જીવનગાથા

…જ્યારે સાવરકરજીએ અંગ્રેજોનો જાપતો તોડી સમુદ્રમાં ઝંપલાવ્યું | Vinayak Damodar Savarkar

જે દિવસે સાવરકરજીએ અંગ્રેજોની બંદીને તોડી સમુદ્રમાં ઝંપલાવ્યું હતું એ દિવસ હતો ૮મી જુલાઈ ૧૯૧૦. પોતાના આ પ્રયાસમાં સાવરકરજી ભલે અસફળ થયા પણ તેમની સમુદ્રમાં મારેલી એ છલાંગનું એક ઐતિહાસિક મહત્વ છે...

Biography Of Birsa Munda | અંગ્રેજો સામે આઝાદીનું રણશીંગુ ફૂંકનાર આદિવાસી વીરપુરૂષ ભગવાન બિરસા મુંડાની કહાની

Biography Of Birsa Munda | એક સમય જ એવો આવ્યો કે બિરસાના માતા-પિતા અને ખુદ બિરસાએ પણ પોતાનો સ્વધર્મ છોડીને ઈસાઈ ધર્મ અપનાવી લીધો. કહાની અહીંથી જ શરૂ થાય છે. આજે બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન તરીકે પુજાય છે. ધરતી આબા એટલે કે ‘જગત પિતા’ તરીકે એક એક આદિવાસી એમને માન આપે છે...

પ્રકરણ-૩ । આપ્ટે સંઘના સક્રિય કાર્યકર્તા બની ગયા. થોડા સમય પછી સંઘ કાર્યાલય એમનું ઘર બની ગયું.

યાદવરાવને સંઘજીવનનો પહેલો ગણવેશ બાબાસાહેબે જ બનાવી આપ્યો હતો...

પ્રકરણ ૨ | ...અને ઉમાકાન્તે આજીવન લગ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો

આપ્ટે માસ્તરે શાંતિથી કહ્યું, ‘સાહેબ ! મને માફ કરો. તમે મારા કરતાં મોટા છો. તમારું અપમાન કરવાની મારી લગીરેય કલ્પના નથી, છતાંય કહું છું કે જે શાળામાં લોકમાન્ય ટિળક જેવા મહાન દેશભક્તનું નામ લેવાની પણ મનાઈ હોય એ શાળામાં એક પળ પણ રહેવાની મારી પોતાની ઇચ્છા નથી.’ આવો સણસણતો જવાબ આપી, પોતાનું રાજીનામું આચાર્યના મેજ પર મૂકી તેઓ શાળાની બહાર ચાલ્યા ગયા...

પ્રકરણ - ૧ । મુખ્ય શિક્ષકે આખા ક્લાસ વચ્ચે ઉમાકાન્તને ઉતારી પાડતાં કહ્યું, "જોયો મોટો દેશભક્ત, આ મહાશયને લોકમાન્ય ટિળકનું ભાષણ સાંભળવા જવું છે

ખૂબ વાર વિચાર કર્યા પછી મને મારી જાત પર જ ભયંકર ગુસ્સો આવ્યો. મેં મારી પોતાની ભર્ત્સના કરી, કહ્યું, ‘આવા કમજોર મનથી શું થવાનું છે ? સાહસ ન હોય તો દેશસેવાનું કોઈ કામ થઈ શકે નહિ. જે લોકો દેશસેવા કરે છે, તેઓ સંકટોનું પણ સ્વાગત કરે છે. એનો સામનો કરે છે અને એ પછી જ એમના પગ આગળ ઊપડે છે, પણ મારામાં તો આવી લાયકાત નથી. હું નિરાશ થઈ ગયો...