સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત, હરિયાળું ભારતનું આપણું સપનું આ ગૌ-આધારિત ઉદ્યોગ પરિપૂર્ણ કરે છે : ડૉ. વલ્લભભાઈ કથીરિયા | Dr. Vallabhbhai Kathiria
માત્ર દૂધ આધારિત નહીં પણ ગોબર અને ગોમૂત્ર આધારિત અર્થવ્યવસ્થાનો ખ્યાલ દરેક ઉદ્યોગ-સાહસિકો, રોકાણકારો, પાંજરાપોળ-ગૌશાળાને આવે એ જરૂરી છે અને આ દરેકને એક સાથે એક મંચ પર લાવવાનું કામ થઈ રહ્યું છે - ડૉ. વલ્લભભાઈ કથીરિયા (Dr. Vallabhbhai Kathiria) ..