ન્યૂઝ - વ્યૂઝ

૧૩ ડિસેમ્બર, સંસદ પર આતંકી હુમલાના બાવીસ વર્ષ નિમિત્તે એક ચિંતન

૭ ઓક્ટોબર, ૨૦૨૩ના દિને હમાસે ઇઝરાયેલ પર કરેલા આતંકી હુમલાથી આપ વ્યથિત હશો જ, પણ આવા જ પ્રકારનો આતંકી હુમલો ૨૦૦૧ની ૧૩ ડિસેમ્બરે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ ભારત પર કર્યો હતો. આ કમનસીબ ઘટના ચાલુ ડિસેમ્બર માસમાં જ થઈ હતી. તેની યાદ તાજી રહે એટલા માટે આ લેખ લખવામાં આવ્યો છે...

ભારતની પ્રાચીન ભાષા સંસ્કૃતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે

“સંસ્કૃતના અધ્યયન વિના કોઇપણ સાચો ભારતીય સાચો વિદ્વાન બની શકતો નથી. સંસ્કૃત ભાષા જેવી સમૃદ્ધિ કોઇ ભાષામાં નથી. અજ્ઞાની લોકો તેને અકારણે અઘરી ભાષા ગણે છે” - મહાત્મા ગાંધી..

ભારતદ્વેષ અને હિન્દુદ્વેષ ઠાલવતા પાકિસ્તાનના આ ક્રિકેટરોને ઓળખીએ!

શું માત્ર મનોરંજન માટે દુશ્મન દેશ સાથે મેચ રમવી જોઇએ? આ લેખ વાંચીને નક્કી કરો....

ભારતીય રાજપૂત સૈનિકોના શૌર્યની અમિટ કહાની : હાઇફા યુદ્ધ

ઇઝરાયલમાં આજે પણ ભારતીય શૂરવીરોનાં બલિદાન અને શૌર્યગાથાને પાઠ્ય પુસ્તકોમાં ભણાવવામાં આવે છે અને ૨૩ સપ્ટેમ્બરના દિવસને વિશેષ રૂપે ઊજવવામાં આવે છે, કારણ કે ઇઝરાયલવાસીઓ માને છે કે હાઇફા શહેરની મુક્તિએ તેમના સ્વતંત્ર ઇઝરાયલનો પાયો નાખ્યો હતો...

દેશનું નામ શું હોવું જોઇએ? ભારત કે ઇન્ડિયા? વેદોથી લઈને પુરાણોમાં આ દેશનું નામ શું છે?

દેશનું નામ ભારતવર્ષ હોવું જોઈએ કે ઇન્ડિયા સહિત અન્ય વિષયો અંગે દેશમાં લોકમત સંગ્રહ કર્યો હતો. તેમાં ૪૪,૬૧,૪૫૮ નાગરિકોએ ભાગ લીધો હતો. સર્વેક્ષણમાં દેશનું નામ ભારતવર્ષ હોવું જોઈએ એની તરફેણમાં ૪૩,૫૪,૦૭૭ અર્થાત્‌‍ ૯૭.૧૧ % અને ઇન્ડિયાની તરફેણમાં માત્ર ૯૮,૨૫૬ અર્થાત્‌‍ ૨.૫૪ % લોકોએ પોતાનો મત આપ્યો હતો. બાકીનાનો કંઈક જુદો મત હતો...

ઘૂસણખોરો પર ‘મમતા’ ઓળઘોળ | ઘૂસણખોરોને છાવરી રહી છે ‘મમતા’ બેનર્જી !

મમતા બેનર્જીએ પહેલાં પશ્ચિમ બંગાળમાં ઇમામ અને મુઆજિમોનું (બાંગીઓનું) વેતન વધાર્યું. તેના પછી નૂંહથી બંગાળ પરત ફરેલા ઉપદ્રવી મુસ્લિમોને 5,00,000 રૃ. લોન આપવાની જાહેરાત કરી..

ઓટીટી પર પીરસાતાં ભારતીય સંસ્કૃતિને બદનામ કરતાં કન્ટેન્ટ સામે હવે સરકારની લાલ આંખ

હવે આપણે જોઈએ કે OTT પ્લેટફોર્મ છે શું ? તેના પર કેવું કન્ટેન્ટ પીરસાય છે અને સરકારે તેના પર લાલ આંખ કરવાની જરૂર કેમ ઊભી થઈ ?..

ભારતીય ઢીંગલી અને વિદેશી ઢીંગલી...| કથા બે ઢીંગલીઓની પણ બન્નેના જીવનસંદેશ અલગ-અલગ

માતા-પિતા પોતાના સંતાનો માટે રમકડાં ખરીદતી વખતે સજાગ બનશે ખરા? આપણે જીરો ફિગરની જરૂર નથી...બાળકોને માયકાંગલા નહી સશક્ત બનાવવાના છે!!..

પ્રાચીન ભારત વિશ્વગુરુ હતું જ, હાલ આપણે સૌ મંથરા સીન્ડ્રોમથી પીડાઈ રહ્યાં છીએ : પૂ. સ્વામી વિજ્ઞાનાનંદજી | Swami Vigyananand ji

છેલ્લાં કેટલાંક વર્ષોથી વિશ્વમાં ભારત એની મહત્તા સાબિત કરી ચૂક્યું છે, સનાતન સંસ્કૃતિનું મહત્ત્વ સૌ સ્વીકારી રહ્યા છે એ ગૌરવની વાત છે. પરંતુ હજુ આપણે ઘણું આગળ વધવાનું છે. ભારત દેશ સમૃદ્ધ થાય, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અગ્રેસર બને, સત્ય વાતનો પણ પ્રચાર કરે અને વિશ્વના રાજકારણમાં આપણા લોકો ઉચ્ચ સ્થાને પહોંચે તો ભારત વિશ્વગુરુ બને. ..

‘ધ કેરળ સ્ટૉરી’ : ક્યાં સુધી કડવી સચ્ચાઈ સામે આંખ મિંચામણા કરીશું?

સેક્યુલરોની આજ દિન સુધી પ્રતિક્રિયા: લવ જિહાદ જેવું કંઈ છે જ નહીં. બે અલગ પંથના લોકો વચ્ચે પ્રેમ હોઈ શકે છે. તેમાં વાંધો શું છે? આવું હિન્દુ બુદ્ધુજીવીઓ પણ કહેતા હોય છે...

ચીનનું આ જાસૂસી તંત્ર વિશ્વભરના લોકતાંત્રિક દેશોમાં ઊથલપાથલ મચાવી રહ્યું છે

જેમ ઇસ્લામિક દેશ પાકિસ્તાન આતંકવાદ દ્વારા ભારત, ઇંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ, જર્મની જેવા લોકતાંત્રિક દેશોમાં આતંક દ્વારા ઊથલપાથલ મચાવી રહ્યું છે તેમ ચીન વર્ષોથી તેના ભયાનક જાસૂસીતંત્ર UFWD (United Front Work Department) દ્વારા આ દેશોમાં રાજકીય-આર્થિક અસ્થિરતા સર્જવાનાં ષડયંત્રો કરી રહ્યું છું...

શું ગ્રેટ બ્રિટનના ભાગલા પડી રહ્યા છે? લોકો કેમ કહી રહ્યા છે જૈસી કરની વૈસી ભરની...!!?

અખંડ ભારતના ભાગલા પાડનારું બ્રિટન હવે ખુદ ભાગલાની પીડાથી ખળભળી ઊઠ્યું છે. મહંમદ અલી ઝીણા ભારત-પાકિસ્તાનના ભાગલા માટે પેદા કર્યો હતો એવો જ મહંમદ અલી ઝીણા હવે `હમઝા યુસુફ'ના નામે પેદા થઈ ચૂક્યો હોય તેવું લાગે છે. વાંચો...!? ..

ભ્રામક ઉદારતાના નામે ગુલામીનાં કલંકો સાથે જીવવાથી દેશનું ઉજ્જ્વળ ભવિષ્ય નથી બનતું

ગુલામીના પ્રતીકોને કેમ હટાવવા જરૂરી છે!? નામ બદલવાના ૪૮ પ્રસ્તાવ હજી બાકી છે! આઅ ગુલામીના પ્રતીકો કયા છે? પહેલા જાણી લો અને પછી નક્કી કરો કે તેને હટાવા જોઇએ કે નહી?..

ઈસાઈ મિશનરી અને મિડિયાને આચાર્ય ધીરેન્દ્ર કેમ ખૂંચે છે ?

મહારાષ્ટ્રના શ્યામ માનવ નામના કહેવાતા રેશનલ માનવીએ તેમને પડકાર ફેંક્યો અને એવો દાવો કર્યો કે તેઓ અંધવિશ્ર્વાસ ફેલાવે છે. પ્રશ્ન એ છે કે શ્યામ માનવે આવો આક્ષેપ હમણાં જ કેમ લગાવ્યો? ચેનલોએ પણ તેને હમણાં જ કેમ મહત્ત્વ આપ્યું?..

વામણી વિભાજન-વૃત્તિ ભારતના ગૌરવશાળી ઈતિહાસને વિકૃત કરી રહી છે ત્યારે.. શું તૂટી રહ્યું છે ભારત, વટમાં છે વામપંથ !

આજે ચારે કોર રાષ્ટીયત્વનો વિરોધ, સભ્યતા-સંસ્કાર-સંસ્કૃતિનો વિરોધ, માનવીય મૂલ્યોનો વિરોધ -આવા બધા વિરોધોની પ્રબળતા એ વામપંથની આક્રમકતાને છતી કરે છે. હિન્દુસ્થાન સાવધાન...

સમાજવાદથી સાવધાન - આચાર્ય શ્રી રજનીશજી

આત્મા માટે તો સ્વતંત્રતાનું આકાશ જોઈએ અને જો આર્થિક સ્વતંત્રતા છીનવાઈ જતી હોય તો બીજો હુમલો મનુષ્યની વૈચારિક સ્વતંત્રતા ઉપર થાય છે, કારણ કે ‘સમાજવાદ’ના પક્ષધરો એવું કહે છે કે, જો અમે વૈચારિક સ્વતંત્રતા આપીશું તો અમે સમાજવાદી વ્યવસ્થાનું નિર્માણ નહીં કરી શકીશું...

૩૦૦ વર્ષ બાદ કર્ણાટકનાં મંદિરોમાં હવે સલામ આરતી નહીં સંધ્યા આરતી થશે

હિન્દુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ બંદોબસ્તી વિભાગ (મુજરઇ)ના મંત્રી શશિકલા જોલે મુજબ આ ફારસી નામોને બદલવા અને ‘સલામ આરતી’નું મંગલા આરતી કે નમસ્કાર આરતી જેવાં પારંપરિક સંસ્કૃત નામો કરી દઈ આપણે આપણી પુરાતન પરંપરા તરફ પાછા વા છીએ...

સાન્તા ક્લૉઝથી બાળકોને દૂર કેમ રાખવાં? હિન્દુ-ખ્રિસ્તી બંનેની ચિંતા!

શું ભારતમાં થતી ક્રિસમસ-નવા વર્ષની ઉજવણી ખ્રિસ્તી પરંપરાની વિરુદ્ધ છે? ચુસ્ત ખ્રિસ્તીઓને પણ સાન્તા ક્લૉઝ કેમ પસંદ નથી ! ભારતમાં સાન્તા ક્લૉઝની લોકપ્રિયતા ક્યારથી વધી ?..

જ્યારે કામ ભારતને તોડવાનું હોય ત્યારે વામપંથીઓ પોતાના કટ્ટર વિરોધી જમણેરીઓ સાથે પણ મળી જાય છે...

ભારતના હજારો હજારો વર્ષોથી પ્રવાહિત નિત્ય નૂતન અને ચિર પુરાતન ગૌરવશાળી ઈતિહાસના-વારસાના વિકૃતિકરણ માટે એડી ચોટિની તાકાત લગાવી દીધી છે. ભારતની મનઘડંત કથિત જંગાલિયતભરી છબિ ચિતરીને ભારતની મહાન વિરાસતવાળી સાચી છબિને ધૂમિલ કરી દીધી છે. અને બેઉ ભારતના ઉદ્ધાર માટે પ્રતિબદ્ધ હોવાનો, તારણહાર હોવાનો દંભી અંચળો ઓઢીને, ભારત પર દયા ખાઈ રહ્યા હોવાનો ડોળ કરીને સતત માળા જપતા ફરે છે કે.....

આમ આદમી પાર્ટી ! ‘આપ’નો અસલી ચહેરો….જ્યારે રાજનીતિ બદલવા આવેલા લોકો પોતે બદલાઈ જાય ત્યારે…!?

…એ વાત માનવામાં આવે છે કે ગુજરાત ચૂંટણીમાં આઆપ ભાજપની બી ટીમ છે? સત્તાનો સ્વાદ પહેલો કોણે ચખાડ્યો ? કૉંગ્રેસે. એ વખતે ચૂંટણીપ્રચારમાં કેજરીવાલ છાતી ઠોકીને કહેતા હતા કે, તેઓ સત્તામાં આવશે તેના દસ જ દિવસમાં શીલા દીક્ષિત (તત્કાલીન મુખ્ય પ્રધાન) જેલમાં હશે. તેમની પાસે ૩૦૦ પાનાંના પુરાવા છે…...

ભારતના વિદેશમંત્રી દર વખતે પશ્ચિમી દેશોને જડબાતોડ જવાબ આપી રહ્યા છે…

૧૦ ઓક્ટોબરના રોજ વિદેશમંત્રી જયશંકર ઓસ્ટ્રેલિયામાં હતા. અહીં યોજાયેલા ૧૩માં ફોરેન મિનિસ્ટર્સ ફ્રેમવર્ક ડાયલોગ પછી તેઓએ અહીંના સ્થાનિક મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે જે જવાબો આપ્યા તે સમજવા જેવા છે.....

જ્યારે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા પર પ્રતિબંધ લગાવાયો...

૧૯૪૯માં વામપંથીઓએ પણ ‘PFI’ની જેમ ભારત સામે સશસ્ત્ર ગૃહયુદ્ધ છેડેલું પરિણામે ભારત સરકારે લાદ્યો હતો CPI (કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા) પર પ્રતિબંધ...

જ્યારે મુસ્લિમ લેખકોએ ‘સેક્યુલર’ સાહિત્યકાર મુંશી પ્રેમચંદનું ઊર્દુમાં લખવાનું બંધ કરાવી દીધું તેની કહાની

જે વ્યક્તિ નવાબરાયના નામે સોજ-એ-વતન જેવી રચનાઓ રચે તે અચાનક ભારત અને સનાતન સંસ્કૃતિની રચનાઓ કરવા માંડે, એ એક સંયોગ માત્ર તો ન જ હોઈ શકે...

જ્યારે દેશદ્રોહને જનક્રાંતિ નામ આપવામાં આવ્યું!

સ્વાધીનતા પછીના વામપંથીઓના પ્રથમ ભારતવ્યાપી ગુપ્ત ષડયંત્રનો પર્દાફાશ કરતું આ પ્રકરણ શિક્ષણના નવા પાઠ્યક્રમમાં અવશ્ય ઉમેરવામાં આવે તો, ભાવિ પેઢીને (ગમ્મત સાથે..) જ્ઞાન સહજતાએ થાય!..

હવે પંજાબ મતાંતરણનો શિકાર બની રહ્યું છે વાંચો ચોકાવનારો અહેવાલ...

અંકુર નરુલા જાલંધરમાં સૌથી મોટું ચર્ચ બંધાવી રહ્યો છે. તે મિનિસ્ટ્રી નામથી ચર્ચનું સંચાલન કરી રહ્યો છે. ૨૦૦૮માં તેના માંડ ત્રણ-ચાર અનુયાયીઓ હતા. પરંતુ ૨૦૧૮ આવતાં આવતાં આ આંકડો ૧.૩ લાખે પહોંચી ગયો અને હાલ તો આ આંકડો ૪ લાખને આંબી ગયો છે...

એક સમયે સૂર્ય આથમતો નહોતો તે બ્રિટનનો સૂર્ય અસ્તાચળે

યુકેમાં મોંઘવારી છેલ્લાં ૪૦ વર્ષમાં સૌથી વધુ છે. દૂધ, ચીઝ અને ઈંડાંના ભાવ તો છેલ્લાં ૧૪ વર્ષમાં સૌથી વધુ છે. યુકેમાં ગત મે, ૨૦૨૨માં થયેલા એક સર્વે મુજબ, જીવનધોરણનો ખર્ચ (મોંઘવારી) એટલો વધી ગયો છે કે, એપ્રિલ ૨૦૨૨માં સાત પૈકી એક પરિવારે ભૂખ્યા રહેવું પડ્યું હતું. ..

આ દેશોમાં ક્રાંતિના નામે ૯, ૩૩, ૬૦, ૦૦૦ લોકોને વામપંથે પૂરા કરી દીધા...!!?

વામપંથીઓ પાસેથી આ વસ્તુ શીખવાલાયક છે. તેમનું એકબીજાને પ્રમોટ કરવું, સામરિક મહત્વ ધરાવતાં સ્થાન ઉપર પોતાના લોકોને પાળી-પોષીને બેસાડવાં, -આ જ છે, ‘ઇકો-સિસ્ટમ’નું નિર્માણ...

જ્યારે કોલકતા શહેરની દિવાલો પર ચીની અધ્યક્ષ હમારા અધ્યક્ષ, હમારા તુમારા નામ વિયેતનામ લખી દેવામાં આવ્યું...

સામ્યવાદના ભયંકર વિનાશ પર પડદો પાડવા માટે ૧૮-ઓગસ્ટ’૧૯૬૬ના દિવસે ચીનના સર્વેસર્વા માઓએ ચીનમાં તથાકથિત ‘સાંસ્કૃતિક ક્રાંતિ’નું આહ્વાન કર્યું. ત્યાં તમામ વિરોધીઓને પૂંજીવાદી પીઠ્ઠુ, દિશાભ્રમિત બુદ્ધિજીવીઓ કહીને જીવતા સળગાવી દેવામાં આવ્યા...

વામપંથનો વૈશ્વિક એજન્ડા : છદ્મવેશી સંભ્રમણ | વામપંથી વિમર્શ v/s રાષ્ટ્રીય વિમર્શ

આપણા રાષ્ટ્રમાં વામપંથ વિસ્તરે, વકરે, વિષ ફેલાવી શકે તેટલી હદે વિકસે તે માટે કોણ જવાબદાર? આ દેશનો મૂળનિવાસી હિન્દુ સમાજ જ જવાબદારને (?)!..

પેગાસસ સ્પાઈવેર શું છે? જે કોઇના પણ ડિવાઇસમાં જાણ વગર ઘુસીને જાસૂસી કરી શકે છે!

આ માહિતીમાં ટેક્સ મેસેજ, ઇમેલ, કોન્ટેક્ટ, પાસવર્ડ, વીડિયો, ફોટો બધુ જ સામેલ છે. તે ઓડિયો કોલ, વીડિયો કોલ રેકોર્ડ કરી શકે છે. ટૂંકમાં તમારા ડિવાઈસની સંપૂર્ણ જાસૂસી સરળતાથી તમને ખબર વિના કરી શકે છે...

વામપંથનો વૈશ્વિક એજન્ડા : છદ્મવેશી સંભ્રમણ | ...એક પણ ગોળી ચલાવ્યા વગર એક આખા સમાજને મારી નાંખવામાં આવ્યો

અમેરિકન વામપંથી નારીમુક્તિ એક્ટિવિસ્ટ કેટ મિલેટની બહેન મૈલૉરી મિલેટ પોતાના એક બહુચર્ચિત લેખમાં પોતાની બહેનને કંઈક આવી રીતે યાદ કરે છે.....

વામપંથનો વૈશ્વિક એજન્ડા : છદ્મવેશી સંભ્રમણ | ભાગ - ૨

‘ સત્યમેવ જયતે એ આપણી સત્ય પ્રત્યેની શ્રદ્ધા છે. પરંતુ ભ્રમણાઓથી ગ્રસિત હોવાના લીધે જ્યારે સત્ય શું છે તેની જ ખબર ના પડે તો? ભ્રમનિરસન એ જ યુગમંત્ર....

એ કટ્ટરતા નથી, અમારી જીવનશૈલી છે : ડૉ. સૈયદ રિઝવાન અહમદ

ભારતને ડૉ. સૈયદ રિઝવાન અહમદ સૈફ્રૉન કૉરિડોર (ભગવો પટ્ટો) કહે છે. અફઘાનિસ્તાનથી લઈને ઇન્ડોનેશિયા સુધી હિન્દુ શાસન હતું. આજે પચાસ ટકા હિન્દ (સનાતન સંસ્કૃતિવાળો ભૂભાગ) બચ્યો નથી. જે ભારત બચ્યું છે તેને કોઈ પણ હિન્દુ એમ ન કહી શકે કે આ હિન્દુ રાષ્ટ્ર છે...

આ સામયિકો હિન્દુ સંસ્કૃતિને છિન્ન-ભિન્ન કરી મનઘડંત વાતો ફેલાવે છે?!

કેટલાક સામયિકો સમાજ ઘડતર કરવાને બદલે સમાજને ભ્રમિત કરે છે. હિન્દુ સંસ્કૃતિને છિન્ન-ભિન્ન કરી મનઘડંત વાતો ફેલાવે છે તથા બાળકો, મહિલાઓ, યુવાનો વગેરેને ગેરમાર્ગે દોરે છે. પ્રખ્યાત સામયિક પાંચજન્યમાં આ વિશે છણાવટ કરતો લેખ પ્રકાશિત થયો છે. પ્રસ્તુત છે તેના કેટલાક અંશો...

મુસ્લિમોને ચીનની સંસ્કૃતિ મુજબ ઢાળવા શી જિનપિંગનો આદેશ

ચીન એટલું શક્તિશાળી બની ગયું છે કે ચીનમાં થઈ રહેલા મુસ્લિમો પર કટ્ટરતા ડામવાના પ્રયાસો સામે પાકિસ્તાનથી માંડીને આરબ દેશો ચૂપ છે. ..

વામપંથનો વૈશ્વિક એજન્ડા : છદ્મવેશી સંભ્રમણ

રાષ્ટ્રીયત્વના ઘોર વિરોધી વામપંથીઓએ રાષ્ટ્રના સામાજિક સંતુલનને સમૂળગું ખોરવી દેવા માટે સમાજમાં આંતરિક સંઘર્ષો ઊભા કરીને હર એક રાષ્ટ્રના પોતિકા સામાજિક માળખાને રફેદફે કરવાનો.. એટલે કે સમાજનાં મૂળીયાંને નષ્ટ કરવાનો અંતિમ સર્વસત્યાનાશી માર્ગ પકડેલો છે. સૌને સંભ્રમણગ્રસ્ત કરી દેવાના આ માર્ગે....

હવે આ લોકો પણ કટ્ટરતા સામે અવાજ ઉઠાવી રહ્યા છે...!!

મુસ્લિમો દ્વારા ચલાવાતી રેસ્ટૉરન્ટમાં હિન્દુઓએ ચા ન પીવી જોઈએ કારણ કે તેઓ ચામાં હિન્દુઓ નપુંસક થાય તેવી દવાનાં ટીપાં ભેળવે છે. તેમણે કહ્યું કે, મુસ્લિમો અન્ય પંથોના પુરુષો અને મહિલાઓની નસબંધી કરીને દેશને કબજામાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુસ્લિમો પોતાની વસતિ વધારવાના પ્રયાસ કરી રહ્યા છે...

શું કુતબમિનાર ૨૭ હિન્દુ-જૈન મંદિરોને તોડીને બનાવાયો છે? કુતબમિનાર કે વિષ્ણુ સ્તંભ? જાણો સાચી હકીકત

આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાથી લઈને વિવિધ ઇતિહાસવિદો અને અનેક પુસ્તકોમાં આ સંદર્ભે ઉલ્લેખ કરાયો છે. અહીંના ૨૭ મંદિરો અને હિન્દુ-જૈન દેવી-દેવતાઓની પ્રતિમાની નોંધ લેવાઈ છે. આ નોંધને સમજવા જેવી છે. આવો સમજીએ...

જે દિવસે વિશ્ર્વમાંથી ભૂખમરાનો અંત આવશે તે જ દિવસથી ખ્રિસ્તીઓની વટાળપ્રવૃત્તિની દુકાન બંધ થઈ જશે : એસ્થર ધનરાજ

સ્વગૃહે પરત આવેલી એસ્થર ધનરાજે અમેરિકાની વિખ્યાત લ્યુથર રાઈસ યુનિવર્સિટીમાંથી એમ.એ. પદવી પ્રાપ્ત કરી છે. આજે તેઓ ખ્રિસ્તીઓના વટાળ પ્રવૃત્તિના ષડયંત્ર સામે દેશભરમાં સમાજ-જાગરણનું ભગીરથ કરી રહ્યા છે. ..

ટ્વીટરને આખી દુનિયામાંથી ફિટકાર કેમ પડી રહી છે?

ભારત સરકારની વાત ટ્વીટર કેમ માનતું નથી? ભારતીયોએ હવે ભારતીય સોશિયલ મીડિયા મંચ તરફ જવું જોઇએ!..

દેવોની ઘાટીના નિવાસીઓ મકરસંક્રાંતિથી ગુડી પડવા સુધી શા માટે મૌન પાળે છે ?

બધા ઉત્સવોમાં મકરસંક્રાંતિથી ગુડી પડવા ( Gudi Padwa ) સુધીના ૪૦-૪૫ દિવસો સુધી ચાલતો ‘મૌન’ ઉત્સવ તો વિશ્ર્વનો એક વિરલ મહોત્સવ જ ગણાય...

ચૌરીચોરા Chauri Chaura જનવિદ્રોહ જેના વગર ભારતીય સ્વાતંત્રતાના ઇતિહાસની વાત અધૂરી છે

ચૌરીચોરાના શતાબ્દી મહોત્સવનાં શુભારંભ નિમિત્તે વિશેષ..

આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ - શું તમે કોંગ્રેસના સ્થાપકનું નામ જાણો છો?

આ પ્રશ્ન નો સાચો ઉત્તર એ છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોઈ ભારતીય નેતાએ કરી ન હતી પણ એક વિદેશીએ કરી હતી. એ વિદેશીનું નામ છે સર એલન......

ભૂ-સાંસ્કૃતિક એકતાનું સ્મરણ, ગૌરવ અને શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરવાનો સંકલ્પ

ઇઝરાયલે ૧૮૦૦ વર્ષો સુધી આ અસંભવ લાગતું કાર્ય સંભવ કરી બતાવ્યું છે તે આપણે યાદ રાખવું રહ્યું...

વાત એક એવા દેશની, જ્યાં ગરીબોની મદદ માટે માલેતુજારો પર વિશેષ કર નાખવામાં આવ્યો છે

રાષ્ટપિત અલ્બેર્ટો ફર્નાન્ડેઝને આશા છે કે, નવા કરની મદદથી સરકારને ૩૦૦ અરબ પેસોની વધારાની આવક થશે. ..

ઇથિયોપિયા : જ્યાં એક નગર દેશના સૈન્ય સામે જંગે ચડ્યું છે

ઇથિયોપિયાના વડા પ્રધાન આબી અહમદે ટિગ્રેના પાટનગર મકૈલે પર અંતિમ અને ફાઇનલ ફેઝનું સૈન્ય અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી છે...

ફ્રાન્સના રાષ્ટપતિની ઇસ્લામિક જેહાદ પર રિપબ્લિકન સ્ટ્રાઇક

ફ્રાન્સના રાષ્ટપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ ફ્રાન્સના મુસ્લિમ પ્રતિનિધિઓને સ્પષ્ટ જણાવી દીધું છે કે, દેશમાંથી કટ્ટરપંથી ઇસ્લામને નેસ્તોનાબૂદ કરવા તમારે રિપબ્લિકન મૂલ્યોનાં ચાર્ટનો સ્વીકાર કરવો જ પડશે. ઇમેન્યુઅલ મેક્રોની આ ધમકીથી ફ્રાન્સના મુસ્લિમ ધર્મગુરુઓ ઢીલાઢફ થઈ ગયા છે ..

દેશનાં આ રાજ્યોમાં બળજબરીથી ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદા બન્યા છે

સિનિયર એડવોકેટ ઉજ્જ્વલ નિકમ કહે છે, આપણા બંધારણમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તનને રોકવા માટે કોઈ કાયદો નથી. ..

હિમાલયની ગોદમાં શ્રી મોરારી બાપુની 850મી રામકથા

હિમાલયની ગોદમાં મસૂરી ખાતે પૂજ્ય મોરારી બાપુની 850મી રામકથામાં વાલ્મિકીય રામાયણ અને તુલસીજી કૃત રામચરિત માનસનું તુલનાત્મક દર્શન..

દિગ્વિજયસિંહની ઓડિઓ ટેપ લિક - સમાજવાદી પાર્ટીના ઉમેદવારને કહી રહ્યા છે કે “બેટા વિડ્રો કર લો…”

“અરે તમે કેમ ચૂંટણી લડી રહ્યા છો? ભાજપને જીતાડવા માટે?” રોજન મિર્જા તેનો જવાબ આપતા કહે છે કે હું ચૂંટણી મારા માટે લડી રહ્યો છું. ભાજપને કેમ જીતાડીશું?..