મુખ્યપૃષ્ઠ

હિન્દુઓને વિભાજિત કરવાનું ષડયંત્ર | કેરળના મુખ્યમંત્રીએ શ્રી નારાયણ ગુરુને સનાતન વિરોધી ગણાવ્યા...

કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, શ્રી નારાયણ ગુરુ વિશે ડાબેરીઓ જે પણ વાતો કરી રહ્યા છે તેમનું રાજકીય ષડયંત્ર છે. નારાયણ ગુરુની રગેરગમાં સનાતન ધર્મ હતો અને તેમણે આજીવન તેના માટે કામ કર્યું. તેમણે અપાર ત્યાગ કરીને સમસરતાનો દીપ પ્રગટાવ્યો હતો. ..

ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતાનો અમલ એટલે `સ્વ'ના જાગરણ સાથે સમાનતા અને સંવેદનશીલતાનો સૂર્યોદય !

`UCCનો અમલ કેવળ ઉત્તરાખંડમાં જ કેમ? સમગ્ર ભારતમાં કેમ નહીં?' આવા પ્રશ્નથી રાજ્યની ભાજપ સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરનારા કેટલાક કટ્ટર મુસ્લિમ નેતાઓને એટલું જ કહેવાનું મન થાય છે કે, `દેખતે રહો, આગે આગે હોતા હૈ ક્યા!'..

સનાતન મંદિરોની મુક્તિનો શંખનાદ | સેક્યુલર કાયદાઓના ઓથા હેઠળ ચાલતા આ વિધર્મી અને સેક્યુલરવાદી ષડયંત્રનો પર્દાફાશ

વિશ્વ હિન્દુ પરિષદે સનાતન મંદિરોને કાયમી મુક્તિ અપાવવા ગત ૫ જાન્યુઆરીના રોજ આંધ્રપ્રદેશના વિજયવાડામાં સંતસમાજની આગેવાની અને નિદર્શનમાં શંખનાદ ફૂંક્યો છે ત્યારે, સેક્યુલર કાયદાઓના ઓથા હેઠળ ચાલતા આ વિધર્મી અને સેક્યુલરવાદી ષડયંત્રનો પર્દાફાશ જોઈએ આ મુખપૃષ્ઠ વાર્તામાં.....

પાકિસ્તાનથી મહાકુંભ આવેલા શ્રદ્ધાળુએ કહ્યું સનાતન ધર્મમાં જન્મ લીધો છે તેનો આનંદ છે...

ઉલ્લેખનીય વાતએ છે કે આમાંથી ૬ લોકો અસ્થિ કળશ લઈને આવ્યા છે જે હરિદ્વારમાં વિસર્જિત કરાશે. ..

દેશનાં પ્રથમ મહિલા શિક્ષિકા અને સમાજસેવિકા સાવિત્રીબાઈ ફુલે | Savitribai Phule

૧૯મી સદીમાં સ્ત્રીઓના અધિકારો, અશિક્ષા, છૂત-અછૂત, સતીપ્રથા, બાળ કે વિધવા વિવાહ જેવી કુરીતિઓ પર અવાજ ઉઠાવનારા દેશનાં આ પ્રથમ મહિલા શિક્ષિકાના ચરણોમાં તેમના જન્મદિને શત શત વંદન છે...

સીરિયામાં ૫૦ વર્ષના પારિવારિક શાસનનો અંત | આવાં સપનાં ભારતમાં કોણ જોઇ રહ્યું છે?

ઇન્ડિ ગઠબંધનના નેતાઓ ભારતમાં પણ સુદાન, યમન, સીરિયા કે બાંગ્લાદેશવાળી થશે તેવાં શેખચલ્લીનાં દિવાસ્વપ્નો જોઈ રહ્યા છે, તે ક્યારેકય સફળ થવાનાં નથી. ..

જ્યૉર્જ સૉરોસ અને સોનિયા ગાંધી-રાહુલ ગાંધી સામે ગંભીર આક્ષેપો થયા છે!

જ્યૉર્જ સૉરોસ અને ગાંધી પરિવારની સાંઠગાંઠ અંગે `સાધના'એ વખતોવખત આ કોલમ થકી આ મુદ્દાની ગંભીરતા રજૂ કરેલ છે. છેક ૨૬ માર્ચ ૨૦૨૨થી અંકમાં લખ્યું હતું કે સોનિયા ગાંધી કાશ્મીરની સ્વતંત્રતાની માગણી કરતા સંગઠન ધ ફૉરમ ઑફ ડેમોક્રેટિક લીડર્સ ઈન ધ એશિયા-પેસિફિક (એફડીએલ-એપી)નાં સહપ્રમુખ છે. આ સંગઠનને અમેરિકી ડાબેરી ઉદ્યોગપતિ જ્યૉર્જ સૉરોસની સંસ્થા ઑપન સૉસાયટી તરફથી દાન મળે છે...

ભારતમાં હિન્દુઓની ઘટતી જનસંખ્યા - બટેંગે તો કટેંગે જ નહીં... - ઘટેંગે તો ભી કટેંગે...

અડધોઅડધ ભારત હિન્દુઓની ઘટેલી જનસંખ્યાને કારણે આપણે ગુમાવી ચૂક્યા છીએ. અને હાલ ત્યાં હિન્દુઓની શી સ્થિતિ છે? પાકિસ્તાનમાં હિન્દુ વહુ-દીકરીઓનાં અપહરણ, મતાંતરણ અને બળજબરીપૂર્વકના નિકાહ દરરોજની ઘટનાઓ બની ગયા છે...

સૂતેલા હનુમાન - 700 વર્ષ જૂના આ મંદિર પાછળનું શું છે પૌરાણિક મહત્ત્વ?

સંગમ કિનારે હનુમાનજીની પ્રતિમા સૂતેલી શા માટે છે? અહીં દર્શન વગર કેમ ગંગા સ્નાન અધૂરું માનવામાં આવે છે? 600-700 વર્ષ જૂના આ મંદિર પાછળનું શું છે પૌરાણિક મહત્ત્વ?..

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વિશ્વના દેશો ચૂપ!

ભારત સરકાર દૃઢતાથી વિશ્વ સમક્ષ આ મુદ્દો ઉઠાવીને જેમ બને એમ જલદી આપણા બંધુઓને સુરક્ષા પ્રદાન કરે તેવી આશા અને સૌથી અગત્યની વાત કે બાંગ્લાદેશની પરિસ્થિતિ આપણને બતાવી રહીછે કે `બટેંગે તો કટેંગે' અને `એક હૈ તો સૈફ હૈ' એ માત્ર ચુનાવી નારા નથી, દીર્ઘાયું રહેવાનો મંત્ર છે...

કુંભમેળામાં જાતિ, વંશ, મતાંતર ભૂલીને ૨૦ કરોડ લોકો મહાસ્નાન કરશે - મિલિંદ પરાંડે

વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલિંદજી પરાંડે ગત સપ્તાહે ગુજરાતના પ્રવાસે હતા. પ્રસ્તુત છે મા. શ્રી મિલિન્દજીનો સાક્ષાત્કાર...

વટાળપ્રવૃત્તિ તથા યૌનશોષણ માટે જેહાદીઓનું નવું ષડયંત્ર `ગેમિંગ' જેહાદ

શું ઓનલાઈન ગેમ મારફતે પણ કોઈનું મતાંતરણ થઈ શકે? સાંભળવામાં ભલે વિચિત્ર લાગે પણ છેલ્લા કેટલાક સમયથી આપણા દેશમાં ઓનલાઈન ગેમ મારફતે મતાંતરણની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. ..

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર તાત્કાલિક બંધ થવો જોઈએ -દત્તાત્રેય હોસબલેજી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બાંગ્લાદેશ સરકારને અપીલ કરે છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક બંધ થાય અને શ્રી ચિન્મય કૃષ્ણ દાસને જેલમાંથી મુક્ત કરવામાં આવે...

ડાક વિભાગ દ્વારા 'લેખનનો આનંદ: ડિજિટલ યુગમાં પત્રોનું મહત્ત્વ' વિષય પર 'ઢાઈ આખર' રાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધાનું આયોજન

આ સ્પર્ધામાં પસંદ કરવામાં આવેલા પત્રો માટે પાંચ હજારથી પચાસ હજાર રૂપિયાં સુધીનું પુરસ્કાર આપવામાંઆવશે. આ માટે વિવિધ શાળાઓ અને કોલેજો ડાક વિભાગ સાથે મળીને પોતાને ત્યાં આયોજન કરી શકે છે. આ સ્પર્ધાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર, 2024 છે...

સેક્સ વર્કર્સના પ્રશ્નો સમજવાના ઉદ્દેશથી મૈસૂરમાં યોજાયું સંમેલન | અશોદય સમિતિના સંમેલનમાં 800 મહિલા જોડાઈ

19 ઓક્ટોબર 2024 ના રોજ મેસુર શહેરમાં આ સંમેલન યોજાયું હતું, જેમાં 800 દલિત સેક્સ વર્કર્સે ભાગ લીધો હતો. આ સમારંભમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોરભાઈ મકવાણા, અશોદયા ની કાર્યક્રમ નિર્દેશક શ્રીમતી લક્ષ્મી અને સલાહકાર ડો. સુંદર સુન્દરરામન ઉપસ્થિત રહ્યા...

જરૂર હોય એટલી જ ખરીદી કરો, ભ્રામક જાહેરાતમાં ન ફસાવ, ગ્રાહક તરીકે જાગૃત બનો - જયંત કથીરિયા

શિક્ષણની સાથે આગામી સમયમાં કયા કાર્ય કરાશે ઉપરાંત અનેક વિષય પર વિચાર-વિમર્શ પણ કરવામામ આવ્યો છે. સમગ્ર સમાજનને ફાયદો થાય તે હેતુથી અખિલ ભારતીય ગ્રાહક પંચાયત કાર્ય કરે છે. આ બેઠકના માધ્યમથી સમાજને અને ગ્રાહકને એક જ સંદેશ છે કે જરૂર હોય એટલી જ ખરીદી કરો, ભ્રામક જાહેરાતમાં ન ફસાવ, જાગૃત બનો...

શબ્દોનું સનાતની શુદ્ધિકરણ | હિંદુ ધાર્મિક સંદર્ભોમાંથી ઉર્દૂ અને ફારસી શબ્દોને હટાવો

હરિદ્વારના સંતોએ એકસૂરમાં કહ્યું છે કે, `શાહી' અને `પેશવાઇ' જેવા શબ્દો મોગલ સલ્તનતની યાદ અપાવે છે. આથી હિંદુ ધાર્મિક સંદર્ભોમાંથી ઉર્દૂ અને ફારસી શબ્દોને હટાવીને તેના સ્થાને હિંદી અને સંસ્કૃતના શબ્દોને પ્રચલિત કરવામાં આવે. ..

ઈશા ફાઉન્ડેશન પર પણ મનઘડંત આરોપો - લેફ્ટ લિબરલ ગેંગનો સનાતન વિરોધી ખેલ

આપણા દેશમાં કાર્યરત લેફ્ટ લિબરલ ગેંગ માત્ર સદ્ગુરુ માટે જ નહીં, બધા જ દેશભક્તો કે સારા કામ કરનારાઓને બદનામ કરવાની રમત વરસોથી રમી રહી છે. આ ગેંગે નેરેટિવ સેટ કરી દીધો છે કે અહીં જે કોઈ પણ દેશહિતની વાત કરે એને હિન્દુત્વવાદી અંધભક્ત અને કટ્ટર જાહેર કરી દો...

શું ભારત પર પણ ડીપ સ્ટેટ લોબીનો ભય તોળાઈ રહ્યો છે?

૨૦૨૪ ચૂંટણીઓપહેલાં અમેરિકન ડીપ સ્ટેટ આમ આદમી પાર્ટીનું સમર્થ કરી રહ્યું હતું. દારૂ કૌભાંડથી લઈ અરવિંદ કેજરીવાલની ધરપકડ સુધી અમેરિકા અને તેના સમર્થિત ડીપ સ્ટેટ લોબીએ જે વલણ અપનાવ્યું હતું તે જગજાહેર છે. ..

વિશ્વ હિન્દુ પરિષદના ૬૦ વર્ષ | લવ જેહાદ અને ધર્માંતરણ વિરુદ્ધ દેશવ્યાપી અભિયાન ચલાવશે

વિશ્વ હિન્દુ પરિષદ ( વિહિપ)ની 60મી વર્ષગાંઠના ભાગરૂપે ધર્માંતરણને અને વિદેશી ઘૂસણખોરીને રોકવા માટે દેશભરના 90,000 સ્થળોને આવરી લઈને દેશવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે...

આસામમાં કાઝી પ્રથા ખતમ, નિકાહ-તલાકની નોંધણી હવે ફરજિયાત કરવી પડશે!

The Assam Compulsory Registration of Muslim Marriages and Divorces Bill, 2024 | આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે તેમનું આગામી લક્ષ્ય બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાનું છે. હાલમાં આસામમાં કાઝીઓની ભૂમિકા ખતમ થઈ ગઈ છે. ..

ભારતમાં પાંચ ગામ જ્યાં લોકો માત્ર સંસ્કૃતમાં વાત કરે છે

ભારત સંસ્કૃત ભાષાને અપનાવી રહ્યું છે. કેટલાંક ગામો સંસ્કૃતમય બન્યાં છે તેના આ રહ્યાં કેટલાક ઉદાહરણો : વાંચો..

બાંગ્લાદેશી હિન્દુઓ કહી રહ્યા છે - પૈસા, સોનુ, છોકરીઓની માંગ કરી રહ્યા છે કટ્ટરપંથી

ધમકી આપનારા લોકો તેમના પરિચિત છે, તેઓ BNP સાથે સંકળાયેલા છે. તેઓ સોનું, પૈસા અને છોકરીઓની માંગણી કરી રહ્યા છે. પીડિત હિંદુએ કહ્યું કે ઘણી છોકરીઓની ઈજ્જત લૂંટાઈ છે પરંતુ તે કહી શકતી નથી...

8મા આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ સંમેલનનો પ્રારંભ: ધર્મ' અને 'ધમ્મ' એક જ છે

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 23 ઑગષ્ટે અમદાવાદ ખાતે 8મા આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ સંમેલનનો શુભારંભ કરાવ્યો હતો. જે ૨૩-૨૫ ઓગસ્ટ ૨૦૨૪ સુધી ચાલશે. આ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં 13 દેશોના 300 વિદ્વાનો બૌદ્ધધર્મ અંગે વક્તવ્ય આપશે...

બાંગ્લાદેશમાં સત્તાપલટો – વાંચો શું છે સમગ્ર ઘટના – હિંસા કોણે અને કેમ ફેલાવી? બંગબંધુ મુજીબુર રહેમાનની મૂર્તિ કેમ તોડવામાં આવી?

બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓ આરક્ષણ પ્રથાને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. અહીં આરક્ષણ હેઠળ 30 ટકા સરકારી નોકરીઓ 1971માં બાંગ્લાદેશની આઝાદી માટે લડનારા સ્વતંત્રતા સેનાનીઓના પરિવારો માટે આરક્ષિત કરવામાં આવી છે. ..

કેરળના વાયનાડમાં આપદા – વાયનાડ ત્રસ્ત, રાહુલ ગાંધી ખોટું બોલવામાં મસ્ત અને સ્વયંસેવકો સેવામાં વ્યસ્ત

જરા વિચાર કરો આવું ભાજપ શાસિત રાજ્યમાં થયું હોત તો? તો રાહુલ અને વિપક્ષ રાજકારણ રમવા મચી પડ્યું હોત. આ લોકો રાજકારણ કરવા તરત સ્થળે પણ પહોંચી જાત. હકીકત એ છે કે, નાની-નાની વાતો પર ટ્વીટોની વણઝાર લગાવી દેનાર રાહુલ ગાંધીએ વાયનાડવાસીઓ માટે સંવેદનાના બે શબ્દો પણ લખ્યા નથી...

એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા - ૨૨ વર્ષ પહેલા રચાયેલા ષડ્યંત્રની હકીકતનો પર્દાફાસ કરતી ફિલ્મ!

આ ફિલ્મ ગોધરા કાંડની તપાસ માટે રચાયેલા નાણાવટી-મહેતા કમિશનના રિપોર્ટ પર આધારિત છે. ગોધરા કાંડનું સત્ય શું હતું અને ગોધરામાં ટ્રેનમાં લાગેલી આગ પાછળની કહાની શું હતી તે જાણવી હોય તો આ ફિલ્મ જોવા જેવી છે!..

હાઇ કોર્ટે આદેશ કર્યો છે - કાશ્મીરી પંડિતોના મંદિર અને તીર્થસ્થળોની સંપત્તિ રાજ્ય સરકાર સંરક્ષિત કરે

હીંના નુનેર ગામમાં આવેલ બે હિન્દુ ધાર્મિક સ્થળ "અસ્થાપન દેવરાજ ભારવ" અને "વિધુશે" મંદિરને સંરક્ષિત, સુરક્ષિત અને તેની સારસંભાળ રાખવાનો તેમજ જમ્મુ-કાશ્મીર પ્રવાસી અચલ સંપત્તિ અધિનિયમ ૧૯૯૭ હેઠળ જરૂરી પગલાં ભરવા નિર્દેશ આપ્યો છે...

રોગમુક્ત રહેવું છે? ભારતની સંશોધન સંસ્થાએ કહ્યું છે કે રોજ આટલું કરો રોગમુક્ત રહેશો!

ICMR દ્વારા પહેલીવાર ભોજનમાં શું હોવું જોઇએ તેની ગાઈડલાઈન બહાર પાડી છે. એમા જણાવ્યું છે કે સ્વસ્થ રહેવા એક પુખ્ત વયના વ્યક્તિએ રોજ ૧૨૦૦ ગ્રામ ખોરાક ખાવો જોઇએ. ખરીદી કરતી વખતે બ્રાંડ નહી પણ પેકેટ પર લખેલી માહિતી તપાસો...

સમર્થ ભારત સમુદ્ર પર પણ સક્ષમ | ભારતીય જહાજ પહેલીવાર ઇગ્લેન્ડ પહોંચ્યુ અને અંગ્રેજ વેપારીઓ ડરી ગયા!

૧૧મી સદીમાં માળવાના રાજા ભોજે જ્ઞાન-વિજ્ઞાનના સંદર્ભમાં અનેક ગ્રંથો લખ્યા અથવા તો લખાવી લીધા હતા. જહાજ બાંધણીના માટે પ્રમાણભૂત ગણાતો તેમનો એક મહત્વનો ગ્રંથ છે `યુક્તિ કલ્પતરુ'. જહાજો કેવી રીતે બનાવવાં જોઈએ તેનું વિસ્તૃત વર્ણન આ ગ્રંથમાં છે...

મુંબઈના આ ગામની ૯૦ ટકા વસ્તી મુસ્લિમ થઈ તો ગામનું નામ બદલી ગ્રેટર સીરિયા કરી દીધુ!!?

ઉલ્લેખનીય છે કે સાકિબ નાચન પ્રતિબંધિત સિમી સંગઠનનો સભ્ય છે અને ઇન્ડિયન મુજાહિદ્દીનનો નજીકનો સહયોગી રહ્યો છે. તેને ૨૦૦૨માં અને ૨૦૦૩માં મુંબઈ સેન્ટ્રલ, વિલે પાર્લે અને મુલુંડ સ્ટેશન પર થયેલા ત્રણ બોંબ બ્લાસ્ટમાં દોષી જાહેર કરવામાં આવ્યો હતો. પડઘા ગામને સાકિબ જેવા આતંકિઓએ "લિવરેટેડ જોન" ને "અલ શામ" ના રૂપે જાહેર કર્યુ હતું...! ..

મ્યાનમારમાં ગૃહયુદ્ધ - ચીનું ષડયત્ર અને ભારત પર નિશાન...!!

વર્ષ ૨૦૨૧માં મ્યાનમારની સેનાએ આંગ સાંગ સુ કિની લોકતાંત્રિક સરકાર પાસેથી સત્તા આંચકી લીધા પછી સતત ચાલી રહેલા ગૃહયુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા છે. ..

પ્રેસિડેન્ટ ઑફ ભારત લખ્યું તો INDIA ને ગુસ્સો આવ્યો...વાંચો શું થયુ!?

વિદેશી લોકોને સમજાય એ માટે ઇન્ડિયા બોલવું કેટલું યોગ્ય છે.? દેશનું કોઇ એક નામ જ હોય તો કેવું? શું નજીકના ભવિષ્યમાં બંધારણમાં સંશોધન થકી ભારત નામ નક્કી થવાનું છે? શું આ યોગ્ય છે? વાંચક શું કહે છે?....જણાવો..

જે લંગ્રાજ પોઇન્ટ પર આદિત્ય એલ ૧ સ્થિર થવાનું છે તેના વિશે જાણશો તો વિજ્ઞાનીઓની શોધ પર ગર્વ થશે...!!

અહીં વાતારવણ ન હોવાથી આ પોઇન્ટ પરથી સૂર્યને સ્પષ્ટ રીતે જોઇ શકાય છે અને અધ્યયન કરી શકાય છે. ભારતનું આદિત્ય એલ ૧ અહીં લગ્રાંજ પોઇન્ટ પર સ્થિર થવાનું છે અને સૂર્યમાં થઈ રહેલા પરિવર્તન પર શોધ કરેશે.....

ચન્દ્ર પરનો આ ભાગ હવે શિવશક્તિ પોઇન્ટ અને તિરંગા પોઇન્ટ તરીકે ઓળખાશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસથી પરત ફર્યા પછી બેંગાલુરુમાં ISRO ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC)ની મુલાકાત લીધી હતી અને ચંદ્રાયાન-3ની સફળતા પર ટીમ ISROને સંબોધન કર્યું હતું...

દુનિયાની નજર ભારત પર અને ભારતની નજર આકાશ તરફ...વાંચો હકીકત

આજ સુધી આટલા બધા લોકોએ જીવંત પ્રસારણ ક્યારેય જોયું નથી. આજે આખી દુનિયાની નજર ભારત છે અને ભારતની નજર ચંન્દ્ર-સૂર્ય-અંતરીક્ષ પર છે.....

મોટી સમસ્યા આવી છતા ડર્યા વગર આ બાળકે જે ધીરજ રાખી તેની પ્રસંશા થઈ રહી છે!

આ ૮ વર્ષના બાળકની ધીરજને વંદન । ૩ કલાક લિફ્ટમાં ફસાયો તો ડર્યા વગર ટ્યુશનનું લેશન પતાવ્યું અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા..

અકસ્માત થવાના ૧૫ કારણો આજે બધાએ જાણવા જોઇએ | જાણી લો અકસ્માતથી બચી શકો છો!

ગુજરાતના અમદાવાદ (કર્ણાવતી)માં એસ.જી હાઈવે પર આવેલ ઇસ્કોન બ્રિજ પર જે ઘટના ઘટી તે દુર્ભાગ્યપૂણ છે પણ આ સંદર્ભે આવો જાણીએ કે અકસ્માત થાય છે કેમ? તજજ્ઞોએ આ કારણો શોધ્યા છે. આવો જાણીએ અને થોડા જાગૃત થઈએ અને અકસ્માત ઘટાડીએ... ..

ગૂગલનું સર્ચ એન્જિન આજે પકોડીને અનોકી રીતે માન આપ્યું છે. કેમ ખબર છે…!?

ગૂગલે ( Google ) પકોડીના પરિચયમાં એશિયાઈ સ્ટ્રીટ ફૂડ એવું લખ્યું છે. જે બહારથી કરકરું હોય છે અને અંદર બટેકા, ચણા અને મરચા સાથેનું પાણી ભરેલું હોય છે. ગૂગલ કહે છે કે પાણીપુરી સાથે ફ્લેવર્ડ (આમલી-ફૂદીના) પાણી પણ હોય છે… ..

Biparjoy Cyclone | બિપોરજોય વાવાઝોડા વિશેની ૧૦ જાણાવા જેવી મોટી વાતો…

Biparjoy Cyclone | નાગરિક ફરજ નિભાવવાનો આ સમય છે. ગુજરાતની જનતાએ અગાઉ પર આવી કુદરતી આપત્તિઓનો હિંમતપૂર્વક સામનો કર્યો છે. શક્ય હોય તો સોશિયલ મીડિયાની વાતોથી દૂર રહો, અફવાઓથી દૂર રહો અને સચેત રહો…..

સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત, હરિયાળું ભારતનું આપણું સપનું આ ગૌ-આધારિત ઉદ્યોગ પરિપૂર્ણ કરે છે : ડૉ. વલ્લભભાઈ કથીરિયા | Dr. Vallabhbhai Kathiria

માત્ર દૂધ આધારિત નહીં પણ ગોબર અને ગોમૂત્ર આધારિત અર્થવ્યવસ્થાનો ખ્યાલ દરેક ઉદ્યોગ-સાહસિકો, રોકાણકારો, પાંજરાપોળ-ગૌશાળાને આવે એ જરૂરી છે અને આ દરેકને એક સાથે એક મંચ પર લાવવાનું કામ થઈ રહ્યું છે - ડૉ. વલ્લભભાઈ કથીરિયા (Dr. Vallabhbhai Kathiria) ..

ગૌ-ટેક 2023 - ગાય આધારિત ઉદ્યોગોનું મહત્ત્વ સમજાવતો વિશ્વનો પહેલો અને સૌથી મોટો ગૌ -ટેક એક્સ્પો | Gau Tech 2023

Gau Tech 2023 | ભારતને વિશ્વગુરુ બનવું હશે તો ચલો ગાય કી ઓર... ચલો ગાંવ કી ઓર... ચલો પ્રકૃતિ કી ઓર...નું સૂત્ર અપનાવવું પડશે અને ૨૪થી ૨૮ મે ૨૦૨૩ દરમિયાન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગૌ-આધારિત વિશ્વાના સૌથી મોટા એક્સ્પોથી તેની શરૂઆત થઈ ગઈ છે...

ભારત યુરોપના દેશોને પેટ્રોલ-ડિઝલ વેચતું થઈ ગયું છે! વિદેશમંત્રીએ ફરી જોરદાર જવાબ આપ્યો છે! કેવી રીતે ? જાણવા જેવું છે!

યુરોપના દેશોને પેટ્રોલ-ડિઝલ આપવામાં ભારત સૌથી પહેલા નંબરે પહોંચી ગયું છે. ભારતમાં તૈયાર થતી રિફાઈન્ડ પેટ્રોલ પ્રોડક્ટ્સમાંથી ૨૨ ટકા નિકાસ યુરોપના દેશોમાં થઈ રહી છે. છે ને રસપ્રદ વાત...!..

જાપાનના લોકો હસવાનું ભૂલી ગયા? લોકો લઈ રહ્યા છે હસવાની ટ્રેનિંગ

ખૂબ ટૂંકા પણ મહત્વના સમાચાર, ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…..

૧૧ મે એટલે રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ...આજે ભારત દુનિયાનો છઠ્ઠો પરમાણુ શક્તિ સંપન્ન દેશ બન્યો હતો.

ખૂબ ટૂંકા પણ મહત્વના સમાચાર, ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…..

આ નંબરથી ફોન આવે તો સાવધાન થઈ જજો..!! તરત કરી દેજો બ્લોક! નહિંતર ખાલી થઈ શકે છે બેંક બેલેન્સ..!!

સાઇબર નિષ્ણાંતોએ એક ગજબનું એલર્ટ જાહેર કર્યુ છે. તેમના મતે +254, +63, +1 (218) કે +84 થી શરૂ થતા મોબાઇલ નંબરથી અથવા ઇન્ટરનેશનલ કોલ આવે તો ચેતી જવાની જરૂર છે. છેતરપિંડી થઈ શકે છે!..

Mann Ki Baat | મન કી બાતના 100 એપિસોડ | મન કી બાતની કેટલીક રોચક જાણવા જેવી વાતો…

મન કી બાતના 100મા એપિસોડ પહેલાં, IIMના સર્વેમાં જાણવા મળ્યું છે કે, તેના શ્રોતાઓની સંખ્યા 100 કરોડ સુધી પહોંચી ગઇ છે..

લવ જેહાદ, આતંકવાદ અને હિન્દુ મહિલા પરનો અત્યાંચાર… The Kerala Story નું ટ્રેલર જોશો તો રૂવાડાં ઊભા થઈ જશે

ટ્રેલરમાં કેરલના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ.અચ્યુતાનંદનનું એક બયાન પણ ટાંકવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે આગામી ૨૦ વર્ષમાં કેરલ ઇસ્લામિક સ્ટેટ બની જશે. ફિલ્માં શાલિની ઉન્નીકૃષ્ણનનું પાત્ર અદા શર્માએ નિભાવ્યું છે...

Religious Tourism: ભારતમાં ધાર્મિક પ્રવાસન ખૂબ વધી રહ્યું છે, આ રહ્યું કારણ!

કેન્દ્રના પ્રવાસન વિભાગ પ્રમાણે માત્ર ધાર્મિક પ્રવાસનના કારણે ભારત સરકારને વર્ષ ૨૦૨૨માં ૧,૩૪,૫૪૩ કરોડ રૂપિયાની આવક થઈ છે. વર્ષ ૨૦૨૧માં આ પ્રવાસનથી ૬૫,૦૭૦ કરોડ રૂપિયાની આવક થઈ હતી...

૬૫૦૦૦ કિલો લાકડાની જગ્યાએ ૨૫૦૦૦ કિલો ગાયના છાણથી પ્રગટાવાશે વૈદિક હોળી

આ બધું શક્ય બન્યું છે 23 વર્ષીય પ્રિન્સ પટેલના એક પ્રયાસથી…આવો જાણીએ વૈદિક હોળી અને પ્રિન્સ પટેલના આ નવા પ્રયાસ વિશે…!!..