આયુર્વેદનું રામબાણ ઔષધ ‘હળદર’ શરદી, ઉધરશ, તાવ કેન્સરને હરાવી શકે છે હળદર । Benefits of Turmeric
હળદરનો પ્રભાવ રસરક્તાદિ સાતેય ધાતુઓ તથા વાયુ, પિત્ત અને કફ ત્રણે દોષો પર પડે છે. આમ છતાં કફ ધાતુ પર તેનો પ્રભાવ વધુ પડે છે. હળદરમાં વિષનાશક અને લોહીને પ્રસરાવવાનો પણ ગુણ છે...
આંખોની સારવાર અને આયુર્વેદ | Ayurvedic treatment for eyes
What is the Ayurvedic treatment for eyes? આ પ્રશ્નનો જવાબ તમે શોધતા હોય યો આ લેખ તમાર માટે છે. આયુર્વેદ ડો. જહાન્વી ભટ્ટનો આ લેખ ચોક્કસ તમને આ માટે મદદરૂપ થશે..
ખરજવું, ખસ, ખૂજલી, દરાજ ઘરેલું અને સરળ ઉપાયથી મટી શકે છે…
આયુર્વેદ જોડે દરેક રોગનો ઇલાજ છે અને એ પણ એકદમ સરળ. આપણું રસોડું જ આપણા માટે ઉપચારનો ખજાનો છે. તમને ખરજવું, ખસ, ખૂજલી, દરાજ જેવી કોઇ સમસ્યા હોય તો અપનાવી જુવો…..
કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા આ ૮ વસ્તુઓનું સેવન કરતા રહો
હાર્ટ એટેક આવવા માટે સૌથી વધુ જવાબદાર જો કોઈ ચીજ હોય તો તે કોલેસ્ટ્રોલનું વધતું જતું પ્રમાણ છે. તો આવો, જોઈએ કઈ ચીજો ખાવાથી કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે.....
જો તમે કબજિયાતથી પીડાતા હો તો આ લેખ તમારા માટે છે...
કબજિયાત હોવી મતલબ તમારું પેટ સાફ નથી થયુ કે પછી તમારા શરીરમાં તરલ પદાર્થોની ઉણપ છે. કબજિયાત દરમિયાન વ્યક્તિ તાજગી નથી અનુભવી શકતો. જો તમને લાંબા સમયથી કબજિયાત રહે છે અને તમને આ બીમારીનો ઈલાજ નથી કરાવ્યો તો આ એક ભયંકર બીમારીનું રૂપ લઈ શકે છે. તો આવો જાણીએ કબજિયાત દૂર કેવી રીતે થઈ શકે છે. ..