રાષ્ટ્રસેવાનો આ જ એક માર્ગ છે...

રાજકીય લોકતંત્રથી સામાજિક લોકતંત્ર તરફ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું રાષ્ટ્રનિર્માણનું વિઝન

ફક્ત રાજકીય લોકતંત્રથી સંતુષ્ટ ન રહેવું. આપણે વિશ્વના કોઈ પણ લોકતાંત્રિક દેશ માટે આ મુદો ખૂબ અગત્યનો છે કે,..

પાથેયે । પ્રજાસત્તાક શક્તિ । ભગવાન બુદ્ધના આ ઉપદેશ બાદ રાજા અજાતશત્રુ સમજી ગયા કે,...

મંત્રીએ જવાબ આપ્યો, ‘બિલકુલ તેઓ એવું જ કરે છે, જેમ આપે હાલ પૂછ્યું.’..

તંત્રીસ્થાનેથી । અંઘકાર-અવરોધ-અસમંજસમાંથી ઉગારતો એક જ માર્ગ..

ડૉ. બાબાસાહેબના નેત્રદિપક વિચારોનો ઉજાસ હાથવગો રહે તે હેતુસર પ્રકાશિત આ વિશેષાંક આપને અવશ્ય ગમશે. પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામનાઓ.....

ડૉ. આંબેડકરની ચેતવણી અને આજની ભારતીય લોકશાહીની કસોટી

જ્યારે ભારત વૈશ્વિક સ્તરે મજબૂત બન્યું છે, ત્યારે ડૉ. આંબેડકરના શબ્દો યથાર્થ લાગે છે. અહીં તેની વિસ્તૃત છણાવટ પ્રસ્તુત છે...

જે વાતથી ડૉ. આંબેડકરજી ચિંતિત હતા...

મૂળ વાત એ હતી કે, ભારત અગાઉ પણ સ્વતંત્ર દેશ હતો. ભારતના ઇતિહાસ માટે આ મુદ્દો ખૂબ અગત્યનો છે. અહીં તેનો વિસ્તૃત ઇતિહાસ પ્રસ્તુત છે...

એ લોકોની ગદ્દારીથી ચિંતિત હતા ડૉ. આંબેડકરજી...

ભારત પરતંત્ર થયું તેનું કારણ કેટલાક લોકોનો વિશ્વાસઘાત છે. વિશ્વાસઘાતના આવા કેટલાક ઉદાહરણો અહીં પ્રસ્તુત છે...

ડો. આંબેડકરનો રાજકીય પક્ષો અંગેનો સંકેત કસોટીની એરણે

ટૂંકમાં ડૉ. બાબાસાહેબે ભારત જાતિ-પંથોના ભેદ ઉપરાંત રાજકીય પંથોના ભેદથી પણ ઘેરાશે તેવો ભય વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે આજના સંદર્ભમાં ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે...

ડો. બાબાસાહેબ આંબેડકર અને ભારતની વેદકાલીન લોકતાંત્રિક સંકલ્પના

એવું નથી કે ભારત સંસદ કે સંસદીય પ્રક્રિયાને જાણતું ન હતું. બૌદ્ધ ભિક્ષુ સંઘોનો એક અભ્યાસ એ બતાવે છે કે, ન માત્ર સંસદો હતી, કારણ કે સંઘ સંસદ સિવાય બીજું કંઈ ન હતા- પણ સંઘ આધુનિક સમયમાં જાણીતા સંસદીય પ્રક્રિયાના બધા નિયમોને જાણતા અને તેનું પાલન કરતા હતા...

ડૉ. આંબેડકરજીની એ ચેતવણી કે, ‘લોકશાહીનું સ્થાન તાનાશાહી લઈ લે, તેવું જોખમ છે’ સાચી પડી

લોકશાહીનું તાનાશાહીમાં રૂપાંતર થયું હોય તેવી કેટલીક ઘટનાઓ અને એ વિચારનું વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે...

બંધારણીય માર્ગો: લોકશાહી અને ન્યાયની સાચી દિશા

આનો મતલબ છે કે આપણે સવિનય કાનૂનભંગ, અસહકાર અને સત્યાગ્રહની પદ્ધતિને છોડી દેવી જોઈએ. જ્યારે આર્થિક અને સામાજિક ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે બંધારણીય ઉપાયોનો કોઈ રસ્તો બચ્યો ન હતો, ત્યારે ગેરબંધારણીય ઉપાયોને માટે ઘણું ઔચિત્ય હતું...

વ્યક્તિ ગમે તેવી મહાન હોય, તેના ચરણોમાં સ્વતંત્રતા ન ધરી દો

ટ્રમ્પ નોબલ પારિતોષિક લેવા માટે હવાતિયાં મારે છે, પણ અહીંના વડાપ્રધાનોએ તો પોતાના કાર્યકાળમાં જ પોતાને ભારતરત્ન પુરસ્કાર આપી દીધેલો...

ભારત એક સમાજ તરીકે મહાપુરુષો માટે કૃતજ્ઞ બને, પણ સ્વતંત્રતાના ભોગે નહિ

ભારત પોતાના મહાન પુરુષો પ્રત્યે ઋણી છે. પરંતુ, જેમ ડૉ. આંબેડકરે પ્રજાસત્તાક ભારતના જન્મની પૂર્વસંધ્યાએ યાદ અપાવ્યું - આ ઋણ સ્વતંત્રતાની કિંમતે ક્યારેય ચૂકવવું ન જોઈએ...

ભારત વિભાજન અને તાનાશાહી માનસિકતાને મૂલવીએ છીએ ત્યારે ડૉ. આંબેડકરજીનું એ વિધાન યાદ આવે છે.નાયકપૂજાનો અંતિમ પડાવ છે તાનાશાહી

‘...રીલીજીયન, ભક્તિ, આત્માના મોક્ષનો માર્ગ હોઈ શકે છે. પરંતુ રાજનીતિ (રાજધર્મ)માં, ભક્તિ અથવા નાયક-પૂજા, પતન અને અંતતઃ તાનાશાહીનો નિશ્ચિત માર્ગ છે.’..

સ્વતંત્રતા-સમાનતા-બંધુતા- આ ત્રિશબ્દમાં સમાયો છે ભારતીય આત્મા

જીવનની એક એવી રીતથી જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ (fraternity)ને જીવનના સિદ્ધાંતો તરીકે ઓળખે છે...

ભારત અનન્ય ભાવે એક રાષ્ટ્ર, ‘કુછ બાત હૈ કી હસ્તી મીટતી નહીં હમારી’ આ કુછ એટલે આપણી રાષ્ટ્રીયતા

બંધુત્વનો મતલબ છે, બધા ભારતીયો વચ્ચે એક સામાન્ય ભાઈચારાની ભાવના કે, ભારતીય લોકો એક છે. આ તે સિદ્ધાંત છે જે સામાજિક જીવનને એકતા અને એકજૂટતા આપે છે...

સામાજિક ન્યાય અને અંત્યોદય એક સમન્વિત અભ્યાસ

શું ભારતનું 'ગૃહ' અંદરથી વિભાજિત છે? ડૉ. આંબેડકરની એ ચેતવણી અને 'અંત્યોદય'નો માર્ગ, જે દરેક ભારતીયે જાણવો જરૂરી છે!..

ભારતની સ્વતંત્રતા માત્ર ખુશીનો નહીં, દાયિત્વનો ખરો આનંદ

આઝાદી માત્ર ઉત્સવ નથી, જવાબદારી છે! જાણો ડૉ. આંબેડકરના એ વિચારો જે આજે પણ દરેક ભારતીય માટે 'કર્તવ્ય પથ' સમાન છે...

‘ રાષ્ટ્રસેવાનો આ જ એક માર્ગ છે... હું આનાથી શ્રેષ્ઠ કશું જાણતો નથી’ - ડૉ. આંબેડકર

શ્રદ્ધેય ડૉ. બાબાસાહેબના આ વિચાર અનુસાર ભારતમાં નવી રાજકીય વિચારધારાઓથી દુષ્પ્રેરિત થયા વિના રાષ્ટ્રસેવાના એક માત્ર વિચારથી ‘લોકો’ને કેન્દ્રમાં રાખતી શાસન વ્યવસ્થા જરૂરી છે...

૨૫-૧૧-૧૯૪૯ના દિને બંધારણ સમિતિમાં કરેલ ઉદ્‌બોધનમાં વ્યક્ત થયેલ | ડૉ. બાબાસાહેબ આંબેડકરના અંતરમનની વાત..

આ મારા વિચારો છે; તે કાર્યો વિશે, જે આપણી સામે છે. તે કદાચ કેટલાક લોકોને બહુ સુખદ ન લાગે. પરંતુ એ અંગે કોઈ અસંમત હોઈ શકે કે, આ દેશમાં રાજકીય શક્તિ ઘણા લાંબા સમયથી કેટલાક લોકોનો એકાધિકાર રહી છે...