હેલ્થ

હાયપરટેન્શનથી દૂર રહેવા આ નાનકડા ઉપાય કારગત સાબિત થશે...!! અપનાવી જુવો!

હાયપરટેન્શનથી દૂર રહેવા આપણી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે..

ગરમી-હીટવેવ-હીટ સ્ટ્રોકથી બચવા આટલું તો જરૂર કરો

ગુજરાતમાં એક જ દિવસમાં હીટ સ્ટ્રોકના ૨૫૦ જેટલા કેસ આવ્યા છે. વધતી ગરમીને કારણે ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે, આવો જાણીએ હીટવેવથી બચવા શું કરવું જોઇએ...

હ્રદયને સ્વસ્થ રાખવાની સાવ સામાન્ય આ ૭ રીત આજે દરેકે જાણવી જોઇએ! Heart Care Tips in gujarati

Heart Care Tips in gujarati | આજે આપણને આપણી જે જીવનશૈલી, આહારશૌલીમાંથી જ મળી શકે છે. પણ આજના આધુનિક જમાનામાં તેને અનુસરવી ખૂબ મુશ્કેલ બાબત છે છતાં અહીં જણાવેલી થોડી સરળ વાતો પર ધ્યાન આપીએ તો આપણે આપણા હ્રદયને સ્વસ્થ રાખી શકીએ છીએ...!!..

સ્વસ્થ રહેવા આપણો ડાયટ પ્લાન કેવો હોવો જોઇએ? ભારતની સૌથી વિશ્વાસુ સંસ્થાએ તેનો જવાબ આપ્યો છે

સ્વસ્થ રહેવા આપણો ડાયટ પ્લાન કેવો હોવો જોઇએ? ભારતની સૌથી વિશ્વાસુ સંસ્થાએ તેનો જવાબ આપ્યો છે । Indian Council of Medical Research । National Institute of Nutrition ।..

શું તમારું પણ વિટામીન B12 ઘટી જાય છે? તો આ લેખ તમારે વાંચવો જોઇએ

વિટામીન B12ની ઉણપથી માનવીય શરીરમાં થતી તકલીફો, વિટામીન B12 ઘટવાના કારણો, B12ની ઉણપના લક્ષણો, B12ની ઉણપથી શરીરને શું નુકશાન થઈ શકે ? વિટામીન B12 થી ભરપુર વસ્તુઓ…વિશે જાણવું હોય તો આ લેખ તમારા માટે છે..

આ તમામ રોગોના સરળ, ઘરગથ્થુ તથા અનુભવસિદ્ધ ઉપાયો જાણવા હોય તો આ લેખ તમારા માટે છે!

આજે વાચક મિત્રો સાથે એવી વાતો હું શેર કરવા માગું છું કે જેમાં રોગના ઉપાયો ખૂબ જ સરળ અને ઘરગથ્થુ તથા અનુભવસિદ્ધ છે...

વર્ષાઋતુ અને આહાર-વિહાર | ચોમાસામાં આરોગ્યને જાણાવવા આટલી કાળજી લેવી જોઇએ

આ ઋતુમાં આહાર-વિહાર અને યોગ્ય ઋતુચર્યાનું પાલન કરવાથી ઋતુગત રોગોથી અવશ્ય પોતાની જાતને બચાવી શકાય છે...

ચોમાસામાં સ્વસ્થ રહેવું હોય તો ભોજનની થાળીમાં આ વસ્તુંઓ ઉમેરી દો…

ચોમાસામાં પેટજન્ય રોગો વધારે થાય છે આથી આ આહારનો ઉપયોગ કરવાથી ચોમાસામાં આવા અનેક રોગોથી બચી શકાય છે.....

જાણો તુલસીના આયુર્વેદિક પ્રયોગ | તુલસી અને તેના અદભુત ફાયદાઓ...

તુલસીના આધ્યાત્મિક મહત્ત્વની સાથે સાથે તેના ઔષધીય ઉપયોગો એટલા બધા છે કે અનેક વૈજ્ઞાનિકોએ તેનો અભ્યાસ કર્યો છે. ..

રાત્રે ઊંઘ ન આવતી હોય તો આ ટેકનિક અપનાવો ૧ મિનિટમાં ઊંઘ આવી જશે!

તમને જો ઊંઘ ન આવતી હોય તો આ ટેકનીક તમારી મદદ કરી શકે છે. આ ટેકનિક છે ૪-૭-૮ ની…આ ટેકનિક તમારા મનને શાંત કરશે. તમે રિલેક્સ ફીલ કરશો. ..

વિશેષજ્ઞો જણાવે છે - કોરોનાની વચ્ચે માનસિક રીતે સ્વસ્થ્ય રહેવાની પાવરફૂલ ટિપ્સ

વિશેષજ્ઞો દ્વાર કોરોનાની વચ્ચે માનસિક રીતે સ્વસ્થ્ય રહેવાની પાવરફૂલ ટિપ્સ આપવામાં આવી છે. આવો જાણીએ…..

Omicron સામે લડવાની શક્તિ આપતી આઠ વસ્તુ - શિયાળામાં ખાવાનું રાખો

દેશ - દુનિયામાં કોરોનાનું જોર પાછું વધતું જાય છે. કેસ વધી રહ્યા છે. આવા સમયે પાછી રોગપ્રતિકારક શક્તિ વધુ હોવી જરૂરી છે...

વાળ ખરે છે? વાળ ખરતા અટકાવવા છે? જો જવાબ હા હોય તો આ લેખ તમને નિરાશ નહી કરે...

સંપૂર્ણ પૌષ્ટિક ખોરાક, સરળ જીવન અને તનાવમુક્ત જીવનશૈલી કેશની તમામ સમસ્યાઓથી છુટકારો અપાવે છે...

મલેરિયાના તાવ માટે કેટલાક ઘરગથ્થુ અને આયુર્વેદિક ઔષધોપચાર

વર્ષાની મૌસમ ચાલુ થઈ ગઈ છે. જેટલી આહ્લાદક આ ઋતુ છે. તેટલી જ રોગોનું કારણ પણ બની શકે છે, જેથી આ ઋતુમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. ..

ઇમરજન્સી સારવાર આયુર્વેદમાં પણ છે | લોહી જામી જાય તો શું કરવું? ગરોળી કરડી જાય તો શું કરવું? જણાવે છે અનુભવી વૈદ્ય જહાન્વી ભટ્ટ

વાગવું, પડવું કે દાઝી જવું વગેરે જેવા પ્રસંગોએ જો તાત્કાલિક ઉપાયો જાણતા હોઈએ તો તુરંત જ સારવાર થઈ જાય છે અને દર્દીને ઘણી મદદ મળી શકે છે. ..

સ્વસ્થ રીતે જીવવા શું આપણાં મૂળિયાં તરફ પાછા વળવાનો સમય છે!

જેમ આપણે પ્રકૃતિથી દૂર થતા ગયા, બીમારીઓની તેટલી જ નજીક જતા ગયા. આજે મોટાભાગની આબાદીને કંઈક ને કંઈક બીમારી છે અને દવાઓ લેવી પડી રહી છે...

ઉધરસને ઓળખો, થવાનું કારણ જાણો અને તેને મટાડવાના આયુર્વેદિક ઉપાયો જાણો

આ રોગમાં સૂંઠ, મેથી, કળથી, સુવા, જૂનું અનાજ તેમજ પૌષ્ટિક, હલકું અને ગરમ ભોજન લેવાનો આગ્રહ રાખવો જોઈએ...

ઋતુજન્ય રોગો, એલર્જી અને આયુર્વેદિક ઉપાય જણાવે છે વૈદ્ય જહાન્વી ભટ્ટ

ઉપરોક્ત ઉપાયો ઋતુસંધિગત તેમજ એલર્જીક વિકારોથી અવશ્ય મુક્તિ અપાવે છે...

આયુર્વેદનું રામબાણ ઔષધ ‘હળદર’ શરદી, ઉધરશ, તાવ કેન્સરને હરાવી શકે છે હળદર । Benefits of Turmeric

હળદરનો પ્રભાવ રસરક્તાદિ સાતેય ધાતુઓ તથા વાયુ, પિત્ત અને કફ ત્રણે દોષો પર પડે છે. આમ છતાં કફ ધાતુ પર તેનો પ્રભાવ વધુ પડે છે. હળદરમાં વિષનાશક અને લોહીને પ્રસરાવવાનો પણ ગુણ છે...

આદુંના આ ફાયદા જાણાશો તો દરરોજ આદું ખાતા થઈ જશો

‘બાર મહિના જમતાં પહેલાં આદુંનો રસ પીવાથી જીભ તથા ગળાનું કેન્સર ઉદ્ભવતું નથી.’ - રાજવૈદ્ય રસિકલાલ પરીખ..

આંખોની સારવાર અને આયુર્વેદ | Ayurvedic treatment for eyes

What is the Ayurvedic treatment for eyes? આ પ્રશ્નનો જવાબ તમે શોધતા હોય યો આ લેખ તમાર માટે છે. આયુર્વેદ ડો. જહાન્વી ભટ્ટનો આ લેખ ચોક્કસ તમને આ માટે મદદરૂપ થશે..

કોરોના Corona અને બર્ડફ્લુ Bird Flu । ડરવાની જરૂર નથી માત્ર આટલું કરવાની જરૂર છે

સામાન્ય ફ્લુની વેક્સિન બર્ડફ્લુની સામે રક્ષણ આપી શકતી નથી, પરંતુ આ બર્ડફ્લુથી બચવા માટે આપણે કોવિડ-૧૯ના જ ઉપાયો કરવાના છે,..

અંજીર ખાવાના છે આટલા બધા ફાયદા | Health Benefits of Figs or Anjeer

અંજીર ( Anjeer ) યકૃત, જઠર અને આંતરડાંને કાર્યક્ષમ રાખે છે. કબજિયાત, થાક અને નબળાઈ દૂર કરે છે. તે કફ અને સૂકી ખાંસીમાં ખાસ ફાયદો કરે છે...

આજીનોમોટો Ajinomoto નામ તો સાંભળ્યું જ હશે હવે તેને ઓળખી લો, નક્કી ખાવાનું બંધ કરી દેશો

આપણી જીભને ઉલ્લુ બનાવતો અને શરીરને બિમાર પાડતો આજીનોમોટો Ajinomoto, જાણો હકીકત, ખાવાનું છોડી દેશો.....

‘ડાર્ક સર્કલ્સ’( Dark circles ) ની સમસ્યા અને આયુર્વેદ Ayurvedic Medicine

સ્થાનિક પ્રયોગોમાં કેટલાક ખૂબ સરળ ઘરગથ્થુ ઉપચારો સૂચવું છું, જેનો પ્રયોગ પણ વાચકમિત્રોને ફાયદાકારક સાબિત થશે, ..

ડાયાબિટીસ અને આયુર્વેદ ( Diabetes and Ayurveda ) કાબૂમાં રાખવા માટેની કાળજી

બેકાબૂ જીવન જીવતા લોકો, આળસુ પ્રકૃતિની વ્યક્તિઓ, તેમજ જેમના જીવનમાં વ્યાયામનો અભાવ હોય તેવા લોકોને Diabetes થવાની શક્યતા વધારે રહે છે. ..

બરાબર ઊંઘ નથી આવતી? જાણી લો તેના કારણો અને તેના ઉપાયો...

આ ઉપાયો અને સારવાર અનિદ્રા જેવા રોગમાંથી અવશ્ય મુક્તિ અપાવે છે. અપનાવી જુવો.....

ગળાની બધી જ સમસ્યોના આયુર્વેદિક ઉપાયો જાણી લો

દૂધમાં હળદર નાખી પીવાથી ગળું ખૂલી જશે... લવિંગને શેકી મોંમાં રાખી ચૂસવાથી ખૂલશે...કોથમીર ચાવીને ચૂસવાથી ગળાનો દુખાવો મટે છે...

‘આંખે પાણી દાંતે લૂણ, પેટ ન ભરવું ચારે ખૂણ’ આપણી ગુજરાતી લોકોક્તિઓમાં સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી ઘણી છે. ખૂબ જાણીતી આ લોકોક્તિને જોઈએ

આશરે એંશી વર્ષથી પ્રચલિત આધુનિક ચિકિત્સા પદ્ધતિ પહેલાં મનુષ્ય પ્રજાતિ તો હતી જ. શું તેઓને સ્વાસ્થ્યની સમસ્યાઓ નહીં હોય? તેઓ શું કરતા હશે?..

બાળકને ઉલ્ટી થતી હોય, ઉધરસ હોય, કબજિયાત, ઝાડા,પેટમાં દુઃખતું તો આયુર્વેદ જણાવે છે આ ઉપાય

આવી જ ઉપયોગી માહિતી મેળવવા અમારી સાથે જોડાયેલા રહો જાણીએ બાળકોના કેટલાંક રોગ અને તેના ઘરેલું ઉપચાર વિશે…..

જીભને સ્વાદ આપનારું, તાવમાં હિતકારક, જઠરના અગ્નિનું બળ જાળવનાર શ્રેષ્ઠ શાકભાજી એટલે - કંટોલા

મુનિનિર્મિત એટલે ઋષિ મુનિઓએ જેનું નિર્માણ કર્યું છે - કેમ કે વાવ્યા વિના જ ઊગી નીકળે છે...

ખરજવું, ખસ, ખૂજલી, દરાજ ઘરેલું અને સરળ ઉપાયથી મટી શકે છે…

આયુર્વેદ જોડે દરેક રોગનો ઇલાજ છે અને એ પણ એકદમ સરળ. આપણું રસોડું જ આપણા માટે ઉપચારનો ખજાનો છે. તમને ખરજવું, ખસ, ખૂજલી, દરાજ જેવી કોઇ સમસ્યા હોય તો અપનાવી જુવો…..

ખરજવું, ખસ, ખૂજલી, દરાજ ઘરેલું અને સરળ ઉપાયથી મટી શકે છે…

આયુર્વેદ જોડે દરેક રોગનો ઇલાજ છે અને એ પણ એકદમ સરળ. આપણું રસોડું જ આપણા માટે ઉપચારનો ખજાનો છે...

કમર, હાથ – પગનો દુખાવો – વા સંધિવાનો આયુર્વેદિક ઉપચાર...

મેથીનો ઉકાળો પીવાતી કમરનો દુખાવો મટે છે. એક્યુપ્રેશરથી ફાયદો થાય. બિંદુ નં. ૯ અને ૧૬ દબાવો...

બહુ કફ છે? ઘરુલું ઉપચાર જાણવા છે? આ રહ્યા...

તુલસી, આદુ, અરડૂસી, સૂંઠ, હળદાર ઉત્તમ છે કફને દૂર કરવા......

કાકડા(ટોન્સિલ્સ)ની સમસ્યા છે તો અજમાવો આ ઉપાય

કાકડા એ તાળવાથી ગળામાં લટકતાં પેશીઓનાં બે જુથ (ગાંગડા) છે. ... કાકડા(ટોન્સિલ્સ)ની સમસ્યા છે તો અજમાવો આ ઘરેલુ નુસ્ખા ..

કબજિયાત મટાડવાના ૧૫ આયુર્વેદિક ઉપચાર...વાંચો માત્ર ૧ મિનિટમાં...

આયુર્વેદિક વૈદ્ય સાથે વાત કરી આ ઉપાય કરવા હિતાવહ છે... ..

તુલસીના લાભ વિશે જાણશો તો રોજ તુલસીના પાન ખાતા થઈ જશો

તુલસીના પાન ખાવાથી અનેક પ્રકારના રોગ મટી શકે છે. વાંચો..

૧૮ પાવરફૂલ હેલ્થ ટિપ્સ જે દરેકે અપનાવવી જોઇએ

અહીં તમારે માટે વિજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી કેટલિક સ્વસ્થ રહેવાની ટિપ્સ આપવામાં આવી છે. શક્ય હોય એટલી અનુસરો. નક્કી ફાયદો થશે…..

આયુર્વેદ પ્રમાણે બાળ-આહાર કેવો હોવો જોઇએ ? જાણો

તમારા બાળકના આહાર લઈને તમે ચિંતામાં છો? તેને શું ખવડાવવું? શું ન આપવું? કેવી રીતે તેના આહારનું ધ્યાન આપવું...? વાંચો..

કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા આ ૮ વસ્તુઓનું સેવન કરતા રહો

હાર્ટ એટેક આવવા માટે સૌથી વધુ જવાબદાર જો કોઈ ચીજ હોય તો તે કોલેસ્ટ્રોલનું વધતું જતું પ્રમાણ છે. તો આવો, જોઈએ કઈ ચીજો ખાવાથી કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે.....

જો તમે કબજિયાતથી પીડાતા હો તો આ લેખ તમારા માટે છે...

કબજિયાત હોવી મતલબ તમારું પેટ સાફ નથી થયુ કે પછી તમારા શરીરમાં તરલ પદાર્થોની ઉણપ છે. કબજિયાત દરમિયાન વ્યક્તિ તાજગી નથી અનુભવી શકતો. જો તમને લાંબા સમયથી કબજિયાત રહે છે અને તમને આ બીમારીનો ઈલાજ નથી કરાવ્યો તો આ એક ભયંકર બીમારીનું રૂપ લઈ શકે છે. તો આવો જાણીએ કબજિયાત દૂર કેવી રીતે થઈ શકે છે. ..

પ્રાણીની જેમ મનુષ્ય પણ તંદુરસ્ત અને પૂર્ણ આયુષ્ય દવા વગર ભોગવી શકે, વાંચો

મનુષ્ય પણ તંદુરસ્ત અને પૂર્ણ આયુષ્ય દવા વગર ભોગવી શકે. માંદગી એ ખોટી જીવનપદ્ધતિની સજા છે, કુદરતી નિયમોના ભંગનો દંડ છે. દવાઓ આમાં કશું જ કરી શકે નહિ...

પાગલો પાગલખાનામાં જ નથી હોતા

ગુજરાતના પ્રસિદ્ધ હાસ્યલેખક વિનોદ ભટ્ટ દ્વારા લિખિત એક સરસ લેખ..

આ ૧૦ નિયમો પાળશો તો સુંદર દેખાવા તમારે કોઇ ક્રીમની જરૂર નહિ પડે

આજની ફાસ્ટ લાઈફમાં આ અનુસરી શકાય તેવો આદર્શ ડાયટ પ્લાન છે…..

આળસ ભાગાડવી છે થોડી કસરતની સાથે આ ખોરાક ખાવાનું શરૂ કરી દો

આળસ ભગાડી મૂડને તરત તરોતાજા કરતી ખાવાલાયક વસ્તુઓ..