મોરારિબાપુની કલમે

કેમ્બ્રિજ યુનિવર્સિટીની જીસસ કૉલેજમાં મોરારિ બાપુની રામકથા | જાણો કેમ્બ્રિજ યુનિવર્સિટી વિશે થોડી વાત!

રામાયણ એક યુનિવર્સિટી હતી અને તેના 11 કુલપતિ હતા મોરારિબાપુએ જણાવ્યા આ ૧૧ કુલપતિના નામ..જાણો । પુજ્ય શ્રી મોરારી બાપુની ઐતિહાસિક રામ કથાનો કિંગ ચાર્લ્સ ત્રીજા ના શુભ સંદેશ સાથે કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે પ્રારંભ થયો..

ભગવાન રામે શિવનું ધનુષ તોડ્યું હતું આજે આપણે અહંકરનું ધનુષ તોડવાની જરૂર છે

ગંગાસતીના શબ્દો જીવનમાં ઉતારીએ તો "બાવનબારા નીકળી જઈએ.... ભક્તિ રે કરવી એણે રાંક થઈ ને રહેવું..."..

પ્રસન્નતા પદાર્થમાંથી નહીં પણ પંડ્યમાંથી પ્રગટે | માનસમર્મ

‘અંતર રાખો’. દરેક સંબંધમાં પણ એક અંતર જરુરી છે. ઘરમાં રહીને સારા સાહિત્યનું વાચન પણ સત્સંગ છે. આ ભવ્ય અને દિવ્ય સાહિત્ય જીવનની ઔષધિઓ છે...

ક્વીટ ઇન્ડિયાથી સ્વીટ ઇન્ડિયા સુધી - માનસમર્મ

દુશ્મન કો ભી સિને સે લગાના નહીં ભૂલે, હમ અપને બુઝુર્ગો કાં જમાના નહીં ભૂલે...

મોરારિબાપુ - સત્યનો સાક્ષાત્કાર એટલે ભગવાનનો ભેટો - એક વાંચવા જેવો પ્રસંગ

યહૂદી ધર્મનો આ કિસ્સો છે. એક ધર્મગુરુ ઈશ્વરની શોધમાં નીકળ્યા. ‘ઈશ્વર કેવા છે’ની ઉત્કંઠા એને દરબદર ભટકાવતી હતી. અચાનક એને અવાજ સંભળાય છે કે.....

ના કોઈ ગુરુ ના કોઈ ચેલા | સ્વીકાર કરતા શીખો | માનસમર્મ – મોરારિબાપુ

ઉધ્ધારક તો ઘણા આવ્યા, સુધારક પણ ઘણા થયા પણ સ્વીકારક બહુ ઓછા થયા. સ્વીકાર કરતા શીખો..

એવરેસ્ટ ચડવા સ્પર્ધા જોઈએ અને કૈલાસ ચડવા શ્રદ્ધા જોઈએ

મૂળ તો આપણે આપણા ભીતરના કૈલાસમાં પહોંચવાનું છે. કૈલાસ એટલે શીતળતા, કૈલાસ એટલે સ્થિરતા, કૈલાસ એટલે શુભ્રતા અર્થાત્ ઉજ્જ્વળ ભાવ. ..

દામોદર કૂંડમાં નરસિંહ ગાતા હશે ત્યારે આખો ગિરનાર ઝૂકીને સાંભળતો હશે...

જે નિરંતર અલખ અલખ ભજતો રહે છે. વૃક્ષ વાવવા એ પણ એક પ્રકારનો સત્સંગ છે. આંબા વાવીને કેરી લેવા આવશો તો આંબા વાવવું વ્યર્થ ગયું ગણાશે. નેકી કર ઔર દરિયા મેં ડાલ... ..

પ્રસન્નતા એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે, એ કોઈ ઝૂંટવી ન શકે.

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્ર્વનું એવી ભાવના નિત્ય રહે....

માનસમર્મ - કોરોનાકાળમાં અકસીર ઈલાજ : સાવધાની...!

‘સાવધાન’ના મંત્રને ભણીશું તો પસ્તાવાનો વારો નહીં આવે. ચાલો કોરોનાકંસને સાવધાનીના શ્રીરામથી હણીએ...

જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે...?

એ વિચારવા લાગી કે `કોયલને આટલો સુંદર કંઠ આપ્યો, મોરને આટલાં સુંદર પીંછાં આપ્યાં, કાગડાને ચબરાકી આપી. ભગવાને મને કેમ કંઈ ન આપ્યું ?'..

માનસમર્મ । પ્રેમરૂપી અમૃત વ્યક્તિને ચિરંજીવી બનાવે છે

મહાવીર સ્વામી કહે છે કે ‘પોતાના પર વિજય મેળવવો જોઈએ. આત્મવિજેતા જ આ લોક અને પરલોકમાં સુખી થાય છે.’..

વારસામાં સંપત્તિ કરતા સંસ્કાર આપો

એક કથાકાર તરીકે મારે વંચિતો પાસે જવું જ જોઈએ. તો જ મારો રામ રાજી થાય. મારો રામ ગરીબનવાજ છે. તમારે અમીર બનવું હોય તો ગરીબ પાસે જાવ.....

ના ગમે તો વાત સાંભળવી નથી, કાન એ કોઈની થૂંકદાની નથી.

લગ્ન થાય ત્યારે સાત ગ્રંથી છે કેમ કે સાત જનમ સુધી સાથે રહેવાની વાત છે. કથા તમારી બધી ગ્રંથીનો નિકાલ કરે છે...

સત્યના સેવક ન બનો, સ્વામી પણ ન બનો, સત્યના મિત્ર બની સાથે સાથે ચાલો | Moraribapu

Moraribapu Katha |સામાએ આચરેલી બૂરાઈનો બદલો તેનો વધ કરવાથી શી રીતે વળે ? ..

દેવા માટે દાન, ત્યાગવા ગુમાન અને એ જ સાચું જ્ઞાન

દાનના અનેક પ્રકારો છે. કોઈ સામે કરેલું સ્મિત પણ એક પ્રકારનું દાન છે. તુલસીને કોઈએ પૂરું કે ‘આપ કહો છો કે મારો રામ સુંદર છે પણ એનું કારણ તો કહો...

બીજા દેવ અને શિવ મહાદેવ । એ ૧૦૦ નામનું પણ પુણ્યસ્મરણ થાય તો ૧૦૦% મનોકામના પૂર્ણ થાય છે

સંગીતના સુંદર રાગનું નામ કેદાર છે. નરસિંહ મહેતાનો તો પ્રિય અને પ્રાણમય રાગ છે. કેદાર રાગ ગાતાં ગાતાં અનુરાગમાં સરી પડીએ છીએ. કેદારમાં નાથ જોડાય ત્યારે હારમાળા અને જપમાળા સાથે હરિ સમ્મુખ હોઈએ. ..

માનસમર્મ - વિશ્ર્વનો શ્ર્વાસ એટલે વિશ્ર્વાસ

એક લાકડીને તોડી શકાય પણ આખા ભારાને તોડી શકાતો નથી. સંઘે શક્તિ કલૌ યુગે । ..

માનસમર્મ - મુજે મેરી મસ્તી કહાં લે કે આઈ જહાં મેરે અપને સિવા કુછ નાહી

સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું, ફૂટબોલને લાત મારવી એ કેટલાય પ્રકારની પ્રાર્થના કરતાં તમને દૈવી તત્ત્વની વધુ પાસે લઈ જશે...

માનસમર્મ - આકાશને આંબવા આંખોમાં ભેજ અને પાંખોમાં તેજ જોઈએ

પોતાના ખભા પર કાવડમાં રોટલો અને પાણી ભરીને કચ્છના રણમાં ભૂખ્યાં-તરસ્યાં લોકોને ભોજન તથા જળ પિવડાવતાં. બસ એક જ લાગણી કે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી...

દોરાધાગા કરવા કરતાં ચાદર વણવી સારી છે

બસ એટલી સમજ મને પરવરદિગાર દે. સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે...

રણુજાના રાજા.. અજમલજીના બેટા.. વીરમદેના વીરા.. રાણી નેતલના ભરથાર

નાના મોટા ચમત્કાર તો આજનું વિજ્ઞાન પણ કરી શકે છે. આ મહાન જ્યોતિએ અસ્પૃશ્યતાનો નિષેધ કર્યો, જેમણે વર્ણભેદ, ધર્મભેદ, અંધશ્રદ્ધાનો નાશ કર્યો. બાબા અજમલરાયને ઘરે ગયા કારણ કે અજમલ ભક્તિ કરે છે. ..

દુશ્મનને પણ પ્રેમ કરે એ સાચો સજ્જન - મોરારિબાપુ

જેવી રીતે જાનકીનું અપહરણ થાય છે અને રામ ચોધાર આંસુએ રડે છે તો એ અભિનય છે. જાનકી અગ્નિમાં સમાઈ જાય છે એ લીલા છે. ..

માનસમર્મ - તો જ તમે અનુમાનથી હનુમાન સુધી પહોંચી શકો

મારે અને તમારે જીવનમાં પ્રતિપળ જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે એ માટે પંચદર્શન મોટો સધિયારો છે. તો જ તમે અનુમાનથી હનુમાન સુધી પહોંચી શકો...

માનસમર્મ – અંજાઈને નહીં પણ ભીંજાઈને ગુરુપદ પામશો

ગુરુ અપરિગ્રહી છે. લોભને પાપનું મૂળ કહ્યું છે. સિંહ લોભી નથી અને લોભી હોય તે રાજા ન બની શકે...

માનસમર્મ |કોઈના વિશે ખરાબ વિચાર પણ અપરાધ છે

કોઈના વિશે ખરાબ વિચાર પણ અપરાધ છે. ‘કીડી મર્યા’ના અપરાધની સંવેદના હોય એવા લોકોનો આ મહાન દેશ છે. એનો હું દેશવાસી છું, એનો મને ગર્વ છે...