ઉચ્ચ શિક્ષણ અંગે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના એ ૪૫ બિંદુઓ આજે દરેકે વાંચવા જેવા છે
આ પાંચમી સપ્ટેમ્બર, ૨૦૨૨એ નખશિખ શિક્ષક, સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપ્રમુખ અને અતિવિરલ દાર્શનિક-તત્ત્વજ્ઞાની-પ્રકાંડ પંડિત અને વિદ્યાદેવીના આજીવન પરમઉપાસક, માતા શારદા સરસ્વતીના Chosen Son ખાસ પસંદગીના સુપુત્ર એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્જીનો ૧૩૫મો જન્મદિન છે. કૃતજ્ઞ રાષ્ટ્ર તેમના આવા અતિ મેધાવી શિક્ષકનું સન્માન એ દિવસને ‘શિક્ષક દિન’ તરીકે ઊજવીને કરે છે, તે સર્વથા આવકાર્ય છે. ..