લેફ્ટનન્ટ મનોજકુમાર પાંડે | ‘ઓપરેશન વિજય’ની શરૂઆત હું વિજય અપાવીને જ કરીશ
‘સેનામાં ભરતી વખતે મનોજકુમારને એક પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હોતો કે, એ શા માટે સેનામાં ભરતી થવા માંગે છે ? સહેજ પણ અચકાયા કે શરમાયા વગર મનોજે જવાબ આપ્યો હતો કે, હું પરમવીર ચક્ર મેળવવા માટે સેનામાં ભરતી થવા માંગું છું.’..