સંઘન્યૂઝ

વિશ્વ વિજય માટે હિંદુ સમાજ સંગઠિત થઇને કાર્ય કરે : શ્રી દત્તાત્રેય હોસબાલે

થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ગત સપ્તાહે ત્રીજી વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ ૨૦૨૩ યોજાઈ ગઈ, જેમાં ૬૧ દેશો લગભગ ૨૧૦૦ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા તથા ૪૫ સત્રોમાં ૨૦૦થી વધુ વિશિષ્ટ વક્તાઓએ ઉપસ્થિત રહીને દેશ-દુનિયામાં વસતા હિન્દુ સમાજને એકજૂટ કરીને સનાતન ધર્મના વિરોધમાં ઊઠતા અવાજોને અસરકારક રીતે મુકાબલો કરવાનો સંકલ્પ લીધો હતો. ..

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક લેખક અને ચિંતક એવા શ્રી રંગાહરીજીનું દેવલોકગમન

શ્રી રંગાહરી અગિયાર કરતા વધારે ભાષાઓ બહુ સારી રીતે જાણતા હતા જેમાં સંસ્કૃત, મલયાલમ, હિન્દી, મરાઠી, તમિલ, અંગ્રેજી, ગુજરાતી વગેરે અનેક ભાષાઓ પર તેઓનું પ્રભુત્વ હતું...

અંગદાતા પરિવાર એ દેવતા સમાન છે અને અંગદાન એ પણ દેશભક્તિ - મા. મોહનજી ભાગવત

ભારતમાં ૯૪ % લોકોને અંગદાન અંગેની જાણકારી નથી. તેમજ દર ૧૨ લાખ વ્યક્તિમાંથી એક વ્યક્તિ જ દાન કરે છે. સંસ્થા દ્ધ્રારા સુરત અને પુરા દેશમાં કુલ ૧૧૭૩ અંગો અને ટીસ્યુઓનું દાન કરી દેશ અને વિદેશના કુલ ૧૦૭૭ વ્યક્તિઓને નવું જીવન આપ્યું છે. ..

આંતરજાતિય લગ્ન અને આંતરધાર્મિક લગ્નના સંબંધમાં સંઘ શું વિચારે છે ?

આ શ્રેણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે ભારતભરમાંથી પધારેલા પ્રબુદ્ધજનો અને સમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓને કરેલ ત્રિદિવસીય પ્રવચન (૧૭/૧૮/૧૯/ સપ્ટેમ્બર ૨૦૧૮) અને સંવાદનું સંકલન છે. ..

ઇન્ડિયા નહી ભારત શબ્દનો ઉપયોગ કરો - શ્રી મોહનજી ભાગવત

આપણે ઇન્ડિયા શબ્દનો ઉપયોગ ન કરવો જોઇએ અને ભારત શબ્દનો જ ઉપયોગ કરવો જોઇએ. દુનિયામાં ક્યાંય પણ જાવ નામ ભારત જ રહેવું જોઇએ. તો આપણે બોલવામાં, લખવામાં "ભારત" જ કહીએ.. કોઇને ન સમજાયું તો તે તેની ચિંતા ન કરો. જેને જરૂર છે તો એ સમજી લેશે...

હિંદુ શા માટે ? ...પણ સમાજનું આચરણ વ્યક્તિના નિર્માણથી બદલાશે...!

આ શ્રેણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે ભારતભરમાંથી પધારેલા પ્રબુદ્ધજનો અને સમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓને કરેલ ત્રિદિવસીય પ્રવચન (૧૭/૧૮/૧૯/ સપ્ટેમ્બર ૨૦૧૮) અને સંવાદનું સંકલન છે. ..

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શું છે ? સંઘની યોજના દરેક ગામમાં, દરેક ગલીમાં સારા સ્વયંસેવક ઊભા કરવાની છે.

આ શ્રેણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે ભારતભરમાંથી પધારેલા પ્રબુદ્ધજનો અને સમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓને કરેલ ત્રિદિવસીય પ્રવચન (૧૭/૧૮/૧૯/ સપ્ટેમ્બર ૨૦૧૮) અને સંવાદનું સંકલન છે...

યુવા સન્યાસિઓને દેશ સેવા માટે સમર્પિત કરવા એ રામરાજ્યની સ્થાપના, આધ્યાત્મિક ભારતના સપનાને સાકાર કરવા જેવું છે. - ડૉ. મોહનજી ભાગવત

જે સનાતન છે તેને કોઇ પ્રમાણપત્રની જરૂર નથી. કાળની કસોટી પર સનાતન ધર્મ જ સિદ્ધ થયો છે. બાકી બધું બદલાયું છે પણ સનાતન ધર્મ પહેલાથી છે, આજે પણ છે અને કાલે પણ રહેશે. સનાતનને આપણે આપણા આચરણથી લોકોને સમજાવવાનો છે. - મા. ડો. મોહનજી ભાગવત..

વાત સંઘ સ્થાપના પહેલાની | આ સમાજને થોડી ટ્રેનિંગ આપવાની આવશ્યકતા છે...

આ શ્રેણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે ભારતભરમાંથી પધારેલા પ્રબુદ્ધજનો અને સમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓને કરેલ ત્રિદિવસીય પ્રવચન (૧૭/૧૮/૧૯/ સપ્ટેમ્બર ૨૦૧૮) અને સંવાદનું સંકલન છે...

સંઘને સમજવો છે તો પહેલા ડો. હેડગેવારજીને જાણવા આવશ્યક છે. - ડૉ. મોહનરાવ ભાગવત-

આ શ્રેણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે ભારતભરમાંથી પધારેલા પ્રબુદ્ધજનો અને સમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓને કરેલ ત્રિદિવસીય પ્રવચન (૧૭/૧૮/૧૯/ સપ્ટેમ્બર ૨૦૧૮) અને સંવાદનું સંકલન છે...

ભવિષ્યનું ભારત - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દૃષ્ટિકોણ સમજવો હોય તો આ લેખમાળા અચૂક વાંચવા જેવી છે…

આ શ્રેણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે ભારતભરમાંથી પધારેલા પ્રબુદ્ધજનો અને સમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓને કરેલ ત્રિદિવસીય પ્રવચન (૧૭/૧૮/૧૯/ સપ્ટેમ્બર ૨૦૧૮) અને સંવાદનું સંકલન છે...

આગામી એક વર્ષમાં એક લાખ સ્થાનો સુધી પહોંચવાનું સંઘનું લક્ષ્ય છે.- સહ સરકાર્યવાહ ડો. મનમોહન વૈદ્ય

પ્રતિનિધિ સભાની શરૂઆત બાદ પત્રકાર પરિષદમાં સહ સરકાર્યવાહ ડો. મનમોહન વૈદ્યએ જણાવ્યું હતું કે ૨૦૨૫માં સંઘની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. વર્તમાનમાં સંઘ ૭૧,૩૫૫ સ્થાનો પર પ્રત્યક્ષ રીતે કાર્ય કરી સમાજ પરિવર્તનના મહત્વપૂર્ણ કાર્યમાં પોતાની ભૂમિકા નિભાવી રહ્યું છે...

શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર હિન્દુઓનો પક્ષ મજબૂત છે - ડો. મીનાક્ષી જૈન

ગુરુજી વ્યાખ્યાનમાળાના બીજા દિવસે ડો. મીનાક્ષી જૈન દ્વારા ભારતમાં કૃષ્ણભક્તિ અને મથુરામાં શ્રીકૃષ્ણને લઈ અનેક પ્રાચીન અને ઐતિહાસિક પુરાવા અંગે જાણકારી આપી હતી...

ઈ.સ. પૂર્વેથી જ ભારત એક રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં છે : ડો. મીનાક્ષી જૈન

તા. ૧૬થી ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમિયાન કર્ણાવતી સ્થિત દિનેશ હૅાલમાં `શ્રી ગુરુજી વ્યાખ્યાનમાળા'નું આયોજન થયું હતું. માધવ સ્મૃતિ ન્યાસ, કર્ણાવતી દ્વારા આયોજિત આ ૨૦મી વ્યાખ્યાનમાળામાં મુખ્ય વક્તા તરીકે પદમશ્રી ડો. મીનાક્ષી જૈન દ્વારા `ભારતની મૌલિક એકતા' વિષય પર દ્વિ-દિવસીય વ્યાખ્યાન અપાયું હતું. પ્રસ્તુત છે તે ઉદબોધનના મહત્ત્વના અંશો...

પ્રજાસત્તાકદિને વિશેષ - ૨૬મી જાન્યુઆરી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

હવે પ્રશ્ન એ થાય છે કે ૨૬ જાન્યુ. ૧૯૩૦ના દિવસે સંઘ ક્યાં હતો ? ૨૬ જાન્યુ. ૧૯૫૦ના દિવસે સંઘ ક્યાં હતો ? પ્રસ્તુત લેખમાં સંઘ પાસેથી પ્રાપ્ત દસ્તાવેજી પ્રમાણો તથા મરાઠી દૈનિક ‘કેસરી’માં પ્રકાશિત સમાચારોને આધારે પ્રખ્યાત ચતક અને લેખક ડૉ. શ્રીરંગ ગોડબોલે દ્વારા આ અંગે વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે...

રાષ્ટ્રઋષિ શ્રી દત્તોપંત ઠેંગેડીજીની જીવની | Dattopant Thengadi biography in gujarati

કાર્યકર્તા માટે આપણે જો કોઈ માપદંડ નક્કી કર્યો હોય તો તે છે તેની વિશ્વસનીયતા । શ્રી દત્તોપંતજી..

સંઘનું કાર્ય તથા સંગીત આ બન્નેમાં અભ્યાસનું મહત્વ છે – પૂજ્ય સરસંઘચાલક

સંઘમાં રોજ શાખામાં જવું પડે છે અને સંગીતમાં રોજ અભ્યાસ કરવો પડે છે. સ્વર સામ્રાજ્ઞી ભારતરત્ન લતા મંગેશકરજી પણ રોજ સંગીતનો અભ્યાસ કરતી હતી. આપણા કાર્યક્રમને જોઇને સમાજ પ્રભાવિત થાય છે કેમ કે આપણે તેને મનથી તથા અનુશાસન સાથે કરીએ છીએ...

મા. મોહનજી ભાગવતની મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથેની ગોષ્ટિ સમન્વયની દિશામાં એક મહત્ત્વનું પગલું

જે ઇસ્લામની કટ્ટરવાદી અને હિંસક છબીથી નારાજ છે અને ઇચ્છે છે કે, ઇસ્લામમાં રહેલો ઉદાર મતવાદ પુનઃ પ્રગટે. આપણા દ્વારા શુદ્ધભાવથી કરવામાં આવેલા પ્રયત્નો આ લઘુમતીને ચોક્કસ બળ આપશે. હવે જો આપણે આ કામ નહીં કરીએ તો ભવિષ્યનું ભારત વર્તમાન ભારતના હિન્દુ અને મુસ્લિમોને કદી માફ નહીં કરે...

પ. પૂ. શ્રી ગુરુજીના મહાપ્રયાણની વેળા...શ્રી ગુરુજીની પુણ્યતિથિ છે ત્યારે તેમના જીવનનાં અંતિમ દિવસોનાં સંસ્મરણો

પાંચમી જૂને પ. પૂ. શ્રી ગુરુજીની પુણ્યતિથિ છે ત્યારે તેમના જીવનનાં અંતિમ દિવસોનાં સંસ્મરણો પ્રસ્તુત છે.....

નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો તૃતિય વર્ષ સંઘ શિક્ષાવર્ગનો શુભારંભ । દેશભરના ૭૩૫ સ્વયંસેવકો હાજર…

તૃતિય વર્ષ સંઘ શિક્ષાવર્ગમાં દેશભરના ૭૩૫ સ્વયંસેવકોએ ભાગ લીધો છે. વર્ગમાં ૩૫ પ્રાંત પ્રમુખ, ૯૬ શિક્ષક હશે. પથસંચલન ૨૧ મેના રોજ સાંથે યોજાશે. વર્ગનો સમાપન કાર્યક્રમ ૨ જૂન ૨૦૨૨ના રોજ યોજાશે…..

સમગ્ર વિશ્ર્વને ભારતને લઈ સાચી જાણકારી આપવાનો શ્રેષ્ઠ અવસર - જે. નંદકુમારજી

તા. ૨૩ અને ૨૪ ફેબ્રુઆરીના રોજ માધવ સ્મૃતિન્યાસ-કર્ણાવતી દ્વારા કર્ણાવતીના ઇન્કમટેક્ષ સ્થિત દિનેશ હોલમાં શ્રી ગુરુજી વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાધીનતાથી સ્વાતંત્ર્ય સંગ્રામનાં ૭૫ વર્ષ સ્થિતિ, સિદ્ધિ અને સંકલ્પ વિષય પર પ્રજ્ઞાપ્રવાહના રાષ્ટ્રીય સંયોજક શ્રી જે. નંદકુમારજી દ્વારા જ્ઞાનવર્ધક વ્યાખ્યાન આપવામાં આવ્યાં હતાં. પ્રસ્તુત છે આ અંગે વિશેષ અહેવાલ.....

પ.પૂ. સરસંઘચાલક મા. મોહનજી ભાગવતના પ્રવચન પર વિવાદ નહીં પણ સંવાદ હોય

ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલિસી ફાઉન્ડેશન દ્વારા યોજિત ગોષ્ઠિમાં ‘રાષ્ટ્ર પ્રથમ, રાષ્ટ્ર સર્વોચ્ચ’ વિષય પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) સરસંઘચાલક ( Sarsanghchalak ) મા. મોહનજી ભાગવતે ( Mohanji Bhagwat) પોતાના પ્રવચનમાં મૂકેલા કેટલાક અતિ મહત્ત્વના મુદ્દાઓ પર દેશમાં અનાવશ્યક વિવાદ સર્જાયો છે. ..

પૂ. શ્રી ગુરુજી | રાષ્ટ્ર સમર્પિત સંગઠનના પ્રણેતા

સાધના સાપ્તાહિકના પાયાના પ્રણેતા ભાસ્કરદાદા ( સ્વ.ભાસ્કરભાઈ પંડ્યા ) શ્રી ગુરૂજી ( Shree Guruji - Madhav Sadashiv Golwalkar ) ને મળ્યા પછી તેમના વિશે લેખ લખે છે. આ લેખ આજે અહીં શબ્દશઃ અહીં પ્રસ્તુત કર્યો છે…..

ધર્મ એટલે રિલિજિયન નહીં, તેને રિલિજિયન ગણવાથી મોટો ભ્રમ ઊભો થયો છે : મનમોહનજી વૈદ્ય

શ્રી ગુરુજી વ્યાખ્યાનમાળા અંતર્ગત મા. અ. ભા. સહ સરકાર્યવાહજીનું ઉદ્બોધન | ..

શ્રી ગુરુજી - દેવદૂત નહીં, પણ દૃષ્ટા

૧૯૪૦થી ૧૯૭૩માં તેમના દેહાંત સુધી સરસંઘચાલક તરીકે તેમણે ૩૩ વર્ષ સુધી સંઘનું નેતૃત્વ કર્યું...

કોરોના એટેક : દેશભરમાં સંઘ સ્વયંસેવકો રાહત કાર્યોમાં લાગી ગયા છે...

દરેક આપદા વખતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકો દેવદૂત બની સમાજની વ્હારે ચડતા હોય છે. આવા સમયે એક સ્વયંસેવક માટે ખુદથી વધારે જરૂરી સમાજ બની જાય છે. આજ કારણે વિરોધીઓ પણ સંઘ સ્વયંસેવકોની પ્રશંસા કર્યા વગર રહી શકતા નથી...

દેશભરમાં સંઘની ૩૦૦૦ શાખાઓ વધી : શ્રી ભૈય્યાજી જોશી

દેશભરમાં લગભગ ૩૯ હજાર સ્થાનો પર દરરોજ ૬૩ હજાર શાખાઓ ચાલે છે. એટલે કે લગભગ ૭૦ હજાર ગામોમાં સંઘનું કામ ચાલે છે...

૨૨૦૦ કરતા વધારે યુવા સ્વયંસેવકોની હાજરીમાં યોજાયો સમર્થ ભારત યુવા સંગમ શિબિર

શિબિરમાં ૧૭૯૨ શિક્ષાર્થીઓ, ૧૬૦ શિક્ષક તથા ૨૫૦ પ્રબંધક સહિત કુલ ૨૨૦૨ સ્વયંસેવકો ઉપસ્થિત હતા...

જે હિન્દુ અન્ય દેશોમાંથી પ્રતાડિત થઈ આવે છે તે ઘૂસણખોર નહીં શરણાર્થી છે - મા. ભૈયાજી જોશી

રાષ્ટીય સ્વયંસેવક સંઘના માનનીય સરકાર્યવાહ શ્રી ભૈયાજી જોશીએ સંસદમાં બન્ને સદનોમાં નાગરિકતા સંશોધન વિધેયક પારિત થયા બાદ પ્રતિક્રિયા આપી છે...

દેશભરમાંથી આવેલા ૮૫૨ શિક્ષાર્થીઓની ઉપસ્થિતિમાં નાગપુર ખાતે તૃતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગ (વિશેષ)ની શરૂઆત

આ વિશેષ વર્ગમાં સંપૂર્ણ દેશમાંથી ૪૦ થી ૬૫ વર્ષના 852 શિક્ષાર્થીઓએ ભાગ લીધો છે. ..

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હવે સૈન્ય શાળા ખોલશે । પહેલા વર્ષે 160 વિદ્યાર્થીઓને પ્રવેશ । શહીદ જવાનોનાં બાળકો માટે 56 બેઠકો અનામત

 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હવે 2020માં સૈન્ય શાળા ખોલવાની તૈયારી કરી રહ્યું છે. આ શાળામાં બાળકોને ભારતીય સશસ્ત્ર દળોમાં અધિકારી બનવા માટે પ્રશિક્ષિત કરવામાં આવશે. રા. સ્વ. સંઘની પ્રેરણાથી ચાલતી શિક્ષા શાખા વિદ્યાભારતી દ્વારા સંચાલિત આ શાળાનું નામ રા. સ્વ. સંઘના પૂર્વ મા. સરસંઘચાલક  શ્રી રજ્જુભૈયાના નામ પર એટલે કે “રજ્જુભૈયા સૈનિક વિદ્યામંદિર” રાખવામાં આવશે. સીબીએસઈ મુજબનો અભ્યાસક્રમ આ વિદ્યામંદિરની પ્રથમ શાખા ઉત્તરપ્રદેશના બુલંદ શહેર જિલ્લાના શિકારપુરમાં ખોલવામાં આવશે. ..

સંઘ સ્વયંસેવકે માઉન્ટ એવરેસ્ટ પર તિરંગા સાથે લહેરાવ્યો ભગવો

  ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં રહેતા વિપિન ચૌધરી નામના રા. સ્વ. સંઘના સ્વયંસેવકે ૨૨ મે, ૨૦૧૯ના રોજ વિશ્ર્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે રા. સ્વ. સંઘનો ભગવો ધ્વજ લહેરાવી ઇતિહાસ સર્જ્યો હતો. તેમણે ૮૮૪૮ મીટરની ઊંચાઈ પર ભગવો ધ્વજ લહેરાવી ધ્વજ પ્રણામ કર્યાં હતાં. વિપિન ચૌધરી ૧૦ વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે. તેઓ મુરાદાબાદ શહેરમાં રા. સ્વ. સંઘના મહાનગર સહકાર્યવાહ છે.બિપિને ગયા એપ્રિલ મહીનાના પહેલા અઠવાડિયે નેપાળના માર્ગેથી પોતાની આ યાત્રા શરૂ ..

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - ગુજરાત - સૌરાષ્ટ્ર પ્રાંત પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગ સમારોપ કર્ણાવતી ખાતે સંપન્ન

  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષે પ્રથમ સંઘ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ૧૨ મેથી ૨ જૂન, ૨૦૧૯ દરમિયાન કર્ણાવતી નરોડા સ્થિત બ્રાઈટ સ્કૂલ ખાતે ગુજરાત - સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ શિક્ષા વર્ગનું આયોજન થયું હતું. વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓને શારીરિક, બૌદ્ધિક, શ્રમાનુભવ, સેવા જેવા વિષયો પર પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. ૧ જૂન, ૨૦૧૯ના રોજ આ સંઘ શિક્ષા વર્ગનો સાર્વજનિક સમારોપ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે નિરમા લિમિટેડના વાઈસ ચેરમેન શ્રી રાકેશભાઈ પટેલ, મુખ્ય વક્તા ..

સંઘ ઔર રાજનીતિ રા.સ્વ.સંઘના સહ સરકાર્યવાહજીના મતે...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ મા. શ્રી મનમોહનજી વૈદ્ય દ્વારા સંઘ અને રાજકારણના વિષયમાં વિસ્તૃત છણાવટ કરતો લેખ પ્રકટ થયો છે..