દક્ષિણ ભારતના વિજયનગરના યુદ્ધ | વિજયનગરના સામ્રાજ્યનો ઇતિહાસ ભવ્ય છે, તેની ભવ્યતાનો વારસો અદ્ભુત છે.
વિજયનગરના હિન્દુસામ્રાજ્યના શાસકો સ્થાપત્યના વિકાસમાં ઊંડો રસ લેતા, અનેક કિલ્લાઓ, રાજમહેલો, મંદિરો, જળાશયો બંધાવ્યાં હતાં. હમ્પીના અવશેષો આજે પણ આ હિન્દુ સ્થાપત્યના ઉત્તમ નમૂના છે. ..