સ્વામી વિવેકાનંદના આ ચાર સંદેશ તમને સફળતા તરફ દોરી જશે..!
પહેલાં કહેવાતું હતું કે, ઇશ્વરમાં વિશ્વાસ નહિ કરવાવાળો નાસ્તિક છે. હું કહું છું કે, જેને પોતાનામાં વિશ્વાસ નથી એ નાસ્તિક છે. આપણે આપણી શક્તિઓની પરીક્ષા કર્યા વગર જ તેને મર્યાદિત કરી દીધી છે...
દેશ આજે ભલે આર્થિક રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય પરંતુ વિશ્વ જાણે છે કે ભારત વ્યાપાર માટે શાનદાર સ્થળ છે. ચીનને છોડી અમેરિકાની કંપનીઓ ભારત આવી રહી છે ..