મોરારિબાપુની કલમે

કેમ્બ્રિજ યુનિવર્સિટીની જીસસ કૉલેજમાં મોરારિ બાપુની રામકથા | જાણો કેમ્બ્રિજ યુનિવર્સિટી વિશે થોડી વાત!

રામાયણ એક યુનિવર્સિટી હતી અને તેના 11 કુલપતિ હતા મોરારિબાપુએ જણાવ્યા આ ૧૧ કુલપતિના નામ..જાણો । પુજ્ય શ્રી મોરારી બાપુની ઐતિહાસિક રામ કથાનો કિંગ ચાર્લ્સ ત્રીજા ના શુભ સંદેશ સાથે કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે પ્રારંભ થયો..

ભગવાન રામે શિવનું ધનુષ તોડ્યું હતું આજે આપણે અહંકરનું ધનુષ તોડવાની જરૂર છે

ગંગાસતીના શબ્દો જીવનમાં ઉતારીએ તો "બાવનબારા નીકળી જઈએ.... ભક્તિ રે કરવી એણે રાંક થઈ ને રહેવું..."..

પ્રસન્નતા પદાર્થમાંથી નહીં પણ પંડ્યમાંથી પ્રગટે | માનસમર્મ

‘અંતર રાખો’. દરેક સંબંધમાં પણ એક અંતર જરુરી છે. ઘરમાં રહીને સારા સાહિત્યનું વાચન પણ સત્સંગ છે. આ ભવ્ય અને દિવ્ય સાહિત્ય જીવનની ઔષધિઓ છે...

ક્વીટ ઇન્ડિયાથી સ્વીટ ઇન્ડિયા સુધી - માનસમર્મ

દુશ્મન કો ભી સિને સે લગાના નહીં ભૂલે, હમ અપને બુઝુર્ગો કાં જમાના નહીં ભૂલે...

મોરારિબાપુ - સત્યનો સાક્ષાત્કાર એટલે ભગવાનનો ભેટો - એક વાંચવા જેવો પ્રસંગ

યહૂદી ધર્મનો આ કિસ્સો છે. એક ધર્મગુરુ ઈશ્વરની શોધમાં નીકળ્યા. ‘ઈશ્વર કેવા છે’ની ઉત્કંઠા એને દરબદર ભટકાવતી હતી. અચાનક એને અવાજ સંભળાય છે કે.....

ના કોઈ ગુરુ ના કોઈ ચેલા | સ્વીકાર કરતા શીખો | માનસમર્મ – મોરારિબાપુ

ઉધ્ધારક તો ઘણા આવ્યા, સુધારક પણ ઘણા થયા પણ સ્વીકારક બહુ ઓછા થયા. સ્વીકાર કરતા શીખો..

એવરેસ્ટ ચડવા સ્પર્ધા જોઈએ અને કૈલાસ ચડવા શ્રદ્ધા જોઈએ

મૂળ તો આપણે આપણા ભીતરના કૈલાસમાં પહોંચવાનું છે. કૈલાસ એટલે શીતળતા, કૈલાસ એટલે સ્થિરતા, કૈલાસ એટલે શુભ્રતા અર્થાત્ ઉજ્જ્વળ ભાવ. ..

દામોદર કૂંડમાં નરસિંહ ગાતા હશે ત્યારે આખો ગિરનાર ઝૂકીને સાંભળતો હશે...

જે નિરંતર અલખ અલખ ભજતો રહે છે. વૃક્ષ વાવવા એ પણ એક પ્રકારનો સત્સંગ છે. આંબા વાવીને કેરી લેવા આવશો તો આંબા વાવવું વ્યર્થ ગયું ગણાશે. નેકી કર ઔર દરિયા મેં ડાલ... ..

પ્રસન્નતા એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે, એ કોઈ ઝૂંટવી ન શકે.

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્ર્વનું એવી ભાવના નિત્ય રહે....

માનસમર્મ - કોરોનાકાળમાં અકસીર ઈલાજ : સાવધાની...!

‘સાવધાન’ના મંત્રને ભણીશું તો પસ્તાવાનો વારો નહીં આવે. ચાલો કોરોનાકંસને સાવધાનીના શ્રીરામથી હણીએ...

જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે...?

એ વિચારવા લાગી કે `કોયલને આટલો સુંદર કંઠ આપ્યો, મોરને આટલાં સુંદર પીંછાં આપ્યાં, કાગડાને ચબરાકી આપી. ભગવાને મને કેમ કંઈ ન આપ્યું ?'..

માનસમર્મ । પ્રેમરૂપી અમૃત વ્યક્તિને ચિરંજીવી બનાવે છે

મહાવીર સ્વામી કહે છે કે ‘પોતાના પર વિજય મેળવવો જોઈએ. આત્મવિજેતા જ આ લોક અને પરલોકમાં સુખી થાય છે.’..

વારસામાં સંપત્તિ કરતા સંસ્કાર આપો

એક કથાકાર તરીકે મારે વંચિતો પાસે જવું જ જોઈએ. તો જ મારો રામ રાજી થાય. મારો રામ ગરીબનવાજ છે. તમારે અમીર બનવું હોય તો ગરીબ પાસે જાવ.....

ના ગમે તો વાત સાંભળવી નથી, કાન એ કોઈની થૂંકદાની નથી.

લગ્ન થાય ત્યારે સાત ગ્રંથી છે કેમ કે સાત જનમ સુધી સાથે રહેવાની વાત છે. કથા તમારી બધી ગ્રંથીનો નિકાલ કરે છે...

સત્યના સેવક ન બનો, સ્વામી પણ ન બનો, સત્યના મિત્ર બની સાથે સાથે ચાલો | Moraribapu

Moraribapu Katha |સામાએ આચરેલી બૂરાઈનો બદલો તેનો વધ કરવાથી શી રીતે વળે ? ..

દેવા માટે દાન, ત્યાગવા ગુમાન અને એ જ સાચું જ્ઞાન

દાનના અનેક પ્રકારો છે. કોઈ સામે કરેલું સ્મિત પણ એક પ્રકારનું દાન છે. તુલસીને કોઈએ પૂરું કે ‘આપ કહો છો કે મારો રામ સુંદર છે પણ એનું કારણ તો કહો...

બીજા દેવ અને શિવ મહાદેવ । એ ૧૦૦ નામનું પણ પુણ્યસ્મરણ થાય તો ૧૦૦% મનોકામના પૂર્ણ થાય છે

સંગીતના સુંદર રાગનું નામ કેદાર છે. નરસિંહ મહેતાનો તો પ્રિય અને પ્રાણમય રાગ છે. કેદાર રાગ ગાતાં ગાતાં અનુરાગમાં સરી પડીએ છીએ. કેદારમાં નાથ જોડાય ત્યારે હારમાળા અને જપમાળા સાથે હરિ સમ્મુખ હોઈએ. ..

માનસમર્મ - વિશ્ર્વનો શ્ર્વાસ એટલે વિશ્ર્વાસ

એક લાકડીને તોડી શકાય પણ આખા ભારાને તોડી શકાતો નથી. સંઘે શક્તિ કલૌ યુગે । ..

માનસમર્મ - મુજે મેરી મસ્તી કહાં લે કે આઈ જહાં મેરે અપને સિવા કુછ નાહી

સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું, ફૂટબોલને લાત મારવી એ કેટલાય પ્રકારની પ્રાર્થના કરતાં તમને દૈવી તત્ત્વની વધુ પાસે લઈ જશે...

માનસમર્મ - આકાશને આંબવા આંખોમાં ભેજ અને પાંખોમાં તેજ જોઈએ

પોતાના ખભા પર કાવડમાં રોટલો અને પાણી ભરીને કચ્છના રણમાં ભૂખ્યાં-તરસ્યાં લોકોને ભોજન તથા જળ પિવડાવતાં. બસ એક જ લાગણી કે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી...

દોરાધાગા કરવા કરતાં ચાદર વણવી સારી છે

બસ એટલી સમજ મને પરવરદિગાર દે. સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે...

રણુજાના રાજા.. અજમલજીના બેટા.. વીરમદેના વીરા.. રાણી નેતલના ભરથાર

નાના મોટા ચમત્કાર તો આજનું વિજ્ઞાન પણ કરી શકે છે. આ મહાન જ્યોતિએ અસ્પૃશ્યતાનો નિષેધ કર્યો, જેમણે વર્ણભેદ, ધર્મભેદ, અંધશ્રદ્ધાનો નાશ કર્યો. બાબા અજમલરાયને ઘરે ગયા કારણ કે અજમલ ભક્તિ કરે છે. ..

દુશ્મનને પણ પ્રેમ કરે એ સાચો સજ્જન - મોરારિબાપુ

જેવી રીતે જાનકીનું અપહરણ થાય છે અને રામ ચોધાર આંસુએ રડે છે તો એ અભિનય છે. જાનકી અગ્નિમાં સમાઈ જાય છે એ લીલા છે. ..

માનસમર્મ - તો જ તમે અનુમાનથી હનુમાન સુધી પહોંચી શકો

મારે અને તમારે જીવનમાં પ્રતિપળ જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે એ માટે પંચદર્શન મોટો સધિયારો છે. તો જ તમે અનુમાનથી હનુમાન સુધી પહોંચી શકો...

માનસમર્મ – અંજાઈને નહીં પણ ભીંજાઈને ગુરુપદ પામશો

ગુરુ અપરિગ્રહી છે. લોભને પાપનું મૂળ કહ્યું છે. સિંહ લોભી નથી અને લોભી હોય તે રાજા ન બની શકે...

માનસમર્મ |કોઈના વિશે ખરાબ વિચાર પણ અપરાધ છે

કોઈના વિશે ખરાબ વિચાર પણ અપરાધ છે. ‘કીડી મર્યા’ના અપરાધની સંવેદના હોય એવા લોકોનો આ મહાન દેશ છે. એનો હું દેશવાસી છું, એનો મને ગર્વ છે...

માનસમર્મ । તું તારો દિલનો દીવો થા । મોરારિબાપુ

મા બાળકને જન્મ આપે એ બહુ મોટું સમર્પણ છે. નવ મહિના પોતાના ઉદરમાં સાર-સંભાળ રાખે એ જગતનો સૌથી મોટો શ્રમ છે...

આત્માનુભૂતિના પ્રકાશમાં અહંકાર વરાળ થઈ જાય છે | મોરારિબાપુ

બાળક ભૂલ કરે તો બાપ સજા કરે છે અને મા શિક્ષા કરે છે. બાળક ભૂલ કરે તો બાપ ધમકાવે છે અને મા ડારો દે છે...

મૃત્યુ એ વિધિને આધીન છે પણ જીવન એ માણસને હસ્તક છે

ટાગોર એકવાર રાત્રે ગંગા નદીમાં નૌકાવિહાર કરી રહ્યા હતા. મીણબત્તી પ્રગટાવી વાંચી રહ્યા હતા. વાંચવાનું પૂરું થયું એટલે ફૂંક મારી મીણબત્તી ઓલવી નાખી. ત્યારે એને ખબર પડી કે પૂર્ણિમાના ચાંદે ચારે બાજુથી ચાંદની હોડકીમાં ભરી દીધી હતી...

માનસમર્મ । પ્રેમ એ વિશ્વની સૌથી મોટી ખોજ છે । મોરારિબાપુ

ગાંધીજીના એક અંતેવાસીએ ટાગોરને કહ્યું કે બાપુ સાથે આપની આટલી મૈત્રી છે તો આપ ક્યારેક ક્યારેક રેંટિયો કાંતો ને ! ત્યારે કવિવરે કહ્યું કે બાપુને કહો ને ક્યારેક ક્યારેક કવિતા સર્જે. આ કવિનું નિરંકુશપણું છે...

માનસમર્મ । ગુરુનું તિલક એ શિષ્ય માટે સેંથીનું સિંદૂર છે

ગુરુ અહી જણાવ્યા પ્રમાણેના પાંચ પ્રકારના હોય છે. નક્કી આપણે કરવાનું છે કે આપણે કેવા રાજા જોઈએ છે...

માનસમર્મ । અંતરને ઉઘાડે અને આડંબરને ભગાડે એ આધ્યાત્મિકતા

મનુ ધર્મનાં દસ લક્ષણો બતાવે છે. તુલસીદાસ પોતાની રીતે ધર્મનાં લક્ષણો કહે છે. બંને મહાપુરુષો સાચા. સમય પ્રમાણે સર્જકે બદલાતા રહેવું જોઈએ. જે જડ છે એ સર્જક નથી...

આત્મહત્યાથી દેહ મટશે. દેહાભિમાન નહીં મટે. મહાન આત્મહત્યા કરવી હોય તો...

`મરણ હૈ મીઠા. મરો, હે જોગી, મરો, મરણ હૈ મીઠા' એવી જ રીતે તુલસીદાસ કહે છે કે મૃત્યુ મનોહર છે...

માનસમર્મ । મોહનો ક્ષય થાય એ જ મોક્ષ । મોરારિબાપુ

લાઓત્સે કહે છે, દુશ્મનોની છાવણીમાં કે જેમ સતર્ક રહેવું પડે એવી રીતે બુદ્ધપુરુષ જાગૃત રહે છે. ..

મનસમર્મ । જે સહજ છે તે સબળ છે । મોરારિબાપુ

મહાદેવથી મોટો કોઈ ગુરુ નથી અને ધ્યાની નથી. ધ્યાનમૂલં ગુરુ, પૂજામૂલં ગુરુ, મંત્રમૂલં ગુરુ, મોક્ષમૂલં ગુરુ... ..

માનસમર્મ । કન્યા સત્ય, પત્ની પ્રેમ અને મા કરુણા છે - મોરારિબાપુ

જન્મ સમયે બાળક રડવો જોઈએ. જો એ ન રડે તો એ ચિંતાનો વિષય છે. દુખથી ડરી અને ડગી જાય એ માણસ નહીં...

માનસમર્મ । મોજ એ વિશ્વની સૌથી મોટી ખોજ છે । મોરારિબાપુ

સમાજમાં પણ બે વ્યક્તિ વચ્ચે અણબનાવ થાય ત્યારે આવા પુલ જોડવાની જરૂર છે...

માનસમર્મ । મનમંદિરના દ્વારે રોજ શીશ નમાવો । મોરારિબાપુ

આ ત્રણેય મંદિર એવાં છે જેનાં દર્શન માટે આપણે મંદિર સુધી જવું પડે, મંદિર આપણી પાસે આવતું નથી...

માનસમર્મ । હસતા શીખો, રડતા તો સમય શીખવી દેશે । મોરારિબાપુ

સત્વગુણી એ છે જે ઉઠવાના સમયે ઉઠી જાય છે અને બેસવાના સમયે બેસી જાય છે, ચાલવાનું હોય ત્યારે ચાલવા માંડે છે. ..

માનસમર્મ । મોરારિબાપુ । આપણે આ ઋણમાંથી ક્યારેય મુક્ત ન થઈ શકીએ

આપણે માતૃભૂમિ, માતૃભાષા અને જન્મ આપનારી માના ઋણમાંથી ક્યારેય મુક્ત ન થઈ શકીએ. મા એ મા હોય છે. જગતજનની હોય કે જન્મ આપનારી...

માનસમર્મ । ભાર વગરનો ભગવાન । મોરારિબાપુ

જેટલું મેળવ્યું છે તેટલું બદલામાં પાછું આપવા માટે મારે કેટલો તીવ્ર પ્રયત્ન કરવો જોઈએ...

કેટલીક સારી પ્રવૃત્તિને કોઈની નજર ન લાગે એટલે કાળી ટીલી કરવી પડે છે સાહેબ... ખાડા ખોદનારની કમી નથી...

માનસમર્મ । બગાસું અને પતાસું સાથે શક્ય નથી - ..

વજન કરે તે હારે, ભજન કરે તે જીતે - મોરારિબાપુ

શિવે કહ્યું કે વ્યવહારિકતાના માપદંડથી રામને માપશો તો એ પ્રાપ્ત નહીં થાય. બુદ્ધિને બારસાખે મૂકશો તો જ ઇષ્ટને પામી શકશો...

માનસમર્મ - ધર્મ વિના વિજ્ઞાન પાંગળું અને વિજ્ઞાન વિના ધર્મજ્ઞાન આંધળું

અહિંસાનો પર્યાય એટલે ગાંધીજી. એક ગાંધીમાં અનેક ગાંધી છુપાયેલા છે. ક્યારેક ભક્ત તો ક્યારેક દેશભક્ત, ક્યારેક યોગી તો ક્યારેક વિયોગી... ..

માનસમર્મ : જે ભજનમાં નિરંતર રત... તે ભરત...ભગવાન રામની યાત્રા

ભરતની યાત્રામાં માર્ગદર્શક કેવટ અને અન્ય છે. આપણે પણ યોગ્ય માર્ગદર્શક પસંદ કરવા જોઈએ...

માનસમર્મ : બધા અભાવમાં શાંત સ્વભાવ રાખે એનું નામ સંત - મોરારિબાપુ

 યશોધરા બુદ્ધને સવાલ કરે છે કે સમૃદ્ધ રાજનો ત્યાગ કરીને આપે સંન્યાસ લીધો એ ઉત્તમ ધર્મકાર્ય કર્યું. રાજનો થોડો હિસ્સો સ્વીકાર્યો હોત અને થોડી સંપતિ હોત તો આ રોજ ભિક્ષા માંગવા જવું ન પડત. બીજા પાસે હાથ લંબાવીને સમાજનું ઋણ માથે શું કામ ચડાવવું ? બુદ્ધે કહ્યું, તમારી જિજ્ઞાસા સારી છે. તમે આ પ્રશ્ર્ન સિદ્ધાર્થને કર્યો છે. બુદ્ધને કર્યો હોત તો જવાબ આપોઆપ મળી જાત. સંન્યાસ એટલે વૈરાગ્ય. સંન્યાસની પૂર્વશરત અહંકારનો છેદ. ભિક્ષા માંગવાનો અર્થ આપણાથી સમાજ મોટો છે, આપણે સમાજથી નહીં. સમાજને ઉપદેશ આપીને ..

રામચરિત માનસ હૃદયકોશ છે. એમાં તમારી સંવેદનાનું સરનામું મળી જશે

રામનો બીજો અર્થ છે આત્મા. આ બહુ મોટો આધ્યાત્મ અર્થ છે. નિજાનંદીના સંદર્ભે આત્મારામ શબ્દ જાણીતો છે. અમારી સાધુ પરંપરામાં તો આત્મારામ નામ બહુ છે. ..

રામદેવપીર : ઉત્તમ પુરુષની ભક્તિ જેવો કોઈ લાભ નથી. રામદેવપીર એક ઉત્તમ પુરુષ છે

જેમણે જગતની ચેતનાને ઢંઢોળી છે. એમાંના એક એટલે રામદેવપીર, જેમણે હંમેશા પીર પડાઈ જાણી છે...

માનસમર્મ । સદી અને નદી કદી અટકતી નથી । મોરારિબાપુ

રામકથા । મોરારિબાપુ । તેમના આવા જ સુંદર જીવન ઉપયોગી લેખો, સુવિચાર, વાંચવા અમારી વેબની મુલાકાત લેતા રહો.....

સદી અને નદી કદી અટકતી નથી : મોરારિબાપુ

નદીનું નીરનિરાળું સૌન્દર્ય મને બાળપણથી જ આકર્ષતું રહ્યું છે. શિવરાત્રીએ હું હંમેશા ગિરનારની ગોદમાં જ હોઉં છું. શિવના સાંનિધ્ય સાથે અવધૂતી ચેતનાનો સંસ્પર્શ થાય છે..