી મનુષ્યની ચતુરાઈ ઘટે છે. ..

ચાણક્ય કહે છે...કોઇ પણ કામ કરતા પહેલા વ્યક્તિએ આ બાબતનું પહેલા ધ્યાન રાખવું

પોતાનામાં કાર્ય કરવાની તાકાત છે કે નહીં એ જાણીને કોઈ કાર્ય કરવું કે ન કરવું એનો નિર્ણય મનુષ્યે કરવો પડે છે. ..

ચાણક્ય કહે છે...અણધારી આફત આવે તો શું કરવું ?

પ્રસ્તુત સૂત્રમાં આફતનો મુકાબલો કરવાનો ઉપદેશ ચાણક્યએ આપ્યો છે. ..

ઉત્તરકાશીની રામકથા - નવ દિવસીય કથાની નવ વાત ગાંઠે બાંધીએ તો જીવનમાં કોઈ ગાંઠ રહે નહીં...

એક અઘોરી બાબાએ જાણ્યું કે અમે મોરારિબાપુ સાથે આવ્યા છીએ તો એણે કહ્યું કે ‘સચ્ચે સંત કે સાથ અચ્છી જગહ પે આયે હો’..

કુદરતી રીતે શરીરને શુદ્ધ રાખવાની પાવરફૂલ ટિપ્સ આપે છે સદગુરુ

જો તમારે તમારું શરીર શુદ્ધ રાખવવું હોય તો અહીં સદગુરૂ આ માટે તમને પાંચ ટીપ્સ આપે છે. અપનાવી જુવો…..

આત્મવિશ્વાસ નથી? કંઈ વાંધો નહી તેની જરૂર પણ નથી!

આપ આપના જીવનમાં આત્મવિશ્વાસ વધારવાની કોશિશ ન કરો પણ કોઇ પણ કામમાં સ્પષ્ટતા લાવા પર ધ્યાન આપો….એ ખૂબ જરૂરી છે...

રવાન્ડાની રાજધાનીમાં રામકથાનું રજવાડું

તાજેતરમાં કિગાલીના વાદળછાયા વાતાવરણમાં, નહીં ઠંડી કે નહીં ગરમીની મિશ્ર મોસમના મધ્યબિંદુ પર પૂ. મોરારિબાપુની કથાનો પ્રેમયજ્ઞનો પ્રારંભ થયો હતો. મોરારિબાપુની રામકથા ગયા વર્ષે આફ્રિકામાં યોજાઈ હતી. અને ફરી એક કથાનો ઉઘાડ અને ઉપાડ થયો હતો. ..

સ્વામી ચિદાનંદનું જીવન આપણને આપણી નિષ્ઠાને વાણી અને કૃતિમાં અભિવ્યક્ત કરવાનું શીખવે છે - ઓ.પી.કોહલી

૩ મેના રોજ અમદાવાદના સેટેલાઈટ વિસ્તાર સ્થિત સ્વામી ચિદાનંદ આશ્રમના સ્વામીશ્રી અધ્યાત્મનંદજીના ૭૫મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે અમૃત મહોત્સવનું આયોજન થયું હતું,..

આપણી પાસે વૈચારિક ફાનસ છે પણ દિલમાં દીવા નથી પ્રગટતા

 ચરકમુનિ એકવાર સંશોધનાર્થે વનમાં ફરી રહ્યા હતા. દરેક વનસ્પતિની સાધક-બાધક તપાસ કરી રહ્યા હતા. ત્યાં જ એમની નજર એક જુદા પ્રકારના ફૂલછોડ પર પડી. એકીશ્ર્વાસે તેઓ એ તરફ ધસી ગયા. પણ અચાનક પાસે જઈ ઊભા રહી ગયા. શિષ્યે પૂછ્યું, ગુરુવર્ય, કેમ અટકી ગયા ? તો મુનિએ કહ્યું કે, આ વનવગડો નથી પણ કોઈનું ખેતર છે. એના માલિકને પૂછ્યા વગર આપણાથી આ ફૂલને અડાય પણ નહીં. શિષ્ય કહે, તમે આ સંશોધન રાજાની આજ્ઞાથી અને લોકાહિતાર્થે કરો છો, વળી તમે રાજવૈદ્ય પણ છો. પણ મુનિ ટસના મસ ન થયા. અને કહ્યું કે માલિકને પૂછ્યા વગર વસ્તુ ..