વાત પોતાના જ્ઞાન-પ્રકાશથી ભારતવર્ષને નવી રાહ ચીંધનારા ગુરૂઓની...
વેદવ્યાસ, ભારદ્વાજ, અત્રિ, કણ્વ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, સાંદીપનિ, ચાણક્યથી માંડી વલ્લભાચાર્ય, ગોવિંદાચાર્ય, ગજાનન મહારાજ, તુકારામ, જ્ઞાનેશ્વર આપણી સંસ્કૃતિમાં ગુરુઓની એક આખી પરંપરા રહી છે. આ જ ગુરુપરંપરાએ આપણને સમયે સમયે ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ, ભીષ્મ, દ્રોણ, અર્જુન, અને સમ્રાટ ચંદ્રગુપ્ત જેવા મહામાનવોની ભેટ આપી છે. જેઓએ પોતાના જ્ઞાન-પ્રકાશથી ભારતવર્ષને નવી રાહ ચીંધી છે તેવા ગુરૂઓ વિશે વિશેષ લેખ પ્રસ્તુત છે...