સાંપ્રત

સાંપ્રત | દિલીપમાંથી રહમાન બનેલા સંગીતકારને હવે બોલિવૂડ કેમ 'સાંપ્રદાયિક' લાગવા માંડ્યું? જાણો અસલી વિવાદ

રહમાન જેવા કિસ્સા જ્યારે જ્યારે બને છે ત્યારે હિન્દુઓને છેતરાયાનું દુઃખ અનુભવાય છે. પરંતુ .....

જાવેદ અખ્તર અને મુફ્તી નદવીની ‘ગોડ’ પરની ચર્ચા: શું આ આખું નાટક સ્ક્રિપ્ટેડ હતું? જાણો અસલી સત્ય!

એક તરફ મુફ્તિ નદવી અને બીજી તરફ જાવેદ અખ્તર. એટલે લાગે કે જાવેદ મિયાં તો ઇસ્લામના પણ એટલા જ જાણકાર છે. તેમની વાતોમાં તર્ક હોય છે. તેઓ સદ્ગુરુ જગ્ગી વાસુદેવ સાથે મોઢું બગાડીને ચર્ચા કરી શકે છે...

ધર્મસ્થલાને બદનામ કરવાનું 'અર્બન નક્સલીઓ'નું ષડયંત્ર: SITની તપાસમાં થયો પર્દાફાશ

એ સ્પષ્ટ દર્શાવે છે કે આ આખી વાર્તા ધર્મસ્થલાને બદનામ કરવાના હેતુથી ગઢવામાં આવી હતી. ધર્મસ્થળને બદનામ કરનારા એક્ટિવિસ્ટો હવે SITની ચાર્જશીટમાં ફસાયા છે...

શું નહેરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા? સરદાર પટેલ સાથેનો એ ઐતિહાસિક વિવાદ!

જવાહરલાલ નહેરુનો બાબર પ્રેમ । નહેરુ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરતા હતા અને બાબરને 'પુનર્જાગરણના રાજકુમાર' માનતા હતા…..

તમિલનાડુમાં 'કાર્તિગઈ દીપમ' વિવાદ: DMKની હિન્દુ-વિરોધી નીતિનો પર્દાફાશ: કાર્તિગઈ દીપમ ઉત્સવ પર સરકારી રોક, હાઈકોર્ટના આદેશની અવગણના

એક હિન્દુ-બહુમતી ધરાવતા રાજ્યમાં હિન્દુઓના ધાર્મિક અધિકારોને કચડવામાં આવી રહ્યા છે? | તમિલનાડુમાં કાર્તિગઈ દીપમ વિવાદ: DMK સરકારની હિન્દુ-વિરોધી માનસિકતાએ ફરી છતી કરી તેની કુટિલ ચાલ.....

સાંપ્રત ।  બાંગ્લાદેશમાં ખત્મ એ નુબુવ્વતનું સંમેલન કેમ ચિંતાજનક છે?

જો અહમદિયાઓને આ લોકો મુસ્લિમ માનવા તૈયાર ન હોય તો બાંગ્લાદેશમાં હિન્દુ અને અન્ય લઘુમતીની શું સ્થિતિ થશે?..

પશ્ચિમ બંગાળમાં મમતાની 'દેશવિરોધી' રાજરમત? ૨૬ લાખ શંકાસ્પદ મતદારો અને ઘૂસણખોરીનું ભયાનક સત્ય!

પશ્ચિમ બંગાળ: વોટબેંકની ભૂખ અને રાષ્ટ્રવાદ પર પ્રહાર? એક ગંભીર વિશ્લેષણ । વિશેષજ્ઞોના મતે, આ 'દેશવિરોધી નીતિ' છે કારણ કે તેમાં ભારતના નાગરિકોના હક્કો કરતા વિદેશી ઘૂસણખોરો અને ભ્રષ્ટાચારીઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે...

સાંપ્રત । દેશભક્તિનું ગીત સંઘનું હોય તેથી નહીં ગાવાનું?

સંઘનાં ગીતોનો અભ્યાસ કરો તો ખબર પડે. તેમાં કેવી પ્રબળ રાષ્ટ્રભાવના ભરેલી હોય છે. સંઘની પ્રાર્થનાથી જ શરૂ કરો. તેમાં ભારતમાતાને પ્રણામ કરી, અજય શક્તિ સંચિત કરી, ધર્મનું સંરક્ષણ કરી (હિન્દુ ધર્મની વાત નથી) ભારતને પરમ વૈભવના શિખર પર બિરાજિત કરવાનો સંકલ્પ છે...

સાંપ્રત । હઝરતબાલ દરગાહમાં રાષ્ટ્રચિહ્નની તોડફોડ: મઝહબ રાષ્ટ્ર કરતાં મોટો !

હઝરત બાલ દરગાહનો ઉપયોગ પોતાના રાજકારણ માટે કરવામાં આવે છે. ઓમર અબ્દુલ્લાના દાદા શૈખ અબ્દુલ્લાએ જેલમાંથી છૂટવા માટે વાળ ચોરીની ઘટનાનો ઉપયોગ કર્યો હતો. મોહમ્મદ પયગંબરનો વાળ ચોરી થઈ ગયો તેના લીધે મુસ્લિમોએ કાશ્મીર જ નહીં, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ બંગાળમાં રમખાણો કર્યા હતા જેના લીધે લાખો હિન્દુઓ અને ખ્રિસ્તીઓએ ભાગીને ભારત આવવું પડ્યું હતું...

સાંપ્રત । ઇણ્ડિ ગઠબંધન: એક દિલ કે ટુકડે હઝાર હુએ, કોઈ યહાં ગિરા, કોઈ વહાં

૨૦૨૪માં ઇણ્ડિ ગઠબંધનની મજબૂતીની વાતો ચારેકોર હતી. પરંતુ આજે સ્થિતિ એ છે કે કેજરીવાલનો પક્ષ આઆપ કૉંગ્રેસ પર તેને હરાવવા માટે રૂ. ૪૪ કરોડ લીધાનો આક્ષેપ કરે છે અને ગઠબંધન તોડી નાખે છે. તેજસ્વી યાદવને જનનાયક કહેનાર પપ્પુ યાદવને રાહુલ-તેજસ્વી વાનમાં આવવા નથી દેતા અને મોટા ભાઈ તેજપ્રતાપ યાદવને પરિવાર અને પક્ષમાંથી કાઢી મૂકાયા છે, તો બીઆરએસમાંથી દીકરી કવિતાને જ બહાર કરી દેવાયાં છે...

સાંપ્રત । સેવન્થ ડૅ અને વડાલીની ઘટના: શું આ માત્ર વિદ્યાર્થીઓની બાબત છે?

સેવન્થ ડૅ જેવી શાળાઓ ક્યાં સુધી ચલાવવા દેવાશે? સેવન્થ ડૅ ઍડવન્ટિસ્ટ ચર્ચ એક ઍડવન્ટિસ્ટ પ્રૉટેસ્ટન્ટ ખ્રિસ્તી ચર્ચ છે. તેઓ શનિવારને સાતમા દિવસ એટલે કે “સબ્બાહ” તરીકે મનાવે છે...

સાંપ્રત । ટ્રમ્પની દાદાગીરી ફ્લાવર સમજે હૈ ક્યા, ઝૂકેગા નહીં ભારત...

તાજેતરમાં ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે યુરોપના નેતાઓની યુક્રેઇન-રશિયા યુદ્ધ સંદર્ભમાં બેઠક હતી ત્યારે તેમાં ભાગ લેવા ઈટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની ગયાં ત્યારે તેમણે ટ્રમ્પના સહાયક શિષ્ટાચાર વડાં મોનિકા ક્રાઉલીનું અભિવાદન `નમસ્તે'થી કર્યું ત્યારે નેટિઝનોએ તે ચેષ્ટાને `મોદી ઇફેક્ટ' ગણાવી હતી...

સાંપ્રત । અનિરુદ્ધાચાર્ય અને પ્રેમાનંદ મહારાજ સામે નાહકનો વિવાદ કેમ?

ટૂંકમાં, આવા ફિલ્મકારો, અભિનેત્રીઓ, ફૅક ફેમિનિસ્ટો ભારતનાં યુવાન-યુવતીઓને ચરિત્રહીન કરવા માગે છે અને ભારતીય સમાજને છિન્નભિન્ન કરવા માગે છે...

કેટલાક શબ્દો-સંબંધોની અભિવ્યક્તિ અંગ્રેજીમાં છે જ નહીં | હિન્દુત્વ સાચું, હિન્દુઇઝમ (Hinduism) ખોટું...

ધર્મ અને religion અલગ છે અંગ્રેજીમાં religion એક ચોક્કસ વ્યક્તિ દ્વારા ઉપદેશાયેલો મત છે, ચોક્કસ પૂજા પદ્ધતિ છે. ટેમ્પલ, દુઆ, ગૉડ, લૉર્ડ, શહીદી આ ખોટા શબ્દો છે મંદિર અથવા દેવાલયનું અંગ્રેજી ટેમ્પલ (temple) કરાય છે...

ઑટીટી ઍપ છોડો, આ ટીવી શૉ પણ ઓછા નથી । ભારતમાં કોણ ઠાલવી રહ્યું છે વિકૃતિ…!!

OTT પ્લેટફોર્મ અને ટીવી ચેનલો પર અશ્લીલ શૉ અને લવ જિહાદના ષડયંત્ર આજે ચતવાની જરૂર છે. 'હાઉસ એરેસ્ટ', 'બિગ બોસ', 'સ્પ્લિટ્સવિલા' અને અન્ય શૉના ઉદાહરણ સાથે જાણો યુવાનો પર તેનો ખતરનાક પ્રભાવ...

સનાતન ધર્મના રંગે રંગાયેલા આંતરરાષ્ટીય મહાનુભાવો

વાત કેટલાક મહાનુભાવોની, જેઓએ કોઈપણ પ્રકારના લોભ-લાલચ કે દબાણ વગર પોતાના જીવનમાં સનાતન મૂલ્યો અંગીકાર કર્યાં છે...

પશ્ચિમ બંગાળ બની રહ્યું છે બાંગ્લાદેશ | મુગલો પણ નહોતા કરાવી શક્યા જે હિંદુપરંપરા બંધ, મમતા સરકારે લગાવ્યો તેના પર પ્રતિબંધ

રથયાત્રા દરમિયાનના મેળા હોય કે દુર્ગાપૂજા દરમિયાનની શોભાયાત્રા કે પછી શાળામાં સરસ્વતીપૂજનથી માંડી જય શ્રીરામ, જય હનુમાન પરના પ્રતિબંધો મમતા સરકારની ઇસ્લામિક મનસા પ્રતિબિંબિત કરે છે...

સાંપ્રત । સત્તાનો કેવો ખેલ ચાલી રહ્યો છે કર્ણાટકમાં! સરકારી આવાસોમાં અલ્પસંખ્યકોની અનામત કૉંગ્રેસે વધારી!

૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી નાનકડું લાલ રંગનું પુસ્તક લઈને તેને બંધારણ તરીકે રજૂ કરી બંધારણને બચાવવાની વાતો કરતા હતા. જો બંધારણની આટલી બધી જ ચિંતા હોય તો પછી મુસ્લિમોને અનામત આપી જ કેવી રીતે શકાય, કારણ કે બંધારણમાં મુસ્લિમોને અનામત આપવાની કોઈ જોગવાઈ જ નથી...

સાંપ્રત । ઇરાન પર ઇઝરાયેલ આક્રમણ મુસ્લિમ એકતાની પોલ ખુલ્લી પડી ગઈ

ઇરાન પર ઇઝરાયેલના આક્રમણથી મુસ્લિમ દેશોની અને મુસ્લિમ સમાજની એકતાની પોલ ખુલ્લી પડી ગઈ છે. દુઃખની વાત એ છે કે ભારતના શિયાઓને ઇતિહાસબોધ નથી અને તેઓ પણ સુન્નીઓની સાથે પેલેસ્ટાઇન બચાવોના ઘોંઘાટમાં જોડાઈ જાય છે...

સાંપ્રત । માઓવાદીઓ અને પાકિસ્તાન પ્રત્યે કોંગ્રેસને કેમ કૂણી લાગણી છે?

એક પત્રકારે કનિમોઝીને ચોંટિયો ભર્યો કે `ભારતની રાષ્ટ્રીય ભાષા કઈ છે?' તો કનિમોઝીએ સુંદર ઉત્તર આપ્યો, `વિવિધતામાં એકતા.' અસદુદ્દીન ઓવૈસીએ પણ પાકિસ્તાનને મજબૂત રીતે ઘેર્યું...

બાંગ્લાદેશ કંઈ સળી કરવા ગયું તો તેને પણ પાકિસ્તાનની જેમ બરાબર મેથીપાક મળશે તે નક્કી છે

ભારતે પણ તાજેતરમાં બાંગ્લાદેશના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય વાતચીતમાં સ્પષ્ટ કહી દીધું હતું કે, બાંગ્લાદેશમાં લોકતંત્ર ઝડપથી પુનઃસ્થાપિત થવું જોઈએ...

સાંપ્રત । જાહેરખબરોમાં હિન્દુ ધર્મ અને સમાજને ખરાબ ચીતરવાની હોડ । હિન્દુઓ પાસેથી પૈસા કમાવા છે અને તેમને ખરાબ પણ ચીતરવા છે!?

ફિલ્મ, ધારાવાહિક અને વિજ્ઞાપન... આ બધાંને હિન્દુઓ પાસેથી પૈસા કમાવા છે અને તેમને અને હિન્દુ ધર્મને ખરાબ ચીતરીને કમાવા છે...

સત્તાના મહેલમાંથી નીકળીને પોતાની મજાર તરફ દોડતું આ પાકિસ્તાન...!

પત્રકારોએ ઝીણાને પ્રશ્ન પૂછેલો કે, `પાકિસ્તાનના સર્જનમાં મુસ્લિમ લીગનો ફાળો કેટલો?' તો ઝીણા બોલેલા કે `મેં મારા સ્ટેનોગ્રાફરની મદદથી હિન્દુસ્થાનના નેતાઓને ધમકાવીને પાકિસ્તાન લઈ લીધું છે.'..

રાષ્ટ્ર સર્વોપરી એ જ જીવનમંત્ર.. | તો કોઈની તાકાત નથી, ભારતને મહાસત્તા બનતી રોકી શકે

આ યુદ્ધ માત્ર સૈનિકો લડે એટલું પૂરતું નથી, કારણ કે મીડિયાનું અને ડિજિટલ જગતનું પણ યુદ્ધ છે. જેને અંગ્રેજી ભાષામાં નેરેટિવ એટલે કે વિમર્શ કહેવામાં આવે છે તે તે વિમર્શનું યુદ્ધ પણ છે...

દુનિયાના દરબારી દ્વારે અને ભારતના `સ્વ'ના ઉંડાણે અપ્રતિમ `ઑપરેશન સિંદૂર'ની ગૌરવગર્જના

આ ઑપરેશન સિંદૂરે ૬-૭ મે, ૨૦૨૫ના રોજ પરિણામ આપ્યું. પરંતુ તેનું બીજારોપણ તો ત્યારથી જ શરૂ થયું, જ્યારે આપણી દિકરીઓના માથેથી સિંદૂર ભૂસાયું હતું...

સાંપ્રત । શાંતિના સમયમાં સુરક્ષા મજબૂત બનાવવાના લાભ

શાંતિના સમયમાં ભારતે તેનું સીમા પરનું આંતરમાળખું મજબૂત બનાવ્યું. ૨૦૧૪માં પદભાર સંભાળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ બાબતે ખૂબ ધ્યાન આપ્યું છે...

શું ઇલ્યૂમિનાટીના સભ્યો અરાજકતા ફેલાવવામાં માને છે? Illuminati and Freemasonry

ફ્રીમેસન પર અમેરિકામાં રાજકીય પક્ષ બન્યો, સોવિયેત સંઘ અને યુરોપમાં પ્રતિબંધો મૂકાયા, પરંતુ ભારતમાં કોઇ પ્રતિબંધ નથી. ભારતમાં તેની કોઇ ચર્ચા જ નથી...

દિલજીત દોસાંજ, ખાલિસ્તાન અને ફ્રીમેસન

એમ મનાય છે કે દિલજીત દોસાંજે પોતાના કાર્યક્રમનું નામ દિલજીતના દિલ અને ઇલ્યૂમિનાટીને જોડીને કર્યું છે. D-Illuminati...

શું વિપક્ષો કાશ્મીરના હિન્દુઓને યાતનાના યુગમાં ધકેલવા માગે છે ?

ભારતમાં કેટલાક નેતાઓ એવો ભ્રમ ફેલાવી રહ્યા છે કે, કોંગ્રેસ કલમ-370 બાબતે મૌન છે, પણ કોંગ્રેસના નેતાઓએ અગાઉ કલમ 370ને ફરી પ્રસ્થાપિત કરવા બાબતે કરેલા બેધડક નિવેદનો તરફ દૃષ્ટિપાત કરીએ તો સ્પષ્ટ થશે કે, કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષો જમ્મુ અને કાશ્મિરમાં ફરીથી 370 અને 35-A કલમ પ્રસ્થાપિત કરવા તત્પર છે...

જમ્મુ-કાશ્મીરની આગામી ચૂંટણી ખૂબ જ ઐતિહાસિક રહેશે જાણો તેના ૧૪ કારણો

આ પહેલી ઐતિહાસિક ચૂંટણી હશે જે તિરંગા ધ્વજની નીચે થશે, જેમાં આઈએસઆઈએસ અને પાકિસ્તાનના ઝંડા ફરકાવવાનું બંધ છે અને જેમાં પથ્થરમારો બંધ છે. હડતાળોનો ક્રમ પણ બંધ થયો છે...

કોંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સનો જમ્મુ-કાશ્મીરને ફરી નરક બનાવવાનો આશય!

વિચારવાનું જમ્મુ-કાશ્મીરની પ્રજાએ છે. જ્યાં અનુચ્છેદ ૩૭૦ હટ્યા પછી થિયેટરો ખુલી શક્યાં છે. યુવાનો ક્રિકેટર બની રહ્યા છે. રમતગમતમાં ભાગ લઈ રહ્યા છે. શાળાઓ ફરી ખુલી છે. પથ્થરબાજી બંધ થઈ છે. ..

તાજમહેલમાં કબરો પર ગંગાજળનો અભિષેક! વાત કેટલાંક ગંગાપ્રેમી મુસ્લિમોની…!

તો પ્રશ્ન હવે એ છે કે, આ દેશમાં આરિફ મોહમ્મદ ખાન કે ઝુબેર સોફિયા શિવલિંગ પર વિના વિરોધ જલાભિષેક કરી શકતા હોય તો તાજમહેલમાં જલાભિષેક કરવા બદલ આટલો બધો બિનજરૂરી શોરબકોર શા માટે? ..

ફૅક ન્યૂઝનું ઘોડાપૂર - ગુજરાતમાં આજીવિકા ઘટી ગઈ? આ ફૅક ન્યૂઝ કોણ ફેલાવી રહ્યું છે!

ગુજરાતી પત્રકારોએ ચલાવેલા સમાચારમાં કહેવાયું હતું કે, ૧૮ પદો જ ખાલી હતાં. તેના માટે દસ હજાર લોકો ઊમટી પડ્યા હતા. જોકે બાદમાં ૧૦ હજારનો આંકડો સુધારી ૧,૮૦૦ કરાયો. વેબસાઇટમાં આ થઈ શકે છે, યૂટ્યૂબમાં પણ એડિટ કરીને મથાળું કે વિડિયો વર્ણન સુધારી શકાય છે. એટલે ૧,૮૦૦ આંકડો તો કરી દેવાયો. પરંતુ..

તમિલનાડુની શાળાઓમાં વીંટી, તિલક પર પ્રતિબંધ – આ તે કેવો ભેદભાવ?!

અહીં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હાલ પણ અહીં હિઝાબ પહેરી શાળાએ આવી રહી છે તેની સામે સ્ટાલિન સરકારને કોઈ જ વાંધો નથી...

શું ફર્ક છે, બીજા દેશોની ચૂંટણીમાં અને ભારતની ચૂંટણીમાં?

તો આજે આપણે દુનિયાના સંપન્ન, સમર્થ અને સદા સર્વદા મૂલ્યોનો ઉપદેશ આપતા દેશોમાં યોજાયેલ ચૂંટણીઓ દરમિયાન જે તે દેશની આબરું અને મૂલ્યોના કેવા લીરેલીરા ઉડી ગયા હતા તેની વાતો આ લેખમાં કરીએ. ..

દેશ વિરોધી નેરેટિવ ઊભા કરતા ખાન માર્કેટને તમે જાણો છો? આવો જાણીએ!!

આ ગેંગને આંતરરાષ્ટ્રીય કમ્યુનિસ્ટ મીડિયા ખાતર- પાણી આપી પોષતું રહે છે. આ લોકોનું કામ છે કે વિશ્વભરમાં ભારતના વધતા પ્રભાવને રોકવા માટે નેરેટિવ ઘડતા રહેવું...

સમગ્ર વિશ્વ સનાતનને સ્વીકારી રહ્યું છે – વિશ્વભરમાં જે રીતે હિન્દુત્વની સ્વીકાર્યતા વધી છે તેની પાછળનું કારણ!

વિશ્વભરમાં જે રીતે હિન્દુત્વની સ્વીકાર્યતા વધી છે તેની પાછળનું મુખ્ય કારણ હાલ ભારતમાં થયેલ હિન્દુત્વનું પુનઃ જાગરણ છે...

મેગી કે બોર્નવિટાનું સેવન તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે!?

નેસ્લે તથા કેડબરી જેવી વિદેશી કંપનીઓની ખાદ્યવસ્તુઓ તમને ઘાતક રોગોનું ઘર બનાવે છે! આ ખવડાવી આપણે બાળકોનું આરોગ્ય બગાડી રહ્યા છીએ?..

હવે સેક્યુલર પક્ષો મુસ્લિમોને `વૉટ જિહાદ કરાવવા' આવી ગયા

મારિયા આલમ ઉમર જેવાં નેતા-નેત્રીઓ મુસ્લિમોને ભડકાવી રહ્યાં છે. એક થઈને ચૂપચાપ વૉટ જિહાદ કરવા ઉશ્કેરે છે. આ તો જાહેરમાં ઉશ્કેરણી થઈ. અંદરખાને તો શું કહેવાતું હશે!..

૧૩ ડિસેમ્બર, સંસદ પર આતંકી હુમલાના બાવીસ વર્ષ નિમિત્તે એક ચિંતન

૭ ઓક્ટોબર, ૨૦૨૩ના દિને હમાસે ઇઝરાયેલ પર કરેલા આતંકી હુમલાથી આપ વ્યથિત હશો જ, પણ આવા જ પ્રકારનો આતંકી હુમલો ૨૦૦૧ની ૧૩ ડિસેમ્બરે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ ભારત પર કર્યો હતો. આ કમનસીબ ઘટના ચાલુ ડિસેમ્બર માસમાં જ થઈ હતી. તેની યાદ તાજી રહે એટલા માટે આ લેખ લખવામાં આવ્યો છે...

ભારતની પ્રાચીન ભાષા સંસ્કૃતનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે

“સંસ્કૃતના અધ્યયન વિના કોઇપણ સાચો ભારતીય સાચો વિદ્વાન બની શકતો નથી. સંસ્કૃત ભાષા જેવી સમૃદ્ધિ કોઇ ભાષામાં નથી. અજ્ઞાની લોકો તેને અકારણે અઘરી ભાષા ગણે છે” - મહાત્મા ગાંધી..

ભારતદ્વેષ અને હિન્દુદ્વેષ ઠાલવતા પાકિસ્તાનના આ ક્રિકેટરોને ઓળખીએ!

શું માત્ર મનોરંજન માટે દુશ્મન દેશ સાથે મેચ રમવી જોઇએ? આ લેખ વાંચીને નક્કી કરો....

ભારતીય રાજપૂત સૈનિકોના શૌર્યની અમિટ કહાની : હાઇફા યુદ્ધ

ઇઝરાયલમાં આજે પણ ભારતીય શૂરવીરોનાં બલિદાન અને શૌર્યગાથાને પાઠ્ય પુસ્તકોમાં ભણાવવામાં આવે છે અને ૨૩ સપ્ટેમ્બરના દિવસને વિશેષ રૂપે ઊજવવામાં આવે છે, કારણ કે ઇઝરાયલવાસીઓ માને છે કે હાઇફા શહેરની મુક્તિએ તેમના સ્વતંત્ર ઇઝરાયલનો પાયો નાખ્યો હતો...

દેશનું નામ શું હોવું જોઇએ? ભારત કે ઇન્ડિયા? વેદોથી લઈને પુરાણોમાં આ દેશનું નામ શું છે?

દેશનું નામ ભારતવર્ષ હોવું જોઈએ કે ઇન્ડિયા સહિત અન્ય વિષયો અંગે દેશમાં લોકમત સંગ્રહ કર્યો હતો. તેમાં ૪૪,૬૧,૪૫૮ નાગરિકોએ ભાગ લીધો હતો. સર્વેક્ષણમાં દેશનું નામ ભારતવર્ષ હોવું જોઈએ એની તરફેણમાં ૪૩,૫૪,૦૭૭ અર્થાત્‌‍ ૯૭.૧૧ % અને ઇન્ડિયાની તરફેણમાં માત્ર ૯૮,૨૫૬ અર્થાત્‌‍ ૨.૫૪ % લોકોએ પોતાનો મત આપ્યો હતો. બાકીનાનો કંઈક જુદો મત હતો...

ઘૂસણખોરો પર ‘મમતા’ ઓળઘોળ | ઘૂસણખોરોને છાવરી રહી છે ‘મમતા’ બેનર્જી !

મમતા બેનર્જીએ પહેલાં પશ્ચિમ બંગાળમાં ઇમામ અને મુઆજિમોનું (બાંગીઓનું) વેતન વધાર્યું. તેના પછી નૂંહથી બંગાળ પરત ફરેલા ઉપદ્રવી મુસ્લિમોને 5,00,000 રૃ. લોન આપવાની જાહેરાત કરી..

ઓટીટી પર પીરસાતાં ભારતીય સંસ્કૃતિને બદનામ કરતાં કન્ટેન્ટ સામે હવે સરકારની લાલ આંખ

હવે આપણે જોઈએ કે OTT પ્લેટફોર્મ છે શું ? તેના પર કેવું કન્ટેન્ટ પીરસાય છે અને સરકારે તેના પર લાલ આંખ કરવાની જરૂર કેમ ઊભી થઈ ?..

ભારતીય ઢીંગલી અને વિદેશી ઢીંગલી...| કથા બે ઢીંગલીઓની પણ બન્નેના જીવનસંદેશ અલગ-અલગ

માતા-પિતા પોતાના સંતાનો માટે રમકડાં ખરીદતી વખતે સજાગ બનશે ખરા? આપણે જીરો ફિગરની જરૂર નથી...બાળકોને માયકાંગલા નહી સશક્ત બનાવવાના છે!!..

પ્રાચીન ભારત વિશ્વગુરુ હતું જ, હાલ આપણે સૌ મંથરા સીન્ડ્રોમથી પીડાઈ રહ્યાં છીએ : પૂ. સ્વામી વિજ્ઞાનાનંદજી | Swami Vigyananand ji

છેલ્લાં કેટલાંક વર્ષોથી વિશ્વમાં ભારત એની મહત્તા સાબિત કરી ચૂક્યું છે, સનાતન સંસ્કૃતિનું મહત્ત્વ સૌ સ્વીકારી રહ્યા છે એ ગૌરવની વાત છે. પરંતુ હજુ આપણે ઘણું આગળ વધવાનું છે. ભારત દેશ સમૃદ્ધ થાય, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અગ્રેસર બને, સત્ય વાતનો પણ પ્રચાર કરે અને વિશ્વના રાજકારણમાં આપણા લોકો ઉચ્ચ સ્થાને પહોંચે તો ભારત વિશ્વગુરુ બને. ..

‘ધ કેરળ સ્ટૉરી’ : ક્યાં સુધી કડવી સચ્ચાઈ સામે આંખ મિંચામણા કરીશું?

સેક્યુલરોની આજ દિન સુધી પ્રતિક્રિયા: લવ જિહાદ જેવું કંઈ છે જ નહીં. બે અલગ પંથના લોકો વચ્ચે પ્રેમ હોઈ શકે છે. તેમાં વાંધો શું છે? આવું હિન્દુ બુદ્ધુજીવીઓ પણ કહેતા હોય છે...

ચીનનું આ જાસૂસી તંત્ર વિશ્વભરના લોકતાંત્રિક દેશોમાં ઊથલપાથલ મચાવી રહ્યું છે

જેમ ઇસ્લામિક દેશ પાકિસ્તાન આતંકવાદ દ્વારા ભારત, ઇંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ, જર્મની જેવા લોકતાંત્રિક દેશોમાં આતંક દ્વારા ઊથલપાથલ મચાવી રહ્યું છે તેમ ચીન વર્ષોથી તેના ભયાનક જાસૂસીતંત્ર UFWD (United Front Work Department) દ્વારા આ દેશોમાં રાજકીય-આર્થિક અસ્થિરતા સર્જવાનાં ષડયંત્રો કરી રહ્યું છું...