કવર સ્ટોરી

જળવાયુ પરિવર્તનનું વૈશ્વિક સંકટ હવે તો માત્ર એક જ ઉપાય - એક વિશ્વ, એક પરિવાર અને એક ભવિષ્યના દર્શનનો સ્વીકાર

તમામ મહાસત્તાઓ કે જે વિશ્વ પર છવાયેલા આ સંકટ માટે જવાબદાર છે, તે પગલાં લેવામાં ઊણી ઊતરે છે. ત્યારે ફરી એક વખત આ વિશ્વસંકટને ખાળવામાં ભારત વિશ્વનું નેતૃત્વ કરવા તૈયાર છે. ત્યારે આ વૈશ્વિક સંકટમાંથી વિશ્વને ઊગારવા આપણી સનાતન સંસ્કૃતિ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. જાણીએ આ વિશેષ મુખપૃષ્ઠ વાર્તામાં.....

હમાસ વિરુદ્ધ ઇઝરાયેલનો સંઘર્ષ | શું સેમ્યુઅલ હન્ટિગ્ટનની આગાહી સાચી પડશે?

દેશોના યુદ્ધ અંગે વિશ્વ સમુદાયનું વલણ કેવું છે ? અને આગામી સમયમાં આ સંઘર્ષની વિશ્વ પર કેવી અસરો થઈ શકે છે. આવો, જાણીએ આ વિશેષ પ્રસ્તુતિમાં.....

ભારતીય વાયુસેનાના પરાક્રમી ગૌરવવંતો ઇતિહાસ । ભારતીય વાયુસેના સ્થાપના દિને વિશેષ

ભારતીય વાયુસેનામાં ૧,૭૦,૫૭૬ એક્ટિવ અને ૧,૪૦,૦૦૦ રીઝર્વ ફોર્સ (સૈનિકો) છે. વાયુસેનામાં ૮૫૭ ટ્રાન્સપોર્ટ એયર ક્રાફ્ટ, ૮૦૯ અટેક એયર ક્રાફ્ટ અને ૩૨૩ ટ્રેનર એયર ક્રાફ્ટ છે. આ સિવાય વાયુસેના પાસે હેલિકોપ્ટર્સના વિશાળ બેડો છે. જેમાં ૧૬ અટેક હેલિકોપ્ટર્સ સહિત ૬૬૬ હેલિકોપ્ટર છે...

54 વર્ષ પહેલા ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગે પગ મૂકતાની સાથે સૌથી પહેલા શું કહ્યું!

ચંદ્ર પર પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ વ્યક્તિ હતા. તેના પછી અમેરિકાએ 4 વર્ષમાં 24 વ્યક્તિઓને લૂનર મિશન પર મોકલ્યા, જેમાંથી 12 લોકોએ સફળતાપૂર્વક ત્યાં પગ મૂકી શક્યા. ..

૯ ઓગસ્ટ `વિશ્વ મૂળનિવાસી દિન'ના ષડયંત્રથી સાવધાન

માટે આજે જરૂર છે વિશ્વ મૂળનિવાસી દિન થકી ભારતના પુનઃ ભાગલા પડાવવા માટે રચાયેલા ષડયંત્રનો પર્દાફાશ કરવાની. વાસ્તવમાં આ છે- `વિશ્વ શોક દિન'..

બંધારણના બારણે ટકોરા મારે છે - સમાન સિવિલ કોડ । જાણો સમાન સિવિલ કોડ વિશે બધુ જ…

દેશમાં પંથ, જાતિ, રંગ, લિંગ કે પ્રદેશના કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા સિવાય પ્રજા પ્રત્યે એક સમાન રીતે કાયદાકીય કાર્યવાહી ચાલે તેવી કાનૂન વ્યવસ્થાને સમાન (યુનિફૉર્મ) સિવિલ કોડ કહે છે...

વસ્તીવધારો અભિશાપ કે આશીર્વાદ ? ૩૬ કરોડથી ૧૪૨.૮૬ કરોડની વસ્તી ભારતની થઈ છે ત્યારે તેના હકારાત્મક અને નકારાત્મક પાસાંઓ સમજવા જેવા છે...

ભારતની વસ્તી ૧૪૨.૮૬ કરોડ થઈ ગઈ છે. એટલે કે ચીનની વસ્તી કરતાં લાખો લોકો ભારતમાં વધુ છે. હવે સવાલ એ છે કે વધતી વસ્તી અભિશાપ છે કે આશીર્વાદ ? તા. ૧૧મી જુલાઈના રોજ વસ્તી દિન છે ત્યારે આપણે આ મુખપૃષ્ઠ વાર્તામાં વસ્તીવધારાનાં હકારાત્મક અને નકારાત્મક પાસાંઓની ચર્ચા કરીશું...

બોલીવૂડ ફિલ્મોમાં `નયા દૌર' | `ધ કાશ્મીર ફાઈલ્સ'થી લઈ `72 હુરેં' સુધી

ભારતીય દર્શકોએ હવે આવા તથાકથિત સેક્યુલર બોલીવૂડને બરાબરનો પરચો બતાવી સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે, મુખમાં રામ અને બગલમાં છૂરીવાળી નીતિ હવે ચાલવાની નથી. હવે મનોરંજનના નામે મનગઢત કથાઓવાળી ફિલ્મો નહીં, પરંતુ હકીકતને દર્શાવતી ફિલ્મોનો જમાનો છે...

છત્રપતિ શિવાજીની વિજયગાથા | ...અને શિવાજી ‘છત્રપતિ શિવાજી’ કહેવાયા....વાઘનખથી અફઝલખાનનું પેટ ચીર્યું...

એકવાર માતા જીજાબાઈએ, વહેલી પરોઢે શિવાજીને બોલાવ્યા. બારી તરફ આંગળી ચીંધી અને કહ્યું - રોજ સવારના પહોરમાં મારે આ લીલો નેજો જોવો પડે છે, ત્યાં ભગવો ફરકાવ.....

કવરસ્ટોરી । મુગલકાળનું દિલ્હી નહીં, મહાભારતકાળનું ઇન્દ્રપ્રસ્થ કહો ! આવો જાણીએ દિલ્હીના સાચા ઇતિહાસ અને ભૂગોળને…

દિલ્હીનું સૌથી પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ છે. હાલ દિલ્હીનો જે પ્રાચીન કિલ્લો છે તેની આસપાસ જ પાંડવોનું રાજ હતું. પૃથ્વીરાજ રાસો મુજબ મહાભારતના આદિપર્વમાં વર્ણન મળે છે કે, પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણની સલાહથી ખાંડવવન પહોંચી ઇન્દ્રના સહયોગ થકી ઇન્દ્રપ્રસ્થ નામનું નગર વસાવ્યું...

ભારતની સચોટ અને ભૂલ વગરની કાળગણના સમજવી હોય તો આ લેખ વાંચી લો, ભારતીય અને હિન્દુ તરીકે આપણને ગર્વ થાય તેવી વાત….

આજે આપણે જાન્યુઆરીથી ડિસેમ્બરને વર્ષ ગણી ૩૧ ડિસેમ્બરે નવા વર્ષની મધરાતે ઉજવણી કરીએ છીએ, પણ ખરા અર્થમાં આપણે આ ચૈત્ર સુદ એકમે નવા વર્ષની ઉજવણી કરવાની જરૂર છે. આ જ આપણી ભારતીય સંસ્કૃતિનો સંદેશ છે. (સંદર્ભગ્રંથ : કલ્યાણ હિન્દુ સંસ્કૃતિ અંક ભાગ-૨)..

જેનેરિક દવા| સાવ સસ્તી છતાં અસરકારક । ૫૦૦ રૂપિયાની દવા માત્ર ૫૦ રૂપિયામાં લેવી હોય તો…!!

આજે ૭ માર્ચ એટલે જન ઔષધિ દિવસ છે. આ દિવસએ આવો જાણીએ સાવ સસ્તી અને ઉત્તમ જેનરિક દવાઓ વિશે…..

એક બાજુ વિશ્વમાં ખાદ્યાન્નસંકટ અને બીજી બાજુ અન્નની બરબાદી ! અન્ન પરબ્રહ્મ છે, તેનું સન્માન કરો

વિશ્વભરમાં અન્નનો જે બગાડ થઈ રહ્યો છે તેના આંકડા દુઃખદ છે. ભારતમાં પણ હજુ આ આંકડો ઘણો મોટો છે. પરંતુ આનંદદાયક એ છે કે સંસદથી સડક સુધી અન્નનો બગાડ અટકાવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે...

દિશા અને સ્વત્વ પર અડગ રહેવાની આ પરીક્ષા છે : મા. શ્રી ડૉ. મોહનજી ભાગવત

પાંચજન્ય ( panchjanya ) - ઓર્ગેનાઇઝર ( Organiser ) ની સંવાદ શ્રેણીમાં પ.પૂ.સરસંઘચાલક ડૉક્ટર મોહનજી ભાગવતે (Mohan Bhagwat ) પાંચજન્યના તંત્રીશ્રી હિતેશ શંકર ( Hitesh Shankar )અને ઓર્ગેનાઈઝરના તંત્રી શ્રી પ્રફુલ્લ કેતકર ( Prafulla Ketkar ) સાથે નાગપુરમાં વિવિધ વિષયો પર સ્પષ્ટ વાત કરી હતી. આ વિશેષ વાતચીતના મહત્ત્વપૂર્ણ અંશો અહીં પ્રસ્તુત છે. ..

સંસ્કૃતિસુધા । અપના ઘર હો સ્વર્ગ સે સુંદર...

ઇન્કમટેક્ષવાળા રેડ પાડે ત્યારે કહેવાય કે ઘર ફૂટે ઘર જાય... રામના નામે પથ્થર તરે છે એ સાંભળેલું પણ વર્ષો પછી રામાયણ ફરી દર્શાવી દૂરદર્શન પણ તરી ગયું...

ભારતની અંતરિક્ષયાત્રા - ધરાથી ગગન સુધી… History of India's Space Journey

History of India's Space Journey । ધરાથી ગગન લગીની ભારતની અંતરિક્ષ યાત્રાનો ઇતિહાસ એ એક સાયન્સ ફિક્સન ફિલ્મનાં કથાનકથી જરાય ઉતરતો નથી. તો આવો માણીએ ભારતની અંતરિક્ષ યાત્રાની ઐતિહાસિક સફરને આ મુખપૃષ્ઠ વાર્તામાં.....

ફૂલનો ધર્મ કોમળતા અને સુગંધ રાષ્ટગીત | રોજ સવારે ઊગતું ફૂલ વિશ્વને હાસ્યસંદેશો આપે છે.

ફૂલોનું જીવન માત્ર એક દિવસનું હોય છે છતાં એક એક ક્ષણને મહેકાવી જાય છે. ફૂલો સાથે ફારગતી કરનારનો કદી વિશ્વાસ ન કરવો. રોજ સવારે ઊગતું ફૂલ વિશ્વને હાસ્યસંદેશો આપે છે...

ભારત સરકારે બહાર પાડેલ ડિજિટલ કરન્સી (રૂપિયો) વિશે તમારે જે જાણવું હોય તે બધુ જ...

ભારતીય રિઝર્વ બેન્કે ૧ ડિસેમ્બરથી રિટેલ ડિજિટલ રૂપિયો લોન્ચ (પ્રસિદ્ધ) કર્યો છે ત્યારે શું છે આ ડિજિટલ રૂપિયો ? કેવી અસર પડશે તેના આવવાથી સામાન્ય નાગરિકો પર અને કેવા છે તેની સામેના પડકારો તે અંગે જાણીએ આ મુખપૃષ્ઠ વાર્તામાં…..

અફસોસ ! ડૉ. આંબેડકરના અવસાનના દિવસે કલકતામાં રોશની કરવામાં આવી હતી

અનામતની જોગવાઈ બાબતે નહેરુજીએ વિરોધ કરતાં કહ્યું, દુનિયાના કોઈ દેશમાં અનામતની વ્યવસ્થા નથી. ભારતમાં પણ આવી કોઈ પણ પ્રકારની અનામત વ્યવસ્થા ન થવી જોઈએ. તેવું પંડિતજી માનતા હતા. ..

ભારતને G-20 શિખર સંમેલનની અધ્યક્ષતા વિશ્વમાં વાગી રહ્યો છે ભારતનો ડંકો

સંગઠનના ભારત સહિતના ૨૦ દેશોની શક્તિથી સમગ્ર વિશ્વ વાકેફ છે ત્યારે આવો જાણીએ શું છે, આ G-20 સંગઠન, વિશ્વમાં તેનું આટલું બધું શું કામ મહત્ત્વ છે. ભારતને તેની અધ્યક્ષતા મળવી તે ભારત માટે કેટલી મહત્ત્વની છે ? જાણીએ આ મુખપૃષ્ઠ વાર્તામાં…..

ભારતને ઇસ્લામિક દેશ બનાવવા જેહાદે ચડેલ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)

દેશવિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપો બાદ પ્રવર્તન નિર્દેંશાલય દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે પીએફઆઈ પર દેશભરમાં છાપા મારવાનું શરૂ કર્યું છે. આ છાપેમારી બાદ પીએફઆઈ દેશભરમાં પુનઃ એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આવો, જાણીએ દેશની એકતા, અખંડિતતા અને સામાજિક સૌહાર્દ માટે પડકાર બનેલ ખતરનાક કટ્ટરવાદી સંગઠન પીએફઆઈની કરમકુંડળી વિશે...

ઉચ્ચ શિક્ષણ અંગે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના એ ૪૫ બિંદુઓ આજે દરેકે વાંચવા જેવા છે

આ પાંચમી સપ્ટેમ્બર, ૨૦૨૨એ નખશિખ શિક્ષક, સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપ્રમુખ અને અતિવિરલ દાર્શનિક-તત્ત્વજ્ઞાની-પ્રકાંડ પંડિત અને વિદ્યાદેવીના આજીવન પરમઉપાસક, માતા શારદા સરસ્વતીના Chosen Son ખાસ પસંદગીના સુપુત્ર એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્જીનો ૧૩૫મો જન્મદિન છે. કૃતજ્ઞ રાષ્ટ્ર તેમના આવા અતિ મેધાવી શિક્ષકનું સન્માન એ દિવસને ‘શિક્ષક દિન’ તરીકે ઊજવીને કરે છે, તે સર્વથા આવકાર્ય છે. ..

મહાન શિક્ષક દાર્શનિક, ચિંતક અને ભારતરત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ | Sarvepalli Radhakrishnan

ભારતરત્ન ડૉ. રાધાકૃષ્ણન્ નું જીવન-કવન અલભ્ય ઘટનાઓ, અણમોલ વચનો અને શિક્ષણ તથા વિવિધ ક્ષેત્રના માર્ગદર્શક સિદ્ધાંતો અને પ્રેરક પ્રસંગો વિશે જાણીએ...

મજહબથી ઉપરથી ઊઠી ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરીએ

સંયુક્ત રાષ્ટ પર્યાવરણ કાર્યક્રમ અંતર્ગત જાહેર કરાયેલ વાર્ષિક અહેવાલ ૨૦૨૨ મુજબ વિશ્ર્વના સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતાં શહેરોમાં ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યનું મુરાદાબાદ શહેર બીજા નંબરે છે. આ યાદીમાં દિલ્હી, જયપુર, કલકત્તા અને આસનસોલ જેવાં શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે યોગાનુયોગ હાલ દેશમાં મસ્જિદો પરનાં લાઉડ સ્પિકરોથી થતાં ધ્વનિ પ્રદૂષણનો મુદ્દો પણ ચર્ચામાં છે. દેશમાં ફરી એક વખત ધ્વનિ પ્રદૂષણ અને તેના દ્વારા થતી અસરોની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આવો, ધ્વનિ પ્રદૂષણના આ મુદ્દાની વિગતે ચર્ચા ..

શું થયું પાંચેય રાજ્યોમાં? શું પાંચ રાજ્યોમાં હિન્દુત્વ ચાલ્યું - પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામોનું સચોટ વિશ્લેષણ

પાંચ રાજ્યોના પરિણામનો ટૂંક સાર એ છે કે રાજ્યને સ્થાનિક મજબૂત નેતા જોઈએ છે જેને કેન્દ્રીય પીઠબળ હોય. ચાહે તે મોદી-યોગી, મોદી-ધામી, મોદી-સાવંત, મોદી-બિરેનસિંહ હોય કે કેજરીવાલ-ભગવંત માન હોય. લોકો હવે ત્રિશંકુ નહીં, પણ સ્પષ્ટ જનાદેશવાળી સ્થિર સરકાર ઈચ્છે છે...

નાગપુર પછી પહેલીવાર ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજાઇ હતી - સુનીલજી આંબેકર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા આગામી ૧૧ થી ૧૩ માર્ચ ૨૦૨૨ દરમિયાન ગુજરાતના કર્ણાવતી ખાતે યોજાવાની છે. આ સંદર્ભે આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું..

ધીરૂભાઇ અંબાણીની જીવનકથા | સ્વતંત્રતાની લડાઈથી લઈને સફળ ઉદ્યોગપતિ સુધી...

કેટલાક લોકો જન્મે છે ચાંદીની ચમચી સાથે, તો કેટલાક મહેનતથી પોતાના જીવનને આદર્શ બનાવે છે. મહેનતથી જીવનને આદર્શ બનાવનારાઓમાંના ઉદ્યોગપતિઓમાં ધીરુભાઈ અંબાણી મોખરે છે. તેમની જીવની આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે.....

અંતિમ ભારતીય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ગણના વિશ્ર્વના શ્રેષ્ઠ શાસકોમાં શા માટે થાય છે ?

જેઠ સુદ ૧૩ (તા. ૨૩-૬-૨૦૨૧) હિન્દુ સામ્રાજ્ય દિન નિમિત્તે ( Hindu Samrajya Diwas ) વિશેષ..

મનને પોઝિટિવ રાખી શરીરને કોરોના નેગેટિવ રાખવાનું છે - મા. મોહનજી ભાગવત

‘પોઝિટિવ અનલિમિટેડ’ વ્યાખ્યાન શ્રૃંખલામાં પ્રવચન આપતાં રાષ્ટીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક ..

આ સંકટમાંથી પણ આપણે જરૂરથી બહાર આવીશું : પૂજ્ય શંકરાચાર્ય વિજેન્દ્ર સરસ્વતીજી મહારાજ

હમ જીતેંગે... ‘પોઝિટિવિટી અનલિમિટેડ’વ્યાખ્યાન શ્રૃંખલા | હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’નામે ૧૧થી ૧૫ મે દરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું..

આપણે સૌએ એક રાષ્ટ્રના રૂપમાં નહીં, સમગ્ર માનવસમાજના રૂપમાં ઊભા રહેવાનો સમય છે - સદગુરૂ જગ્ગી વાસુદેવ

હમ જીતેંગે... ‘પોઝિટિવિટી અનલિમિટેડ’વ્યાખ્યાન શ્રૃંખલા | હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’નામે ૧૧થી ૧૫ મે દરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું..

જ્યારે માનવ પોતાના આરાધ્ય અને ઈષ્ટદેવ પર વિશ્ર્વાસ કરે છે ત્યારે તેને ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ સમાધાન પ્રાપ્ત થાય છે

હમ જીતેંગે... ‘પોઝિટિવિટી અનલિમિટેડ’વ્યાખ્યાન શ્રૃંખલા | હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’નામે ૧૧થી ૧૫ મે દરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું..

સકારાત્મક વિચારોને ગમે ત્યાંથી ખેંચી લાવો. તમારા મનને વલોવો. મારે આમાંથી બહાર આવવાનું જ છે - પદ્મવિભૂષણ સોનલ માનસિંગ

હમ જીતેંગે... ‘પોઝિટિવિટી અનલિમિટેડ’વ્યાખ્યાન શ્રૃંખલા | હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’નામે ૧૧થી ૧૫ મે દરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું..

બીજી લહેરે ભયાનક રૂપ લીધું છે, ત્યારે આપણી સંગઠન શક્તિ જ આ મહામારી સામે આપણને વિજયી બનાવશે - અઝીમ પ્રેમજી

હમ જીતેંગે... ‘પોઝિટિવિટી અનલિમિટેડ’વ્યાખ્યાન શ્રૃંખલા | હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’નામે ૧૧થી ૧૫ મે દરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું..

તમારી અંદરના ઈશ્ર્વરને ઓળખો. ગુરુવાણી, વેદશાસ્ત્ર, મહાપુરુષો પણ આ જ સંદેશ આપે છે : પૂ. સંત જ્ઞાનદેવજી મહારાજ

હમ જીતેંગે... ‘પોઝિટિવિટી અનલિમિટેડ’વ્યાખ્યાન શ્રૃંખલા | હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’નામે ૧૧થી ૧૫ મે દરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું..

નકારાત્મકતાથી બચો, નકારાત્મક વિચારો, સમાચારો સાંભળવાના ટાળો. હકારાત્મક વાતો કરો, હકારાત્મક વિચારો- શ્રી શ્રી રવિશંકર મહારાજ

હમ જીતેંગે... ‘પોઝિટિવિટી અનલિમિટેડ’વ્યાખ્યાન શ્રૃંખલા | હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’નામે ૧૧થી ૧૫ મે દરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું..

મનમાં એક ઉલ્લાસની ઊર્જાને જગાવો. આ ચીજો જ તમને આ કઠિન પરિસ્થિતિમાં સંભાળી રાખશે - આચાર્ય પ્રમાણસાગરજી

positivity unlimited..

આપણે જીવવાનું છે. સામર્થ્યપૂર્વક જીવવાનું છે. સ્વાભિમાનપૂર્વક જીવવાનું છે. જીતીને જીવવાનું છે. - પદ્મશ્રી નિવેદિતા ભિડે

હમ જીતેંગે... ‘પોઝિટિવિટી અનલિમિટેડ’વ્યાખ્યાન શ્રૃંખલા | હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’નામે ૧૧થી ૧૫ મે દરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું ..

વર્તમાન મીડિયાએ આદ્ય પત્રકાર પૂ. નારદ મુનિ પાસેથી આ શીખવા જેવું છે

સકારાત્મક અને સૃજનાત્મક પત્રકારિતાના પિતામહ દેવર્ષિ નારદને જો વર્તમાન માધ્યમજગત પોતાના આદર્શ બનાવી તેમનામાંથી પ્રેરણા લે તો અનેક વિપરીત પરિસ્થિતિમાં પણ શ્રેષ્ઠ પત્રકારિતા શક્ય છે...

ઇતના હી લો થાલી મેં, કી વ્યર્થ ન જાયે નાલી મેં ! Food Waste UN News

રિપોર્ટમાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ ૨૦૧૯માં આશરે ૯૩ કરોડ, ૧૦ લાખ ટન ખોરાક લોકોના પેટ સુધી પહોંચવાના બદલે વેડફાઈ ગયો...

વિશ્ર્વભરમાં ભારતીય મૂળના લોકોનું વધી રહેલું યોગદાન । સબસે આગે હોંગે હિન્દુસ્તાની

ભારતીય મૂળના લોકોનાં વિશ્ર્વભરની સરકારોમાં મહત્ત્વનાં પદો સંભાળવાનો ઇતિહાસ રહ્યો છે. અમેરિકા હોય બ્રિટન હોય, કે પછી કેનેડા, મોરીસસ, ફીજી, ગુયાના કે આયર્લેન્ડ ભારતીય મૂળના લોકોએ અનેક ઉચ્ચ પદો સંભાળ્યા પણ છે અને શોભાવ્યાં પણ છે...

વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવના સાર્થક : વિશ્ર્વભરમાં પહોંચી ભારતીય વેક્સિન India Covid vaccine

India Covid vaccine : ભારત વૈશ્ર્વિક સમુદાયની મદદ માટે પોતાના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રનો ઉપયોગ કરી વિશ્ર્વની મદદ કરી રહ્યું છે તે પ્રશંસાને પાત્ર છે. અમેરિકા વૈશ્ર્વિક સ્વાસ્થ્યમાં ભારતની આ ભૂમિકાની સરાહના કરે છે...

Sant Ravidas | સંત રવિદાસ | જન્મથી કોઈ શ્રેષ્ઠ અથવા નિમ્ન નથી હોતું. ખરાબ કર્મથી જ વ્યક્તિ નિમ્ન બને છે.

જેમ પાણી, વાટ, દોરી વગેરે વગર ચંદન, દીપક, મોતી, સુવર્ણ વગેરે પોતાનું અસ્તિત્વ - ઓળખ બનાવી શકતાં નથી. તેમ ભક્ત વગર ભગવાનનું પણ આવું જ છે. ..

વિશ્વની સૌથી પ્રાચીન ભાષા કઈ? આવો જાણીએ આ ૧૦ ભાષા વિશે

Duniya ni sauathi juni bhasha kai | અહીં વાત વિશ્વની એ ૧૦ ભાષાઓની કે જેને પ્રાચીન માનવામાં આવે છે. યુ.એન.ના અહેવાલ મુજબ વિશ્વમાં હાલ ૬૮૦૯ જેટલી ભાષાઓ બોલાય છે...

રાજકીય જગતમાં ‘ભીષ્મપિતામહ’ - અટલબિહારી વાજપેયીજી ( Atal Bihari Vajpayee )

ભારતના ઇતિહાસમાં અટલજી જેવું વ્યક્તિત્વ જડવું મુશ્કેલ છે. આવનારી સદીઓ સુધી અટલજીનું નામ ગુંજતું રહેશે. અટલ અમર રહેશે. ..

આ નવી શિક્ષણનીતિ નવા ભારતનો પાયો નાંખશે : નરેન્દ્રભાઈ મોદી

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ નવી શિક્ષણનીતિ અંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણનીતિનો ઉદ્દેશ એક તરફ રાષ્ટ્રીય મૂલ્યો અને રાષ્ટ્રીય લક્ષ્યાંકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, તો બીજી તરફ આપણી યુવા પેઢીને ભવિષ્યના પડકારો ઝીલવા સક્ષમ બનાવવાનો છે...

બાળકોને કાર્યવ્યવહારથી ભારતીય બનાવવાનું લક્ષ્ય : નવી શિક્ષણનીતિ ૨૦૨૦ : અતુલ કોઠારી

નવી શિક્ષણનીતિને યોગ્ય રીતે લાગુ પાડીને સાચા અર્થમાં ભારતીયતાને પુનઃપ્રતિષ્ઠાપિત કરવામાં આપણે સફળ રહીશું...

‘નવી શિક્ષણનીતિ’ની નજરે માતૃભાષા : હર્ષદ પ્ર. શાહ

માતૃભાષાનો પ્રભાવ જો સમાજમાં વધે તો જ આપણને ઉત્તમ વિજ્ઞાનીઓ, ગણિતશાસ્ત્રીઓ, કલાકારો, લેખકો અને કવિઓ મળે. તો જ સમાજને અનેક ક્ષેત્રના ઉત્તમ સર્જકો મળે. ..

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ : વો સુબહ કભી તો આયેગી.. : ડૉ. શિરીષ કાશિકર

આ વ્યવસ્થામાં વિદ્યાર્થી કોઈપણ વિષયમાં કોઈપણ વિદ્યાલયમાં ભણી શકે તેવી વ્યવસ્થા રહેશે...

આ નીતિ શિક્ષકોની તાલીમમાં મહત્ત્વનું પરિણામ લાવનારી સાબિત થશે - ડૉ. હર્ષદ પટેલ

શિક્ષણનીતિ ૨૦૨૦ શિક્ષકોની તાલીમમાં મહત્ત્વનાં પરિણામ લાવનારી સાબિત થશે.....