મુખ્યપૃષ્ઠ

'રશિયા ફર્સ્ટ' vs 'ઈન્ડિયા ફર્સ્ટ': પુતિનની ભારત મુલાકાતથી પશ્ચિમી દેશો ચિંતામાં, જાણો નરેન્દ્ર મોદીની માસ્ટરસ્ટ્રોક રણનીતિ!

પુતિનની આ મુલાકાતે સાબિત કર્યું છે કે ભારત પોતાની શરતો પર, પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને આગળ વધશે. જેમ પુતિન માટે 'રશિયા ફર્સ્ટ' છે, તેમ નરેન્દ્ર મોદી માટે 'ઈન્ડિયા ફર્સ્ટ' છે, અને આ જ સમાનતા બંને નેતાઓને એકબીજા સાથે જોડે છે...

રાહુલ ગાંધી અને વિદેશી મુલાકાતોનો વિવાદ: રાહુલ ગાંધીને વિદેશી નેતાઓ સાથે મળવા દેવાતા નથી કે પછી વિદેશી નેતાઓ પોતે જ તેમને મળવા માંગતા નથી?

વિદેશી મહાનુભાવો રાહુલ ગાંધીની છબી અને તેમના બિન-જવાબદાર નિવેદનોના કારણે જ તેમને મળવાનું ટાળી રહ્યા હોય તેવું પણ હોય શકે!?...

૬ ડિસેમ્બરે 'બાબરી મસ્જિદ'ના શિલાન્યાસની જાહેરાત: TMC ધારાસભ્ય હુમાયૂં કબીર સસ્પેન્ડ, બંગાળના રાજકારણમાં ગરમાવો

TMCએ તાત્કાલિક અને કડક કાર્યવાહી કરીને ધારાસભ્ય હુમાયૂં કબીરને પાર્ટીમાંથી આજીવન સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટનાએ માત્ર બંગાળના રાજકારણમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા જગાવી છે...

શરીફ લંડનમાં, મુનીર ચિંતામાં : શું એક ‘સહી’ આસિમ મુનીરને બનાવશે સુપર પાવર કે પછી મળશે દેશનિકાલ?

પાકિસ્તાનની રાજનીતિ અને સૈન્યમાં અત્યારે એક ગજબની શાંતિ અને ગજબની ગભરાટ બંને જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનમાં મહાસત્તાનો જંગ: જનરલ આસિમ મુનીર 'સુપર પાવર' બનશે કે મળશે દેશનિકાલ? સહી અને સત્તા વચ્ચે ફસાયેલું નોટિફિકેશન.....

રૂપિયા ૧૨ની કંકોત્રી, ૨૧ યુગલો અને સમૂહ લગ્ન : સાદગી અને સામાજિક સમરસતાનું જીવંત ઉદાહરણ બન્યો ઉજ્જૈનનો સમૂહ વિવાહ મહોત્સવ

૩૦ નવેમ્બરના રોજ ઉજ્જૈનના પવિત્ર શિપ્રા નદીના કિનારે યોજાયેલો આ સામૂહિક વિવાહની મૂળ ભાવના મુખ્યમંત્રીના પુત્રના લગ્ન કરતાં વધારે, સામાજિક સમાનતાના સિદ્ધાંતને મૂર્તિમંત કરવાની વધારે હતી. આ પ્રસંગે ૨૧ જોડાઓએ એક જ મંડપ નીચે, એક જ સમયે, પરસ્પર પ્રેમ અને સન્માન સાથે નવા જીવનની શરૂઆત કરી...

એલન મસ્કને પણ સ્વીકાર્યુ : "ભારતીય પ્રતિભા વિના અમેરિકા અધૂરું!" — નિખિલ કામથના પોડકાસ્ટમાં મસ્કે ભારતનું મહત્વ સમજાવ્યું

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા, સ્પેસએક્સ તથા X ના વડા એવા એલન મસ્કે ભારતીય સંદર્ભમાં કરેલી કેટલીક વાતો હંમેશાં દુનિયાનું ધ્યાન ખેંચે છે...

"શરમ શેની? જાપાનના 'આયર્ન લેડી' સના તકાઈચીએ તોડી પરંપરા, પોતાની બેગ જાતે ઉઠાવીને દુનિયાને આપ્યો આ મજબૂત સંદેશ!"

"જ્યારે તમે તમારો ભાર જાતે ઉઠાવો છો, ત્યારે તમે માત્ર સામાન નથી ઉઠાવતા, પણ તમારું સ્વાભિમાન અને વ્યક્તિત્વ પણ ઉંચુ કરો છો."..

રામ મંદિરથી લઈને રશિયા સાથેની ડીલ સુધી: USCIRF રીપોર્ટ – આ છે ભારત વિરોધી પ્રોપેગન્ડા ?

એક ભારતીય તરીકે આપણે સમજવું પડશે કે USCIRF એ કોઈ ન્યાયની દેવી નથી, પણ અમેરિકાની સામ્રાજ્યવાદી વિચારસરણીનું એક મહોરું છે...

બંગાળમાં 'રીવર્સ માઈગ્રેશન': શું નવો કાયદો ઘૂસણખોરોનો કાળ બન્યો?

બંગાળની સરહદો પર જે આ "ઉલટી દોડ" (રીવર્સ માઈગ્રેશન) લાગી છે તે એ વાતની સાબિતી છે કે જ્યારે રાષ્ટ્રની નીતિ અને દાનત સાફ હોય, ત્યારે કડક કાયદાઓ પોતાનું કામ કરે જ છે...

માડવી હિડમાનો ખાતમો : નક્સલવાદના અંતનો આરંભ - ‘લાલ કોરિડોર’ હવે ભૂતકાળ બની રહ્યો છે

આ ઘટનાના સંદર્ભમાં, આપણે હિડમાના ઉદય, તેના આતંક, સુરક્ષા દળોની બદલાયેલી રણનીતિ અને ભારત સરકારના ‘નક્સલમુક્ત ભારત’ અભિયાનનું વિશ્લેષણ કરીશું...

ભગવાન બિરસા મુંડા, શા માટે દેશનો જનજાતીય સમુદાય તેઓને ભગવાન માની તેમની પૂજા કરે છે... તે અંગે વિશેષ મુખપૃષ્ઠ વાર્તા....

ભગવાન બિરસા મુંડા - શા માટે દેશનો જનજાતીય સમુદાય તેઓને ભગવાન માની તેમની પૂજા કરે છે.....

પ્રસાદમાં 'ઝેર' ? આતંકી કાવતરું? ગુજરાત એટીએસએ ખોલ્યું ભયાનક કાવતરાનું રહસ્ય

ડૉ. શાહીના શાહિદે ખુલાસો કર્યો છે કે તેમના નિશાના પર અયોધ્યાનું રામ મંદિર અને કાશી વિશ્વનાથ મંદિર પણ હતાં...

'વાઈટ કોલર જેહાદ': આતંકવાદ સાથે ભણેલા-ગણેલા યુવાનો શા માટે જોડાય છે?

'વાઈટ કોલર જેહાદ' સ્પષ્ટ કરે છે કે સુરક્ષાનો સંઘર્ષ હવે માત્ર સરહદો પર કે શેરીઓમાં નથી, પરંતુ તે કમ્પ્યુટર - મોબાઇલ સ્ક્રીનથી આપણા ઘર સુધી પહોંચી ગયો છે,..

દિલ્હી બ્લાસ્ટ - ભારતમાં બેઠેલા આતંકી 'સ્લીપર સેલ'ને ઓળખી તેને સમાપ્ત કરવાનો આ સમય છે!

એક તરફ રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપનારા લોકો છે, અને બીજી તરફ, દેશના જ કેટલાક ગદ્દારો છે જે દેશવિરોધી ઘૃણાસ્પદ કાવતરું રચી રહ્યા છે...

ધર્મનિરપેક્ષતાનો દંભ તૂટ્યો: શું અમેરિકાના ઉપરાષ્ટ્રપતિની પત્નીએ પણ 'ખ્રિસ્તી' બનવું પડશે? વેન્સના નિવેદનથી અમેરિકન રાજકારણમાં ભૂકંપ.

આ વીડિયોએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સત્તાવાર પદ પર બેઠેલા નેતાની પત્નીનો ધર્મ પણ સુરક્ષિત નથી, ત્યાં ભારતીય મૂળની મહિલાના એક જ સવાલે 'સેક્યુલર અમેરિકા'ની વાસ્તવિકતાને વિશ્વ સમક્ષ ખુલ્લી પાડી દીધી છે...

'લવ જિહાદ' વિવાદ: ફરીદાબાદના શિક્ષણ વિભાગનો વિદ્યાર્થીઓ પર નજર રાખવાનો આદેશ, હોબાળો થતાં એક જ દિવસમાં નિર્ણય પાછો ખેંચાયો

મુદ્દો એ છે કે આમાં ખોટું શું છે? શું આ યોગ્ય પત્ર નથી? આવા વિદ્યાર્થીઓ પર ધ્યાન રાખવું જોઇએ કે નહીં?..

સંઘશતાબ્દી વર્ષ । રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મોટી તૈયારી: 1 લાખ હિંદુ સંમેલન યોજાશે, ગૃહ સંપર્ક અભિયાન થકી ઘરે ઘરે પહોંચશે!

સુનીલ આમ્બેકરે જણાવ્યું કે ગૃહ સંપર્ક અભિયાન યોજના અંતર્ગત દરેક પ્રાંતમાં 25 થી 40 દિવસ સુધીનું વિશેષ અભિયાન ચલાવવામાં આવશે...

જસીમ મોહમ્મદ ચલાવી રહ્યો હતો ‘નરેન્દ્ર મોદી અધ્યયન કેન્દ્ર’ના નામે કથિત નકલી ટ્રસ્ટ, FIR દાખલ

CBIના મતે આ મામલો મુખ્યત્વે વડાપ્રધાનના નામ અને સરકારી પ્રતીકોના અનુચિત ઉપયોગ વિશે છે, જેના કારણે જાહેર જનતામાં ખોટો ભ્રમ ફેલાયો હતો...

કર્ણાટકમાં સંઘ પર રોક લગાવવાનો સરકારી પ્રયાસ નિષ્ફળ: હાઈકોર્ટે કહ્યું, "કાર્યક્રમો કરી શકાશે"

હાઈકોર્ટના નિર્ણાયક પગલાથી સંઘના શાંતિપૂર્ણ કાર્યક્રમોને બંધારણીય સુરક્ષા મળી છે, જે દેશની લોકશાહી ભાવનાને મજબૂત કરે છે...

તમિલનાડુ સરકારનો ભેદભાવ: ૪૦ના મોત છતાં જોસેફ વિજયને છૂટ, સ્વયંસેવકોની શિસ્તબદ્ધ શાખા માટે ૪૦ની ધરપકડ!

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોને શાંતિપૂર્ણ કાર્યક્રમ માટે જેલમાં પૂરવામાં આવ્યા, જ્યારે બીજી તરફ, એક રાજકીય રેલીમાં ભાગદોડમાં ૪૦થી વધુ નિર્દોષ લોકોના મૃત્યુ થયા હોવા છતાં, મુખ્ય આરોપી પરની કાર્યવાહી ઢીલી જોવા મળી છે...

સાહસ, શૌર્ય અને બલિદાનનું અમર યુદ્ધ - સારાગઢીનું યુદ્ધ

ઇતિહાસમાં અમર થઈ ગયેલા આ યુદ્ધની સ્મૃતિમાં ૧૨ સપ્ટેમ્બરના રોજ સારાગઢી દિવસ મનાવવામાં આવે છે. આ શૌર્યસભર ઘટના આધારિત ફિલ્મ 'કેસરી' પાંચ વર્ષ પહેલાં રજૂ થઈ હતી...

લિવ-ઇન રિલેશનશીપથી સમાજવ્યવસ્થા છિન્ન-ભિન્ન થઈ જશે । પ.પૂ. આચાર્ય ભગવંત રાજહંસ સૂરીશ્વર મહારાજ સાહેબ

આગામી સમયમાં જૈન પંથનું મહાપર્વ સંવત્સરી આવી રહ્યું છે ત્યારે કર્ણાવતી પધારેલા જૈન મહારાજ સાહેબ પ.પૂ. આચાર્ય ભગવંત રાજહંસ સૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે `સાધના'ના પ્રતિનિધિ દ્વારા વિશેષ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. જેમાં ગર્ભસંસ્કાર, લિવ-ઈન, સનાતન ધર્મમૂલ્યો, સ્વદેશી વ્રત, અહિંસાનું મહત્વ, પર્યાવરણ વગેરે જેવા સમાજને સ્પર્શતા મુદ્દાઓ અંગે વિશેષ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. પ્રસ્તુત છે એ વાર્તાલાપ ખાસ `સાધના'ના વાચકો મિત્રો માટે.....

`૯મી ઓગસ્ટ - વિશ્વ મૂળનિવાસી દિવસ' તો જનજાતિઓના સંહારનો દિવસ છે, એને ભારતમાં ના ઊજવવાનો હોય : શ્રી પ્રકાશ ઉઇકે

તાજેતરમાં શ્રી પ્રકાશજી ઉઈકે `સાધના' કાર્યાલયની મુલાકાતે પધાર્યા હતા. અનુસૂચિત જનજાતિ સમાજના કલ્યાણ અર્થે તેમની સાથે દીર્ઘ સાક્ષાત્કાર થયો, તેના અંશો અહીં પ્રસ્તુત છેઃ..

૯ ઑગસ્ટ - મૂળનિવાસી દિન - જનજાતિ વિરુદ્ધનું પશ્ચિમી ષડયંત્ર

હકીકતે તો આ દિવસ તો જનજાતિઓના નરસંહારનો દિવસ છે. એની પાછળ ઇતિહાસનું એક લોહિયાળ પ્રકરણ છુપાયેલું છે..

‘સાધના’ સાપ્તાહિક અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અમદાવાદ ખાતે ‘શબ્દ-સાધના’ નિબંધસ્પર્ધા પુરસ્કાર અર્પણ સમારોહ

‘નિબંધ સ્પર્ધામાં નવી જનરેશન જેને ઝેન-જી કહેવામાં આવે છે તેના તરફથી ૨૦૦ નિબંધો મળ્યા તે આપણી યુવાપેઢીને લઈ જે નકારાત્મક વિમર્શો ફેલાવવામાં આવી રહ્યા છે તેનો જવાબ છે...

ભારતે હવે 'સોનાની ચિડિયા નહીં, પણ 'સિંહ' બનવું પડશે, દુનિયા ફક્ત શક્તિને સમજે છે' - મોહનજી ભાગવત

ભારત એક વ્યક્તિવાચક સંજ્ઞા છે. તેનું ભાષાંતર ન કરવું જોઈએ. જો ભારતનું ભાષાંતર કરવામાં આવે તો તે તેની ઓળખ અને વિશ્વમાં ભારત નામનો જે આદર છે તે ગુમાવી દેશે...

થાઇલેન્ડ-કંબોડિયા વચ્ચે શિવ મંદિરને લઈને શેના માટે ચાલી રહ્યો છે વિવાદ? જાણો ઐતિહાસિક પૃષ્ઠભૂમિ

થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેના સરહદી વિસ્તારમાં આવેલ શિવ મંદિરનો ઐતિહાસિક વિવાદ આજે ફરીથી તીવ્ર બન્યો છે. જાણો ખમેર સામ્રાજ્યના શૈવ મંદિરો, તેમનો ભારત સાથેનો સાંસ્કૃતિક સંબંધ, યુનેસ્કો તથા આંતરરાષ્ટ્રીય વિવાદનું કારણ.....

અરુણોદયથી આજના શ્રેષ્ઠ ભારતના ઉદય સુધી ભગવો ધ્વજ | સનાતનકાળથી હિન્દુઓમાં ભગવો રાષ્ટ્રરક્ષાના સંઘર્ષનો ભાવ જાગૃત કરતો આવ્યો છે

ભગવા ધ્વજના સંપૂર્ણ ઇતિહાસનું અધ્યયન કરવાથી સ્પષ્ટ થાય છે કે, ભગવા રંગને હિન્દુ સમાજથી અલગ કરવો શક્ય નથી. ભગવો રંગ આપણા હિન્દુ રાષ્ટ્રની, હિન્દુ સંસ્કૃતિની, આપણા ધર્મની અને આપણા પૂર્વજોની ઓળખ છે...

હિન્દુરાષ્ટ્રની જ્ઞાનપરંપરાને આગળ વધારતી ગુરુ-શિષ્ય પરંપરા

ગુરુપૂર્ણિમાનું મહત્વ, ગુરુ-શિષ્ય પરંપરા અને મહર્ષિ વેદવ્યાસના યોગદાન વિશે વિગતવાર માહિતી મેળવો. શાસ્ત્રો અને શ્લોકો આધારિત આ લેખ ધર્મપ્રેમી અને સંસ્કૃતિ પ્રેમીઓને ખૂબ ગમશે...

શ્રી વિજયભાઈ રૂપાણી | સૌને ગમે તેવા સીએમ (કૉમન મેન - સામાન્ય માણસ)

"હું સીએમ ન હતો એ પહેલાં પણ સીએમ હતો, સીએમ વખતે પણ સીએમ હતો અને આજે પણ સીએમ છું. સીએમનો મતલબ, કૉમન મૅન (સામાન્ય માણસ), .....

સિંહાસન પર આજ બિરાજ્યા, છત્રપતિ શિવરાય મંગલ દિન આ હિન્દુરાષ્ટ્રનો, પ્રગટ્યું સ્વર્ણ પ્રભાત...

છત્રપતિ શિવાજીનું રાજ્યારોહણ હિન્દુ સામ્રાજ્યદિન તરીકે ઉજવાય છે. રાજ્યાભિષેક જેઠ સુદ-૧૩ના આ ભવ્ય-દિવ્ય-નવ્ય હિન્દુ સામ્રાજ્યદિને શું થયું હતું અને તેની શું વિશેષતા હતી, તે જોઈએ...

રા.સ્વ.સંઘના પ.પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતનો સાક્ષાત્કાર | સંઘશતાબ્દીથી સ્વાતંત્ર્યશતાબ્દીની યાત્રા રાષ્ટ્રનિર્માણથી વિશ્વકલ્યાણની દિશામાં..

આ વાતચીત ૨૧ માર્ચ, ૨૦૨૫ની સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની પૃષ્ઠભૂમિમાં અને ઑપરેશન સિંદૂર પહેલાં થઈ છે. અહીં તે વાતચીત શબ્દશઃ પ્રસ્તુત છે....

ડો. બાબાસાહેબ આંબેડકર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ | Dr Babasaheb Ambedkar and Rashtriya Swayamsevak Sangh

હકીકત તો એ છે ડૉ. બાબાસાહેબ આંબેડકર સામ્યવાદ તથા મુસ્લિમ અને ઈસાઈઓ દ્વારા થઈ રહેલા ધર્માંતરણને નફરત કરતા હતા. હિન્દુત્વ તો તેમની રગેરગમાં હતું અને સંઘ સાથે પણ તેમના સુમેળભર્યા સંબંધો હતા...

12,72,453 લોકોએ સંઘમાં જોડાવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે....

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બંગલુરુ ખાતે 21-23 માર્ચ 2025 દરમિયાન યોજાઈ ગઈ. વાંચો અહેવાલ.....

ક્રાંતિકારી સમાજસુધારક મહર્ષિ શ્રી દયાનંદ સરસ્વતી

સ્વામીજીનાં સૂચનો ખરા અર્થમાં ક્રાંતિકારી હતાં. તે સમયના ટૂંકી દૃષ્ટિવાળા, સ્વાર્થી તથા અધર્મી લોકોએ તેને સ્વીકાર્યા નહીં. પરંતુ સ્વામી દયાનંદજી તેનાથી જરાય હતાશ થયા નહીં. તેમને મન તો તેમનાં આ સૂચનોને સ્વીકારીને આગળ વધનારા લોકો મહત્ત્વના હતા...

મહામૂલી માતૃભાષા - માતૃભાષાની મમતની કથા.। માતૃભાષાનું મહત્ત્વ! અંગ્રેજીનો પ્રભાવ

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન નિમિત્તે... । હું આજે વૈજ્ઞાનિક બની શક્યો છું કારણ કે હું મારી માતૃભાષામાં ભણ્યો છું – ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ..

હિન્દુઓને વિભાજિત કરવાનું ષડયંત્ર | કેરળના મુખ્યમંત્રીએ શ્રી નારાયણ ગુરુને સનાતન વિરોધી ગણાવ્યા...

કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, શ્રી નારાયણ ગુરુ વિશે ડાબેરીઓ જે પણ વાતો કરી રહ્યા છે તેમનું રાજકીય ષડયંત્ર છે. નારાયણ ગુરુની રગેરગમાં સનાતન ધર્મ હતો અને તેમણે આજીવન તેના માટે કામ કર્યું. તેમણે અપાર ત્યાગ કરીને સમસરતાનો દીપ પ્રગટાવ્યો હતો. ..

ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતાનો અમલ એટલે `સ્વ'ના જાગરણ સાથે સમાનતા અને સંવેદનશીલતાનો સૂર્યોદય !

`UCCનો અમલ કેવળ ઉત્તરાખંડમાં જ કેમ? સમગ્ર ભારતમાં કેમ નહીં?' આવા પ્રશ્નથી રાજ્યની ભાજપ સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરનારા કેટલાક કટ્ટર મુસ્લિમ નેતાઓને એટલું જ કહેવાનું મન થાય છે કે, `દેખતે રહો, આગે આગે હોતા હૈ ક્યા!'..

સનાતન મંદિરોની મુક્તિનો શંખનાદ | સેક્યુલર કાયદાઓના ઓથા હેઠળ ચાલતા આ વિધર્મી અને સેક્યુલરવાદી ષડયંત્રનો પર્દાફાશ

વિશ્વ હિન્દુ પરિષદે સનાતન મંદિરોને કાયમી મુક્તિ અપાવવા ગત ૫ જાન્યુઆરીના રોજ આંધ્રપ્રદેશના વિજયવાડામાં સંતસમાજની આગેવાની અને નિદર્શનમાં શંખનાદ ફૂંક્યો છે ત્યારે, સેક્યુલર કાયદાઓના ઓથા હેઠળ ચાલતા આ વિધર્મી અને સેક્યુલરવાદી ષડયંત્રનો પર્દાફાશ જોઈએ આ મુખપૃષ્ઠ વાર્તામાં.....

પાકિસ્તાનથી મહાકુંભ આવેલા શ્રદ્ધાળુએ કહ્યું સનાતન ધર્મમાં જન્મ લીધો છે તેનો આનંદ છે...

ઉલ્લેખનીય વાતએ છે કે આમાંથી ૬ લોકો અસ્થિ કળશ લઈને આવ્યા છે જે હરિદ્વારમાં વિસર્જિત કરાશે. ..

દેશનાં પ્રથમ મહિલા શિક્ષિકા અને સમાજસેવિકા સાવિત્રીબાઈ ફુલે | Savitribai Phule

૧૯મી સદીમાં સ્ત્રીઓના અધિકારો, અશિક્ષા, છૂત-અછૂત, સતીપ્રથા, બાળ કે વિધવા વિવાહ જેવી કુરીતિઓ પર અવાજ ઉઠાવનારા દેશનાં આ પ્રથમ મહિલા શિક્ષિકાના ચરણોમાં તેમના જન્મદિને શત શત વંદન છે...

સીરિયામાં ૫૦ વર્ષના પારિવારિક શાસનનો અંત | આવાં સપનાં ભારતમાં કોણ જોઇ રહ્યું છે?

ઇન્ડિ ગઠબંધનના નેતાઓ ભારતમાં પણ સુદાન, યમન, સીરિયા કે બાંગ્લાદેશવાળી થશે તેવાં શેખચલ્લીનાં દિવાસ્વપ્નો જોઈ રહ્યા છે, તે ક્યારેકય સફળ થવાનાં નથી. ..

જ્યૉર્જ સૉરોસ અને સોનિયા ગાંધી-રાહુલ ગાંધી સામે ગંભીર આક્ષેપો થયા છે!

જ્યૉર્જ સૉરોસ અને ગાંધી પરિવારની સાંઠગાંઠ અંગે `સાધના'એ વખતોવખત આ કોલમ થકી આ મુદ્દાની ગંભીરતા રજૂ કરેલ છે. છેક ૨૬ માર્ચ ૨૦૨૨થી અંકમાં લખ્યું હતું કે સોનિયા ગાંધી કાશ્મીરની સ્વતંત્રતાની માગણી કરતા સંગઠન ધ ફૉરમ ઑફ ડેમોક્રેટિક લીડર્સ ઈન ધ એશિયા-પેસિફિક (એફડીએલ-એપી)નાં સહપ્રમુખ છે. આ સંગઠનને અમેરિકી ડાબેરી ઉદ્યોગપતિ જ્યૉર્જ સૉરોસની સંસ્થા ઑપન સૉસાયટી તરફથી દાન મળે છે...

ભારતમાં હિન્દુઓની ઘટતી જનસંખ્યા - બટેંગે તો કટેંગે જ નહીં... - ઘટેંગે તો ભી કટેંગે...

અડધોઅડધ ભારત હિન્દુઓની ઘટેલી જનસંખ્યાને કારણે આપણે ગુમાવી ચૂક્યા છીએ. અને હાલ ત્યાં હિન્દુઓની શી સ્થિતિ છે? પાકિસ્તાનમાં હિન્દુ વહુ-દીકરીઓનાં અપહરણ, મતાંતરણ અને બળજબરીપૂર્વકના નિકાહ દરરોજની ઘટનાઓ બની ગયા છે...

સૂતેલા હનુમાન - 700 વર્ષ જૂના આ મંદિર પાછળનું શું છે પૌરાણિક મહત્ત્વ?

સંગમ કિનારે હનુમાનજીની પ્રતિમા સૂતેલી શા માટે છે? અહીં દર્શન વગર કેમ ગંગા સ્નાન અધૂરું માનવામાં આવે છે? 600-700 વર્ષ જૂના આ મંદિર પાછળનું શું છે પૌરાણિક મહત્ત્વ?..

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વિશ્વના દેશો ચૂપ!

ભારત સરકાર દૃઢતાથી વિશ્વ સમક્ષ આ મુદ્દો ઉઠાવીને જેમ બને એમ જલદી આપણા બંધુઓને સુરક્ષા પ્રદાન કરે તેવી આશા અને સૌથી અગત્યની વાત કે બાંગ્લાદેશની પરિસ્થિતિ આપણને બતાવી રહીછે કે `બટેંગે તો કટેંગે' અને `એક હૈ તો સૈફ હૈ' એ માત્ર ચુનાવી નારા નથી, દીર્ઘાયું રહેવાનો મંત્ર છે...

કુંભમેળામાં જાતિ, વંશ, મતાંતર ભૂલીને ૨૦ કરોડ લોકો મહાસ્નાન કરશે - મિલિંદ પરાંડે

વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલિંદજી પરાંડે ગત સપ્તાહે ગુજરાતના પ્રવાસે હતા. પ્રસ્તુત છે મા. શ્રી મિલિન્દજીનો સાક્ષાત્કાર...

વટાળપ્રવૃત્તિ તથા યૌનશોષણ માટે જેહાદીઓનું નવું ષડયંત્ર `ગેમિંગ' જેહાદ

શું ઓનલાઈન ગેમ મારફતે પણ કોઈનું મતાંતરણ થઈ શકે? સાંભળવામાં ભલે વિચિત્ર લાગે પણ છેલ્લા કેટલાક સમયથી આપણા દેશમાં ઓનલાઈન ગેમ મારફતે મતાંતરણની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. ..

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર તાત્કાલિક બંધ થવો જોઈએ -દત્તાત્રેય હોસબલેજી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બાંગ્લાદેશ સરકારને અપીલ કરે છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક બંધ થાય અને શ્રી ચિન્મય કૃષ્ણ દાસને જેલમાંથી મુક્ત કરવામાં આવે...

ડાક વિભાગ દ્વારા 'લેખનનો આનંદ: ડિજિટલ યુગમાં પત્રોનું મહત્ત્વ' વિષય પર 'ઢાઈ આખર' રાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધાનું આયોજન

આ સ્પર્ધામાં પસંદ કરવામાં આવેલા પત્રો માટે પાંચ હજારથી પચાસ હજાર રૂપિયાં સુધીનું પુરસ્કાર આપવામાંઆવશે. આ માટે વિવિધ શાળાઓ અને કોલેજો ડાક વિભાગ સાથે મળીને પોતાને ત્યાં આયોજન કરી શકે છે. આ સ્પર્ધાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર, 2024 છે...