મહાભારતની ચરિત્રકથાઓ

ઘટોત્કચ | મહાભારતના યુદ્ધમાં કર્ણને અમોઘ શક્તિના પ્રયોગ માટે વિવશ કરનાર ભીમસેનપુત્ર વીર યોદ્ધો

મહાબલી ઘટોત્કચ પાસે દિવ્ય, રાક્ષસી અને આસુરી - એમ ત્રણ પ્રકારનાં અસ્ત્રો છે. તેથી તે અવશ્ય કર્ણ પર યુદ્ધમાં વિજયી થશે.’..