મુખ્યપૃષ્ઠ

મુંબઈના આ ગામની ૯૦ ટકા વસ્તી મુસ્લિમ થઈ તો ગામનું નામ બદલી ગ્રેટર સીરિયા કરી દીધુ!!?

ઉલ્લેખનીય છે કે સાકિબ નાચન પ્રતિબંધિત સિમી સંગઠનનો સભ્ય છે અને ઇન્ડિયન મુજાહિદ્દીનનો નજીકનો સહયોગી રહ્યો છે. તેને ૨૦૦૨માં અને ૨૦૦૩માં મુંબઈ સેન્ટ્રલ, વિલે પાર્લે અને મુલુંડ સ્ટેશન પર થયેલા ત્રણ બોંબ બ્લાસ્ટમાં દોષી જાહેર કરવામાં આવ્યો હતો. પડઘા ગામને સાકિબ જેવા આતંકિઓએ "લિવરેટેડ જોન" ને "અલ શામ" ના રૂપે જાહેર કર્યુ હતું...! ..

મ્યાનમારમાં ગૃહયુદ્ધ - ચીનું ષડયત્ર અને ભારત પર નિશાન...!!

વર્ષ ૨૦૨૧માં મ્યાનમારની સેનાએ આંગ સાંગ સુ કિની લોકતાંત્રિક સરકાર પાસેથી સત્તા આંચકી લીધા પછી સતત ચાલી રહેલા ગૃહયુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા છે. ..

બલિદાન દિવસ - એ ક્રાંતિકારીઓ જેમણે પોતાના સાથીઓના સહારે અંગ્રેજોની ટ્રેન લૂટી લીધી હતી

સરફરોસી કી તમન્ના અબ હમારે દિલ મેં, દેખના હે જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ. આ ગીત યાદ છે ને? આ લખનાર રામ પ્રસાદ બિસ્મિલની આજે જન્મજયંતિ છે. ..

પ્રેસિડેન્ટ ઑફ ભારત લખ્યું તો INDIA ને ગુસ્સો આવ્યો...વાંચો શું થયુ!?

વિદેશી લોકોને સમજાય એ માટે ઇન્ડિયા બોલવું કેટલું યોગ્ય છે.? દેશનું કોઇ એક નામ જ હોય તો કેવું? શું નજીકના ભવિષ્યમાં બંધારણમાં સંશોધન થકી ભારત નામ નક્કી થવાનું છે? શું આ યોગ્ય છે? વાંચક શું કહે છે?....જણાવો..

જે લંગ્રાજ પોઇન્ટ પર આદિત્ય એલ ૧ સ્થિર થવાનું છે તેના વિશે જાણશો તો વિજ્ઞાનીઓની શોધ પર ગર્વ થશે...!!

અહીં વાતારવણ ન હોવાથી આ પોઇન્ટ પરથી સૂર્યને સ્પષ્ટ રીતે જોઇ શકાય છે અને અધ્યયન કરી શકાય છે. ભારતનું આદિત્ય એલ ૧ અહીં લગ્રાંજ પોઇન્ટ પર સ્થિર થવાનું છે અને સૂર્યમાં થઈ રહેલા પરિવર્તન પર શોધ કરેશે.....

ચન્દ્ર પરનો આ ભાગ હવે શિવશક્તિ પોઇન્ટ અને તિરંગા પોઇન્ટ તરીકે ઓળખાશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસથી પરત ફર્યા પછી બેંગાલુરુમાં ISRO ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC)ની મુલાકાત લીધી હતી અને ચંદ્રાયાન-3ની સફળતા પર ટીમ ISROને સંબોધન કર્યું હતું...

દુનિયાની નજર ભારત પર અને ભારતની નજર આકાશ તરફ...વાંચો હકીકત

આજ સુધી આટલા બધા લોકોએ જીવંત પ્રસારણ ક્યારેય જોયું નથી. આજે આખી દુનિયાની નજર ભારત છે અને ભારતની નજર ચંન્દ્ર-સૂર્ય-અંતરીક્ષ પર છે.....

મોટી સમસ્યા આવી છતા ડર્યા વગર આ બાળકે જે ધીરજ રાખી તેની પ્રસંશા થઈ રહી છે!

આ ૮ વર્ષના બાળકની ધીરજને વંદન । ૩ કલાક લિફ્ટમાં ફસાયો તો ડર્યા વગર ટ્યુશનનું લેશન પતાવ્યું અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા..

અકસ્માત થવાના ૧૫ કારણો આજે બધાએ જાણવા જોઇએ | જાણી લો અકસ્માતથી બચી શકો છો!

ગુજરાતના અમદાવાદ (કર્ણાવતી)માં એસ.જી હાઈવે પર આવેલ ઇસ્કોન બ્રિજ પર જે ઘટના ઘટી તે દુર્ભાગ્યપૂણ છે પણ આ સંદર્ભે આવો જાણીએ કે અકસ્માત થાય છે કેમ? તજજ્ઞોએ આ કારણો શોધ્યા છે. આવો જાણીએ અને થોડા જાગૃત થઈએ અને અકસ્માત ઘટાડીએ... ..

ગૂગલનું સર્ચ એન્જિન આજે પકોડીને અનોકી રીતે માન આપ્યું છે. કેમ ખબર છે…!?

ગૂગલે ( Google ) પકોડીના પરિચયમાં એશિયાઈ સ્ટ્રીટ ફૂડ એવું લખ્યું છે. જે બહારથી કરકરું હોય છે અને અંદર બટેકા, ચણા અને મરચા સાથેનું પાણી ભરેલું હોય છે. ગૂગલ કહે છે કે પાણીપુરી સાથે ફ્લેવર્ડ (આમલી-ફૂદીના) પાણી પણ હોય છે… ..

Biparjoy Cyclone | બિપોરજોય વાવાઝોડા વિશેની ૧૦ જાણાવા જેવી મોટી વાતો…

Biparjoy Cyclone | નાગરિક ફરજ નિભાવવાનો આ સમય છે. ગુજરાતની જનતાએ અગાઉ પર આવી કુદરતી આપત્તિઓનો હિંમતપૂર્વક સામનો કર્યો છે. શક્ય હોય તો સોશિયલ મીડિયાની વાતોથી દૂર રહો, અફવાઓથી દૂર રહો અને સચેત રહો…..

સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત, હરિયાળું ભારતનું આપણું સપનું આ ગૌ-આધારિત ઉદ્યોગ પરિપૂર્ણ કરે છે : ડૉ. વલ્લભભાઈ કથીરિયા | Dr. Vallabhbhai Kathiria

માત્ર દૂધ આધારિત નહીં પણ ગોબર અને ગોમૂત્ર આધારિત અર્થવ્યવસ્થાનો ખ્યાલ દરેક ઉદ્યોગ-સાહસિકો, રોકાણકારો, પાંજરાપોળ-ગૌશાળાને આવે એ જરૂરી છે અને આ દરેકને એક સાથે એક મંચ પર લાવવાનું કામ થઈ રહ્યું છે - ડૉ. વલ્લભભાઈ કથીરિયા (Dr. Vallabhbhai Kathiria) ..

ગૌ-ટેક 2023 - ગાય આધારિત ઉદ્યોગોનું મહત્ત્વ સમજાવતો વિશ્વનો પહેલો અને સૌથી મોટો ગૌ -ટેક એક્સ્પો | Gau Tech 2023

Gau Tech 2023 | ભારતને વિશ્વગુરુ બનવું હશે તો ચલો ગાય કી ઓર... ચલો ગાંવ કી ઓર... ચલો પ્રકૃતિ કી ઓર...નું સૂત્ર અપનાવવું પડશે અને ૨૪થી ૨૮ મે ૨૦૨૩ દરમિયાન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગૌ-આધારિત વિશ્વાના સૌથી મોટા એક્સ્પોથી તેની શરૂઆત થઈ ગઈ છે...

ભારત યુરોપના દેશોને પેટ્રોલ-ડિઝલ વેચતું થઈ ગયું છે! વિદેશમંત્રીએ ફરી જોરદાર જવાબ આપ્યો છે! કેવી રીતે ? જાણવા જેવું છે!

યુરોપના દેશોને પેટ્રોલ-ડિઝલ આપવામાં ભારત સૌથી પહેલા નંબરે પહોંચી ગયું છે. ભારતમાં તૈયાર થતી રિફાઈન્ડ પેટ્રોલ પ્રોડક્ટ્સમાંથી ૨૨ ટકા નિકાસ યુરોપના દેશોમાં થઈ રહી છે. છે ને રસપ્રદ વાત...!..

જાપાનના લોકો હસવાનું ભૂલી ગયા? લોકો લઈ રહ્યા છે હસવાની ટ્રેનિંગ

ખૂબ ટૂંકા પણ મહત્વના સમાચાર, ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…..

૧૧ મે એટલે રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ...આજે ભારત દુનિયાનો છઠ્ઠો પરમાણુ શક્તિ સંપન્ન દેશ બન્યો હતો.

ખૂબ ટૂંકા પણ મહત્વના સમાચાર, ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…..

આ નંબરથી ફોન આવે તો સાવધાન થઈ જજો..!! તરત કરી દેજો બ્લોક! નહિંતર ખાલી થઈ શકે છે બેંક બેલેન્સ..!!

સાઇબર નિષ્ણાંતોએ એક ગજબનું એલર્ટ જાહેર કર્યુ છે. તેમના મતે +254, +63, +1 (218) કે +84 થી શરૂ થતા મોબાઇલ નંબરથી અથવા ઇન્ટરનેશનલ કોલ આવે તો ચેતી જવાની જરૂર છે. છેતરપિંડી થઈ શકે છે!..

Mann Ki Baat | મન કી બાતના 100 એપિસોડ | મન કી બાતની કેટલીક રોચક જાણવા જેવી વાતો…

મન કી બાતના 100મા એપિસોડ પહેલાં, IIMના સર્વેમાં જાણવા મળ્યું છે કે, તેના શ્રોતાઓની સંખ્યા 100 કરોડ સુધી પહોંચી ગઇ છે..

લવ જેહાદ, આતંકવાદ અને હિન્દુ મહિલા પરનો અત્યાંચાર… The Kerala Story નું ટ્રેલર જોશો તો રૂવાડાં ઊભા થઈ જશે

ટ્રેલરમાં કેરલના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ.અચ્યુતાનંદનનું એક બયાન પણ ટાંકવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે આગામી ૨૦ વર્ષમાં કેરલ ઇસ્લામિક સ્ટેટ બની જશે. ફિલ્માં શાલિની ઉન્નીકૃષ્ણનનું પાત્ર અદા શર્માએ નિભાવ્યું છે...

Religious Tourism: ભારતમાં ધાર્મિક પ્રવાસન ખૂબ વધી રહ્યું છે, આ રહ્યું કારણ!

કેન્દ્રના પ્રવાસન વિભાગ પ્રમાણે માત્ર ધાર્મિક પ્રવાસનના કારણે ભારત સરકારને વર્ષ ૨૦૨૨માં ૧,૩૪,૫૪૩ કરોડ રૂપિયાની આવક થઈ છે. વર્ષ ૨૦૨૧માં આ પ્રવાસનથી ૬૫,૦૭૦ કરોડ રૂપિયાની આવક થઈ હતી...

૬૫૦૦૦ કિલો લાકડાની જગ્યાએ ૨૫૦૦૦ કિલો ગાયના છાણથી પ્રગટાવાશે વૈદિક હોળી

આ બધું શક્ય બન્યું છે 23 વર્ષીય પ્રિન્સ પટેલના એક પ્રયાસથી…આવો જાણીએ વૈદિક હોળી અને પ્રિન્સ પટેલના આ નવા પ્રયાસ વિશે…!!..

બેંગલુરૂમાં દેશની પહેલી હવામાં ઉડતી ટેક્સી આવી ગઈ છે! જાણો તેના વિશે!

તમને જણાવી દઈએ કે ૧૩ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ૧૪માં એયર ઇન્ડિયા - ૨૦૨૩નું ઉદધાટન કર્યુ હતું. આ શો ૧૭ ફેબ્રુઆરી સુધી ચાલશે અને લગભગ ૧૦૦ દેશોની ૭૦૦ રક્ષા કંપનીઓએ આમાં ભાગ લીધો છે...

લડાકુ વિમાન પરથી ભગવાન હનુમાનજીની તસવીર કેમ હટાવવામાં આવી? જાણો આખી વિગત

કંપની આ પાછળનું કારણ પણ આપ્યું છે કે આ વિમાન હનુમાનજીની શક્તિથી પ્રેરિત છે. આ ઉપરાંત કંપનીએ કહ્યું કે તેમણે જ્યારે પહેલું ટ્રેનર વિમાન બનાવ્યું હતું તેનું નામ પણ "મારૂત" રાખ્યું હતું. ..

તમને ક્યારેય નહીં ભુલીએ - તુર્કીના લોકો ભારતીય સેનાનો આભાર માની રહ્યા છે

તુર્કીના લોકો કેમ કહી રહ્યા છે કે ભારતનો આભાર...!! એક દર્દીએ ભારતનો આભાર માન્યો હતો. પીડિતાએ કહ્યું, “અમને આનંદ છે કે તમે અહીં છો...

બ્રિટન ૧૬ કરોડ ભારતીયોનું હત્યારું છે! આવું કોણે કહ્યું? શા માટે કહ્યું?

રશિયાએ કહ્યું કે વર્ષ ૧૮૮૦ થી ૧૯૨૦ દરમિયાન ભારતમાં બ્રિટનનું શાસન હતું અને તેની ખરાબ નીતિને કારણે ૧૬ કરોડ ભારતીયો ભોગ બન્યા હતા. ..

૩૯ બેઠકો એવી છે જ્યાં આપે ખેલ બગાડ્યો! “આપ યહા આયે કિસ લીએ…”

ઉલ્લેખનીય વાત એ છે કે આ એવી બેઠકો છે જ્યાં આપને મળેલા મત અને કોંગ્રેસને મળેલા મતનો સરવાળો ભાજપને મળેલા મત કરતા વધારે થાય છે…આમાં આમ આદમી પાર્ટીએ જીતેલી ૫ બેઠક ગણી નથી… ..

ખેડબ્રહ્માના મતદારોએ સૌથી વધુ NOTA ને મત આપી બાજી ફેરવી નાંખી?!

ખેડબ્રહ્મા| આ બેઠક પર NOTA એ ભાજપનો ખેલ બગાડ્યો… ૨૦૦૭,૨૦૧૨,૨૦૧૭ કોંગ્રેસની ટિકિટ પર જીત્યા એન ૨૦૨૨માં ભાજપની ટિકિટ પર હારી ગયા? highest number of 7,331 NOTA votes were polled in Khedbrahma seat..

કોંગ્રેસની પ્રંચડ હારના ૧૩ પ્રંચડ કારણો…કોંગ્રેસે જરૂર સમજવા જોઇએ

૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ક્યારેય ન થઈ હોય તેવી પ્રંચડ હાર થઈ છે. આ હારનું કારણ આમ આદમી પાર્ટી તો છે જ પણ કોંગ્રેસ પોતે પણ આ માટે જવાબદાર છે. કઈ રીતે? આ રહ્યા તેના ૧૩ પ્રંચડ કારણો…..

તમને ચૂંટણીમાં ગડબડ થતી દેખાય છે? મોબાઇલમાં આ એપ દ્વાર ચૂંટણી પંચને જણાવો, ૧૦૦ મિનિટમાં જ થશે નિકાલ

ચૂંટણી પંચે મતદાતાઓને મહત્વ આપવા તેમને સગવડ વધારવા અનેક કાર્યો કર્યા છે. હવે તેમણે C-VIGIL નામનું મોબાઇલ એપ પણ લોંચ કર્યું છે. ચૂંટણી સંદર્ભની, ઉમેદવાર સંદર્ભની, ચૂંટણીમાં કોઇ ગડબડ થતી હોય અથવા અન્ય આ સંદર્ભની કોઇ ફરિયાદ હોય તો મતદાતા આ એપ પર ફરિયાદ નોંધાવી શકે છે અને માત્ર ૧૦૦ મિનિટમાં આ ફરિયાદનો નીકાલ કરવાની વાત પણ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ એપ અત્યાર સુધીમાં ૧૦ લાખ કરતા વધારે લોકોએ ડાઉનલોડ કર્યુ છે...

મતદારયાદીમાં તમારું નામ છે કે નહીં તે ઓનલાઈન આ રીતે ચકાસશો?

તમારા મોબાઇલથી જાણો કે મતદાર યાદીમાં તમારું નામ છે કે નહી? જો તમારી પાસે વોટર આઇડી ન હોય પણ મતદારયાદીમાં નામ હોય તો પણ તમે મત આપી શકો છો..

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીની ધરપકડ કરવાની માંગ કેમ થઈ રહી છે?

આ ઘટના પછી ટ્વિટર પર #ArrestKohli એટલે કે વિરાટ કોહલીની ધરપકડ કરવાની માંગ ટ્રેન્ડ થઈ રહી છે..

હિન્દુઓ હવે ઉર્દૂવુડની બધી ફિલ્મોનો બહિષ્કાર કરવા કેમ માગે છે ?

અગાઉ પીકે વખતે આમિરે કહેલું કે, તેની ફિલ્મ જેણે ન જોવી હોય તે ન જુએ. કરીના કપૂર ખાને પણ આવું જ અગાઉ કહેલું, પણ લાલસિંહ ચઢ્ઢાના બહિષ્કારના ટ્રેન્ડ પછી આ ઉર્દૂવૂડમાં ગભરાટ પેસી ગયો છે કારણ કે તાજેતરમાં ઉર્દૂવુડની અનેક ફિલ્મોને હિન્દુઓએ ફ્લૉપ બનાવી છે...

આઝાદીનો અમૃત મહોત્સવ ધૂમધામથી ઉજવીએ, દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીએ: પૂજ્ય મોરારિબાપુ

શ્રોતાઓને સંબોધતા તેમણે કહ્યું કે હું 901મી રામ કથાને ભારતની આઝાદીના અમૃત મહોત્સવને સમર્પિત કરું છું. ..

હામિદ અંસારી ફિર ભી દિલ હૈ પાકિસ્તાની?!

આપણા માટે એ ચિંતાનો વિષય છે કે આપણે એક એવા વ્યક્તિને ઉપરાષ્ટ્રપતિ પદ જેવું મહત્ત્વનું પદ આપ્યું જેણે પાકિસ્તાની લેખક નુસરત મિર્ઝાને જાસૂસીમાં મદદ કરી, ..

આ તસવીરને અંતરિક્ષ જગતની સૌથી ડરામણી તસવીર ગણવામાં આવે છે! જુવો વીડિયો

આ ફોટો લગભગ ૪૦ વર્ષ જૂનો છે. નાસાએ ફેબ્રુઆરી ૧૯૮૪માં આ ફોટો પાડ્યો હતો. આ ફોટામાં સફેટ સૂટ પહેરેલ એક અંતરિક્ષ યાત્રી અંતરિક્ષમાં અંતરિક્ષ યાનથી દૂર હવામાં ફરતો જોવા મળી રહ્યો છે. અંતરિક્ષ યાત્રી અંતરિક્ષમાં છે અને તેની નીચે આખી પૃથ્વી જોવા મળી રહી છે...

જામતાડા નામ તો સાંભળ્યું જ હશે જ્યા પાંચમાં ભણતા યુવાનો આપે છે સાઇબર ફ્રોડ કરવાના ઘાંસૂ આઈડિયા

જામતાડા નામ સાંભળ્યું છે? તેના વિશે તમે જાણો છો? જાણાવા જેવું છે. જામતાડા ઝારખંડમાં આવેલ એક નાનકડો જિલ્લો છે. આ જિલ્લાનું નામ પોલીસ જગતમાં અને સાઈબર ક્રાઈમમાં ખૂબ પ્રખ્યાત છે. ..

સાવધાન | વકફ બોર્ડ દેશની સંપત્તિઓ પર કબજો કરી રહ્યું છે ! Waqf Boards

વકફ એ સંપત્તિને કહેવામાં આવે છે, જે અલ્લાહના નામ પર ધાર્મિક કાર્યો માટે દાનમાં આપવામાં આવે છે. કાયદાની નજરે જો કોઈ વ્યક્તિ પોતાની ચલ કે અચલ સંપત્તિ પોતાની મરજીથી ઇસ્લામિક કાર્યો માટે દાન કરે છે તો તેને વકફ કહેવામાં આવે છે. કોઈપણ સંપત્તિ વકફ તરીકે ઘોષિત થઈ શકે છે...

ઘરતી પરનો સૂરજ | ભારત સહિત વિશ્વના ૩૫ દેશના વિજ્ઞાનીઓ સૂર્યથી ૧૦ ગણો વધારે ઊર્જાવાન સૂર્ય બનાવી રહ્યા છે

ઉલ્લેખનીય છે આ રીએક્ટર સંપૂર્ણ રીતે સમુદ્રના પાણીથી ચાલશે અને તેમાં કોઇ હાનિકારક દ્રવ્યો કે કેમિકલ વાપરવામાં આવશે નહી. એટલે કે આ રીએક્ટર અસલી સૂર્ય કરતા ૧૦ ગણી વધારે ઉર્જા સમુદ્રના પાણીમાંથી પેદા કરશે.....

30 સેકન્ડના ન્યૂઝ | લોકડાઉનમાં ફસાયેલા મજૂરોની ૨૫૦૦૦ સાયકલો ૨૧ લાખમાં વેચાઈ, જાણો શું છે આખી વાત

આવા સમયે તેમને હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની સરહદ પર આવેલ સહારનપુરમાં રોકવામાં આવ્યા હતા તેમને અહી કોરન્ટાઈન કરવામાં આવ્યા અને પછી તેમના માટે બસની વ્યવસ્થા કરી તેમને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. .....

વિદેશમંત્રી એસ. જયશંકરે યુરોપ-અમેરિકાને ધોઈ નાખ્યા…

અમે અમારા લોકોને રશિયન તેલ ખરીદવા મોકલતા નથી અમે તેમને માત્ર તેલ ખરીદવા મોકલીએ છીએ. બજારમાંથી સારુ તેલ ખરીદાય અમે બસ એટલું જ ઇચ્છીએ છીએ. ..

નેપાળ વગર શ્રીરામ અધૂરા છે | બંને દેશોની તાજેતરની વાર્તા શું આ અધૂરપને દૂર કરશે ?

દરમિયાન વડાપ્રધાનશ્રીએ પોતાના સંબોધનમાં ‘નેપાળ વગર શ્રી રામ અધૂરા છે’નું સૂચક નિવેદન કર્યું હતું ત્યારે આ યાત્રા બાદ ભારત અને નેપાળ વચ્ચેના પૌરાણિક સંબંધોની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે એક નજર ભારત - નેપાળના પૌરાણિક ઐતિહાસિક સંબંધો પર.....

સ્વાતંત્ર્યવીર સાવરકર | જેલમા કવિતાઓ લખી લોકો સુધી પહોંચાડવા જેલમાંથી મુક્ત થનારા કેદીઓને કંઠસ્ત કરાવી અને....

તેમના જેવા મહાપુરુષોએ અને હુતાત્માઓએ સર્વસ્વસમર્પણ દ્વારા જે સ્વાતંત્ર્ય અને માનવીય ગૌરવભેર જીવી શકાય એવી તક આપણને આપી છે તેને ટકાવી રાખવા માટેના મહતકાર્યમાં આપણને પણ રામસેતુ નિર્માણ વખતે અપાયેલા ખિસકોલીના ફાળા જેટલો ફાળો આપવાની પ્રેરણા એ પુણ્યસ્મરણમાંથી જ પ્રાપ્ત થવાની સંભાવના છે...

ભારતમાં હિન્દુઓને અલ્પસંખ્યક કહી શકાય? હવે દેશમાં ચર્ચાને ચાકડે ‘લઘુમતી’ આ ગણિત સમજવા જેવું છે...સમજો

ભારતનાં ૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હિન્દુઓને લઘુમતી દરજ્જાની માંગણી કરતી અરજી અને તેને લઈ ન્યાયાલયથી માંડી કેન્દ્ર સરકારની સક્રિયતા બાદ જે તે રાજ્યોમાં હિન્દુઓના લઘુમતી દરજ્જાનો માર્ગ મોકળો બન્યો છે. ત્યારે શું કહે છે લઘુમતી અંગે આપણું બંધારણ, શું લઘુમતી ખરેખર લઘુમતીઓ છે કે પછી આ મુદ્દે આપણે ત્યાં માત્રને માત્ર મતબેંકનું રાજકારણ જ ખેલાયું છે. જાણીએ આ મુખપૃષ્ઠ વાર્તામાં...

વાહ તાજ નહીં, આહ... તાજ ! આ જાણીને તમે કહેશો કે તાજમહેલ પ્રેમનું પ્રતિક નથી જ!

તાજમહેલ, મુમતાજ વિશે આપણી પાસે ખોટી માહિતી તો નથી ને! આ જાણીને તમે કહેશો કે તાજમહેલ પ્રેમનું પ્રતિક નથી જ!..

પુલિત્ઝર, નૉબેલ, ઑસ્કાર : એવૉર્ડ પાછળનો એજન્ડા શું છે ?

તમારી દૃષ્ટિએ જીવંત સફળ વ્યક્તિ કઈ? આવા પ્રશ્નના જવાબમાં પ્રિયંકા ચોપડાએ ઈ. સ. ૨૦૦૦માં કહ્યું હતું, મધર ટેરેસા. મધર ટેરેસાનું ૧૯૯૭માં મૃત્યુ થઈ ચૂક્યું હતું ! આ પ્રિયંકા ચોપડા પછી દિવાળી પર ફટાકડા નહીં ફોડવા જેવો હિન્દુ વિરોધી એજન્ડા આગળ ન વધારે તો જ નવાઈ!..

ઇન્દોરમાં ઉર્દૂ હનુમાન ચાલીસાનું વેચાણ અચાનક કેમ વધી ગયુ?

વર્તમાનમાં હનુમાન ચાલીસાને લઈને જે વિવાદ થયો છે તેના કારણે પાકિસ્તાનથી આવેલા હિન્દુ પરિવારોમાં પણ આ સંદર્ભે જુકાવ દેખાયો છે. આના કારણે પણ ઉર્દૂમાં લખાયેલી હનુમાન ચાલીસાનું વેચાણ વધી ગયું છે. ..

ઇસ્લામિક ટોપી પહેરો અને કહો ઇદ મુબારક નહીં તો ગુણ નહીં મળે

શાળાની આ આચાર્યએ વિદ્યાર્થીઓને આદેશ આપ્યો કે ઇસ્લામીક ટોપી પહેરી ઇદની શુભકામના આપો નહી તો માર્ક્સ ઓછા થઈ જશે..

વિશ્વના દેશો શાકાહારી કેમ બની રહ્યા છે? કારણ જાણવા જેવું છે…!!

કોરોના સામેની ઉત્તમ દવા કઈ સાબિત થઈ? સારી અને હેલ્દી જીવનશૈલી. દુનિયાને આ વાત આ મહામારી પછી સમજાઈ છે. ભારત આ સાત્વિક જીવનશૈલીના કારણે જ દુનિયાના દેશો કરતા ઝડપથી કોરોનાની મહામારેમાંથી બહાર આવ્યું છે. હવે લોકો ભારતીય જીવનશૈલી સ્વીકારતા થયા છે…..

તાજમહેલના એ ૨૨ ઓરડામાં શું છે? આ તથ્ય કોણ સામે લાવી રહ્યું છે? જાણો

તાજમહેલના ૨૨ ઓરડા ખોલવામાં આવે કે જેથી ખબર પડે કે તે ઓરડાઓમાં દેવી - દેવતાઓની મૂર્તિ કે શિલાલેખ છે કે નહીં? ઉલ્લેખનીય છે કે તાજમહેલને લઈને ચર્ચા થઈ રહી છે કે તે તેજોમહાલય છે અને હિન્દુઓની આસ્થાનું તે કેન્દ્ર છે. ..

એલન મસ્કે ખરીદ્યું તેમાં ડાબેરીઓના પેટમાં કેમ ચૂંક ઉપડી?

એલન મસ્કે ટ્વિટર ખરીદ્યું તેનાથી દુનિયાભરના રાષ્ટ્રવાદીઓ ખુશ થયા છે જ્યારે ડાબેરીઓ દુ:ખી. આનું કારણ એ છે કે ટ્વિટર ડાબેરી ઝુકાવવાળું હતું. ડાબેરીઓએ #leavingtwitter આવો ટ્રેન્ડ ચલાવ્યો...